- તરોતાઝા

પ્રવાસ વીમો જરૂર કઢાવી લેવો જોઈએ…
નિશા સંઘવી પ્રવાસ દેશમાં હોય કે પછી વિદેશનો હોય, એમાં ફ્લાઇટ અને હૉટેલના બુકિંગથી લઈને હરવા-ફરવા માટેના આયોજન સુધીની ઘણી બધી ઝીણવટભરી તૈયારીઓ કરવાની હોય છે. આવામાં, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ એટલે કે પ્રવાસ વીમો અગત્યની વસ્તુ બની જાય છે. વાસ્તવમાં પાસપોર્ટ…
- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ નાનાં ભૂલકાંઓને કનડતો કાવાસાકી રોગ
રાજેશ યાજ્ઞિક નાના ને હજી શારીરિક-માનસિક રીતે વિકસિત થઇ રહેલાં બાળકોને નાની-મોટી તકલીફો થતી રહે છે, પણ ઘણીવાર નાની તકલીફ કોઈ મોટું રૂપ ધારણ ન કરી લે તે માટે આપણે સાવચેત રહેવાની જરૂર પડે છે. મોટા ભાગે ભૂલકાંઓને કનડતો આવો…
- તરોતાઝા

લક્ષ્મી ચંચળ છે…!
ગૌરવ મશરૂવાળા ધારો કે તમે રસ્તા પર પગપાળા જઈ રહ્યા છો. તમે જુઓ છો કે થોડાં ડગલાં આગળ જતાં એક મોટો ખાડો છે. ખાડાની બાજુમાંથી સાચવીને પસાર થવાને બદલે તમે સીધેસીધા ચાલતા રહો તો શું થાય? તમારો પગ ખાડામાં પડે…
- નેશનલ

ઈન્ડિગો કટોકટી મામલે સરકારની કાર્યવાહી, બીજી એરલાયન્સને મળશે ફ્લાઈટ સ્લોટ
નવી દિલ્હી: ઈન્ડિગો એરલાઈન્સ (IndiGo Airlines)ના સંચાલનમાં સર્જાયેલી ભારે અવ્યવસ્થાના કારણે કેન્દ્ર સરકારે કડક કાર્યવાહીના સંકેતો આપ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ સોમવારે સ્પષ્ટ કર્યું હતું કે સરકાર ઈન્ડિગોના શિયાળુ ઉડાન ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકવા જઈ રહી…
- ધર્મતેજ

એક એવું મંદિર જ્યાં ભગવાન થઇ જાય છે ભૂખથી દૂબળા!
લેખક: કવિતા યાજ્ઞિક (ફોકસ) ભગવદ્દ ભક્તો હંમેશા કહે છે, કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે, તમે તેમને શું અર્પણ કરો છો તેના નહીં. પણ આપણે જાણીએ છીએ કે શ્રી બાળકૃષ્ણને માખણ બહુ ભાવે. આ તો ભગવાનની લીલા હતી. આપણને જાણીને…
- ધર્મતેજ

ગીતા મહિમાઃ ‘સત્’થી યુક્ત યાગ, દાન ને તપ
સારંગપ્રીત ગત અંકોમાં યાગ, દાન અને તપની સમજૂતી આપીને ભગવાન કૃષ્ણ હવે આ ત્રણેય મૂલ્યોને ‘સત્’ના આધારે સમજાવીને અધ્યાય 17 પૂર્ણ કરે છે. ભારતીય સંસ્કૃતિના ત્રણ પ્રાચીન મૂલ્યનિષ્ઠ તત્ત્વો જેવા કે યાગ, દાન અને તપ મનુષ્યના આત્મિક અને સામાજિક ઉત્થાન…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ બાબરના નામે મસ્જિદોના વાવરને પોષવા જેવો નથી
ભરત ભારદ્વાજ તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદના નિર્માણનો પાયો નાખ્યો તેના કારણે ઊભું થયેલું કમઠાણ શાંત પડ્યું નથી ત્યાં હવે હૈદરાબાદમાં બાબરી મસ્જિદ મેમોરિયલ અને વેલ્ફેર ઇન્સ્ટિટ્યૂશન બનાવવાનું એલાન થયું છે. હૈદરાબાદમાં…
- નેશનલ

શમશાબાદ એરપોર્ટથી અમેરિકા જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, સુરક્ષા એજન્સીઓ હાઇ-એલર્ટ પર
નવી દિલ્હી: તેલંગાણાના શમશાબાદ એરપોર્ટ પર ફરી એકવાર બોમ્બ વિસ્ફોટની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. એરપોર્ટના અધિકારીઓને એક શંકાસ્પદ ઈ-મેલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા જતી ફ્લાઇટ્સમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે અને ટેક-ઓફ (Take-off) ના…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, ભારતીય ચોખા અને કેનેડિયન ખાતર પર નવા ટેરિફની શક્યતા!
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તા પર આવ્યા છે, ત્યારથી જ ટેરફીને લઈ ચર્ચામાં રહ્યા છે. ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ રશિયા પાસેથી તેલ ખરીદી કરવા પર વધુ 25 ટકા ટેરિફ લગાવવાનો…
- બ્રેકિંગ ન્યૂઝ

બ્રેકિંગ ન્યૂઝ 9 Dec 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.









