- સ્પેશિયલ ફિચર્સ
આજે શ્રાવણ કૃષ્ણ ત્રીજ અને ચતુર્થીનો શુભ સંયોગ, જાણો કેમ ઉજવાય છે કજરી ત્રીજ અને બોળ ચોથ
શ્રાવણ મહિનાથી હિન્દુ રીત પ્રમાણે તહેવારોની સિઝન શરૂ થઈ જાય છે. રક્ષાબંધન બાદ એક બાદ એક સતત એક સપ્તાહ સુધી તહેવાર અને શુભ સંયોગ રહે છે. આ તહેવારોની શરૂઆત શ્રાવણ વદના ત્રીજથી થશે. આ વર્ષે 12 ઓગસ્ટના રોજ ત્રણ સંયોગ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે મેનકા ગાંધીએ વ્યક્ત કર્યું આશ્ચર્યઃ ત્રણ લાખ શ્વાન ક્યાં રાખશો?
નવી દિલ્હી: તાજેતરમાં સુપ્રીમ કોર્ટે શેરી શ્વાનોને ડોગ શેલ્ટરમાં રાખવાનો આદેશ આપ્યો છે, જેના પર એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ અને પૂર્વ સાંસદ મેનકા ગાંધીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ આદેશને “નામમુકિન” ગણાવતા કહ્યું છે કે દિલ્હીમાં એક પણ શેલ્ટર…
- નેશનલ
અમેરિકા-ભારત તણાવમાં શ્રીલંકાની એન્ટ્રી: જ્યારે અમે મુશ્કેલીમાં હતા ત્યારે ભારતે મદદ કરી હતી!
અમેરિકા અને ભારત વચ્ચે વેપારી તણાવ વધી રહ્યો છે, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લગાવ્યા છે. આ વચ્ચે શ્રીલંકાના સાંસદમાં ભારત અમેરિકાની વેપાર ડીલ પર ચર્ચા દરમિયાન ત્યાંના સાંસદ હર્ષા ડી સિલ્વાએ ભારતની તરફેણ…
- મનોરંજન
અર્જુન કપૂરનો ‘તેવર’ સીન થયો વાયરલ: 10 વર્ષ પહેલાં જ કર્યો હતો ‘સૈયારા’નો ટ્રેન્ડ?
અભિનેતા અહાન પાંડે અને અનિત પડ્ડા ને તેમની પહેલી ફિલ્મ ‘સૈયારા’ માટે લોકપ્રિયતા મળી છે. તેનું એક મોટું કારણ ફિલ્મના ગીતો, તેની વાર્તા અને બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી છે. અહાન તેની ‘રોકસ્ટાર’ શૈલીથી પહેલાથી જ નેશનલ ક્રશ બની ગયો છે, જ્યારે…
- આમચી મુંબઈ
ગોખલે બ્રિજ વિવાદ: 87 કરોડના પ્રોજેક્ટમાં 2 વર્ષના વિલંબ છતાં કોન્ટ્રાક્ટરને 5,000નો દંડ!
મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) અંધેરીમાં ગોપાલ કૃષ્ણ ગોખલે પુલના વિલંબિત બાંધકામ માટે કોન્ટ્રાક્ટર પર માત્ર 5,000 રૂપિયાનો દંડ વસૂલ્યો છે, એમ એડવોકેટ ગોડફ્રે પિમેન્ટા દ્વારા દાખલ કરવામાં આવેલી RTI અપીલમાં ખુલાસો થયો. આ ખુલાસો અગાઉ મહાપાલિકાના લગભગ 3 કરોડ…
- આમચી મુંબઈ
ગૂડ ન્યૂઝ: મુંબઈ મેટ્રો-3 નો છેલ્લો તબક્કો આ મહિને શરૂ!
મુંબઈઃ દક્ષિણ મુંબઈથી ઉપનગરોમાં રોજ કામ માટે મુસાફરી કરતા મુસાફરો માટે રાહતના સમાચાર છે. આગામી મહિના એટલે સપ્ટેમ્બરથી તેમની મુસાફરી સરળ બની શકે છે. તે માટે, મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને (MMRCL) ઓગસ્ટમાં જ મેટ્રો-3 કોરિડોરના છેલ્લા તબક્કાનું અંતિમ નિરીક્ષણ કરવાનું…
- મનોરંજન
‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝનનો પ્રારંભ: જોઈ લેજો અમિતાભ બચ્ચનનો નવો અંદાજ!
બોલીવુડના ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચને તેમના ટેલિવિઝન શો ‘કૌન બનેગા કરોડપતિ’ દ્વારા ઘણા લોકોના જીવન બદલી નાખ્યા છે. આ શોમાં સ્પર્ધકો તેમના જ્ઞાન દ્વારા કરોડપતિ બન્યા છે. છેલ્લા 25 વર્ષથી લોકોનું મનોરંજન કરતો આ શો હવે ઘણા બધા બદલાવ સાથે ટીવી…
- ઇન્ટરનેશનલ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરનારાઓ સામેની કાર્યવાહીમાં ભારતીયોની ધરપકડ…
લંડનઃ બ્રિટિશ અધિકારીઓએ દેશભરમાં ડિલિવરી કંપનીઓ માટે ગેરકાયદે કામ કરનારા ટુ-વ્હીલર ડ્રાઇવર સામે એક અઠવાડિયા સુધી કડક કાર્યવાહી કરી હતી, જે અંતર્ગત અધિકારીઓએ ભારતીયો સહિત સેંકડો લોકોની ધરપકડ કરી હતી. બ્રિટનના ગૃહ કાર્યાલયે આ અઠવાડિયે ખુલાસો કર્યો હતો કે તેની…
- નેશનલ
હવે પીએમ મોદી સાથે યુક્રેનના રાષ્ટ્રપતિએ કરી વાતચીત, જાણો ક્યારે આવશે ભારત?
નવી દિલ્હી/કિવઃ ગયા અઠવાડિયા દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટેલિફોનિક વાત કર્યા પછી હવે યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદી સાથે વાતચીત કરી છે, જેઓ ભારત આવશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ તાજેતરમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર…