- ધર્મતેજ
આચમનઃ આરબ સિપાહીઓ બોલી ઊઠ્યા, ‘જલા તું તો અલ્લાહનું નૂર…
અનવર વલિયાણી સૌરાષ્ટ્રના સંત જલારામ બાપાના ચમત્કારો આજે એકવીસમી સદીમાં પણ પ્રેરણા આપનારા છે.-એકવાર પક્ષીઓનો શિકાર કરીને આરબ સિપાહીઓ જઈ રહ્યા હતા.-બાપાએ તેમને અન્નક્ષેત્રમાં જમાડ્યા પછી કહ્યું કે,-‘તમારા ઝોળામાં પેલાં પંખીડાં તરફડે છે. ઝોળા ખોલી નાખો…!’-નવાઈ પામેલા આરબોએ પોતાના થેલા…
- ધર્મતેજ
શિવ રહસ્યઃ મૃત્યુ બાદ મારા શરીર પરના ગજ ચર્મને આપ એક વખત ધારણ કરો ને તમારા ચરણોમાં શરણું આપો
ભરત પટેલ (ગતાંકથી ચાલુ) શુક્રાચાર્યએ ગજાસુરને કહ્યું, હું મારી શક્તિથી તમને ફરીવાર પહેલાંની જેમ શક્તિશાળી બનાવી દઈશ પણ મેં તમને પહેલા કહેલું કે ત્રિદેવીઓ સાથે ટકરાશો નહીં. અજ્ઞાની ગજાસુરે જણાવ્યું કે, જો મારી પાસે વરદાની શક્તિ હોય અને હું મારા…
- ધર્મતેજ
દુહાની દુનિયાઃ તુળજાબાઈની મર્મપૂર્ણ દુહા કવિતા…
ડૉ. બળવંત જાની અધ્યાત્મ હૃદયા તુળજાબાઈ બહુ નાની ઉંમરે અનાથ થઈ ગયેલા, એક ધોબી દંપતીને ત્યાં ઉછરેલાં. ધોબીને ત્યાં વસ્ત્રો ધોવા માટે આવે એને ધોવાનું કામ નાનકડી તુળજા કરે. એમનું હૃદય ભક્તિરંગી. નામ-જાપ કરે અને ભગવત સ્મરણની નાનકડી દુહા પંક્તિઓ…
- ધર્મતેજ
ચિંતનઃ શિવજીનું તાંડવ કળાત્મક અભિવ્યક્તિ
હેમુ ભીખુ જ્યારે બાળકને ‘માતા-પિતા’ વિશે પૂછવામાં આવે ત્યારે તે અતિ ઉત્સાહમાં એવી બધી બાબતો પણ જણાવી દે કે જે વાસ્તવિક ન પણ હોય. બાળક જ્યારે પોતાની માતાનું વર્ણન કરે ત્યારે તેનાં વર્ણનમાં ચોક્કસ રીતે ‘લાર્જર ધેન કેનવાસ’નો ભાવ વ્યક્ત…
- ધર્મતેજ
વિશેષઃ એક શહેર-બે મંદિર ને બે નંદીની કથા…
રાજેશ યાજ્ઞિક શ્રાવણનો પવિત્ર માસ હોય ત્યારે શિવજીની ભક્તિ તો થાય જ, પરંતુ શિવજીના વાહન નંદીની વાત ન કરીએ તો કેમ ચાલે? ભારતમાં મહાદેવના સેંકડો નહીં, પરંતુ હજારો મંદિરો છે. બધાજ મંદિરો ભોળાનાથના નામથી જ ઓળખાય છે. જોકે, દેશમાં એક…
- ધર્મતેજ
અલખનો ઓટલોઃ નરસિંહ મહેતા ને મીરાંનાં પદોમાં વ્યક્ત થતી શ્રી કૃષ્ણ ભક્તિ
ડૉ. નિરંજન રાજ્યગુરુ ગુજરાતી ભાષાને પોતાની કાવ્ય રચનાઓથી ભવ્યતા અર્પનારા સંત-ભક્ત કવિ નરસિંહ મહેતાએ ગાયું છે :‘ભૂતળ ભક્તિ પદારથ મોટું બહ્મલોકમાં નાંહી રે…’ આ ધરતી, આ પૃથ્વી,આ ભૂતલ ઉપરનો સૌથી મોટો છતાં સૌને સુલભ એવો પદાર્થ એ માત્ર ભક્તિતત્ત્વ છે,…
- ધર્મતેજ
ગીતા મહિમાઃ શાસ્ત્ર-મહિમા
સારંગપ્રીત ગત અંકમાં લોભની વિભીષિકા વર્ણવીને હવે ભગવાન કૃષ્ણ શાસ્ત્રોનો મહિમા કહીને સોળમાં અધ્યાયનું સમાપન કરે છે.ગીતા કહે છે કે જે વ્યક્તિ શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે છે તે સુખી થાય છે અને તેથી વિરુદ્ધ આચરણ કરે તે નરકગામી થાય છે.…
- ધર્મતેજ
માનસ મંથનઃ જ્યાં સુધી દેશ પાસે રામકથા-કૃષ્ણકથા ને શિવકથા છે ત્યાં સુધી રાષ્ટ્રધ્વજ સદાય ઉન્નત રહેશે
મોરારિબાપુ આપણા સૌ ભારતીયો માટે આ ગૌરવનો દિવસ છે, કારણ કે કૈલાસ-માનસરોવરની ભૂમિ પર, સંતોની ઉપસ્થિતિમાં આપણે બધાએ મળીને, આપણો ત્રિરંગો ફરકાવ્યો છે. સવારે મારી પાસે પ્રસ્તાવ આવ્યો કે અહીંની સત્તાનો પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે. મેં કહ્યું કે જરૂર ફરકાવે.…
- Uncategorized
મનનઃ શિવજીનું ચિંતનનું મહાત્મ્ય…
હેમંત વાળા સ્મરણ, મનન, જાપ, ભક્તિ અને ચિંતનમાં સૂક્ષ્મ ભેદ છે. સ્મરણ એટલે શિવજીના કોઈપણ સ્વરૂપ, શિવજીની કોઈપણ બાબત, શિવજીના જીવનનો કોઈપણ પ્રસંગ, શિવજીની દિવ્યતા, શિવજીનું ઐશ્વર્ય, શિવજીનું મહાત્મ્ય અને શિવજીનાં અન્ય કેટલાંક ભાવને સતત યાદ કરવાં. સ્મૃતિ આનો આધાર…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેરઃ પુતિન-ટ્રમ્પ વચ્ચે સમાધાનથી ભારતને પણ રાહત થાય
ભરત ભારદ્વાજ અંતે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાતનો તખ્તો તૈયાર થઈ ગયો. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટેની ચર્ચા કરવા ટ્રમ્પ અને પુતિન અમેરિકાના અલાસ્કામાં 15 ઓગસ્ટે મળવાના છે. અલાસ્કાના સૌથી મોટા શહેર અથવા…