- નેશનલ
ધનખડના રાજીનામા પાછળના અનેક રહસ્યો: શું અપમાન અને અવગણના કારણભૂત?
નવી દિલ્હી: ચોમાસુ સત્રના પહેલા દિવસની રાત્રીએ ઉપરાષ્ટ્રતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું, પરંતુ જગદીપ ધનખડ દ્વારા આપવામાં આપેલા અચાનક રાજીનામાથી અનેક અટકળો વહેતી થઈ હતી. છેલ્લા બે દિવસથી વિપક્ષ દ્વારા જગદીપ ધનખડના રાજીનામા માટે અવનવા કારણો આપવામાં…
- આમચી મુંબઈ
મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી: લક્ઝરી ઘરોના વેચાણે તોડ્યા રેકોર્ડ!
મુંબઈઃ આ વર્ષે મુંબઈનું રિયલ એસ્ટેટ બજાર એકદમ ગરમ રહ્યું. આ વર્ષના પહેલા 6 મહિનામાં 40 કરોડ રૂપિયાથી વધુની કિંમતના મકાનોના વેચાણમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. રિપોર્ટ મુજબ 40 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ઘરોનું વેચાણ 2022 ના પ્રથમ…
- નેશનલ
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભાજપની ‘નવી’ ચાલ: બિહારનાં મહિલા ઉમેદવારનું નામ ચર્ચામાં
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારતના રાજકારણમાં પરંપરાગત નિર્ણયો લેવાની પ્રથા ગાયબ થતી હોય એવું લાગી રહ્યું છે. ખાસ કરીને ભાજપ (ભારતીય જનતા પાર્ટી) દ્વારા એવા નિર્ણયો લેવાય છે, જેની કોઈએ આશા પણ રાખી ના હોય. હાલમાં ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી…
- મનોરંજન
તનુશ્રી દત્તાના અત્યાચારના આરોપો પણ નાની બહેન ઇશિતા દત્તાની ચૂપકીદી પર સવાલો…
મુંબઈઃ ‘આશિક બનાયા આપને’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અને પોતાની ગ્લેમરસ ઇમેજથી ચર્ચામાં આવેલી તનુશ્રી દત્તા છેલ્લા ઘણા સમયથી ઝાક્ઝમાળભરી દુનિયાથી દૂર અજ્ઞાત જીવન જીવી રહી છે. જોકે, તે ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક…
- નેશનલ
વીજળી ગુલ થવાનો મામલો: સુપ્રીમ કોર્ટે નીટના વિદ્યાર્થીઓને કાઉન્સિલિંગની મંજૂરી આપી નહીં
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે મધ્ય પ્રદેશમાં પોતાના પરીક્ષા કેન્દ્રોમાં વીજળી ગુલ થવાની સમસ્યાનો સામનો કરનારા બે ઉમેદવારને નીટ-યુજી 2025ની કાઉન્સેલિંગમાં હાજરી આપવા માટે અસ્થાયી મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ન્યાયાધીશ પી. એસ. નરસિંહા અને જસ્ટિસ એ. એસ. ચંદુરકરની…
- આમચી મુંબઈ
ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે એકનાથ ખડસે અને ગિરીશ મહાજન વચ્ચે શાબ્દિક યુદ્ધ
મુંબઈઃ એક સમયે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના દિગ્ગજની જોડી તરીકે જાણીતા એકનાથ ખડસે અને ગિરીશ મહાજન વચ્ચેનો વિવાદ સમગ્ર મહારાષ્ટ્રમાં જાણીતો છે. હાલમાં જ ગિરીશ મહાજનને દાવો કર્યો હતો કે એકનાથ ખડસે દિલ્હીમાં અમારા નેતાઓને પગે લાગે છે. ખડસે ભાજપમાંથી…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટના: ‘ખોટા મૃતદેહ’ના દાવા પર વિદેશ મંત્રાલયે શું કહ્યું?
નવી દિલ્હી: અમદાવાદ વિમાન દુર્ઘટનાને દોઢ મહિના જેટલો સમય થઈ ગયો છે. તમામ મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયા મારફતે તાજેતરમાં એક મોટી વાત સામે આવી છે. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લંડનના મૃતકના પરિવારજનોને અન્ય…