- નેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પે લંડનમાં આપ્યું મોટું નિવેદન, હું ઈન્ડિયા અને મોદીની વધુ નજીક…
લંડન: 50 ટકા ટેરિફ લાદ્યા બાદ ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ પેદા થયો હતો. પરંતુ તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેલિફોન પર વાતચીત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને…
- નેશનલ

Gen Z સંવિધાન બચાવશે: સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીએ લખી સ્ફોટક પોસ્ટ
નવી દિલ્હી: રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી ભાજપના નેતાઓએ આરોપ મૂક્યો હતો કે રાહુલ ગાંધીની ઈચ્છા દેશમાં નેપાળ જેવી સ્થિતિ ઊભી કરવાની છે હવે આ મુદ્દે રાહુલ ગાંધીએ નેપાળના પ્રદર્શનકારીઓને સમર્થન આપીને નવો દાવો કર્યો છે. આજે રાહુલ ગાંધીએ…
- અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટના માટે કોણ જવાબદાર? મૃતકોના પરિવારોએ કંપનીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો
વોશિંગટન ડીસી: અમદાવાદ વિમાન દુર્ઘટના આ વર્ષની અત્યારસુધીની સૌથી મોટી દુર્ઘટના છે, જેમાં 260 જેટલા લોકો માર્યા ગયા હતા અને સદનસીબે માત્ર એક જ મુસાફર બચ્યો હતો. આ દુર્ઘટનાને લઈને એક તરફ વિવિધ એજન્સી તપાસ કરી રહી છે. ત્યારે બીજી…
- મનોરંજન

50 રૂપિયાનું વેચાણ, 15 લાખનો ખર્ચ… કંગના રનૌતની રેસ્ટોરાની હાલત જોઈ ચોંકી જશો
મંડી: મંડીના ચૂંટાયેલા સાંસદ અને બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત હાલમાં મનાલીમાં તેમના રેસ્ટોરાના ઓછા વેચાણથી દુઃખી છે. મનાલીની મુલાકાત દરમિયાન તેણે ત્યાં હાજર લોકો અને મીડિયા સાથે પોતાની ચિંતાઓ શેર કરી હતી.કંગનાના મતે તેના રેસ્ટોરાનું દૈનિક વેચાણ ફક્ત 50 રૂપિયા…
- નેશનલ

સદી જૂના એલ્ફિન્સ્ટન પુલનું તોડકામ શરૂઃ મહારેલે પુનર્નિર્માણ માટે 82 ટ્રાફિક બ્લોક માટે મંજૂરી માંગી
મુંબઈઃ બ્રિટિશ યુગનો એલ્ફિન્સ્ટન રોડ બ્રિજ, જે હવે પ્રભાદેવી તરીકે ઓળખાય છે, તેને સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે. એક સદી પહેલા બનેલો આ બ્રિજ, હવે મુંબઈની વધતી જતી પરિવહન માંગને પહોંચી વળવા અસમર્થ છે અને તેથી તેને તોડીને…
- નેશનલ

ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકવાદીઓના અંતિમસંસ્કારમાં હાજરી આપવાનો પાક. સેનાનો આદેશ
લાહોર: પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરે બહાવલપુરના કોર્પ્સ કમાન્ડર અને સૈનિકોને ૭ મેના રોજ જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય પર ભારતીય મિસાઇલ હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા સીધા આદેશ આપ્યા હતા, એમ આતંકવાદી જૂથના એક ટોચના કમાન્ડરે જણાવ્યું છે. આજે…
- નેશનલ

ગણિતના અભ્યાસક્રમ સામે 900થી વધુ રિસર્ચરોનો વિરોધઃ UGCને કરી અપીલ
નવી દિલ્હીઃ UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) દ્વારા ગણિતના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમના ડ્રાફ્ટમાં અનેક ખામીઓ હોવાનો દાવો કરતા 900થી વધુ રિસર્ચર્સે તેને પાછો ખેંચવા અપીલ કરી છે. તેમણે દાવો કર્યો હતો કે તેમાં “ગંભીર ખામીઓ” છે અને જો તેને લાગુ કરવામાં આવશે…
- આમચી મુંબઈ

મુંબઈમાં કબૂતરખાનાનો વિવાદ: હાઈ કોર્ટના આદેશ બાદ BMCએ શરૂ કરી નવા સ્થળોની શોધ
મુંબઈ: કબૂતરખાના બંધ કરાવવાનો વિવાદ કોર્ટમાં પહોંચતા તેણે રાજકીય રંગ લઈ લીધો છે. તેથી, જો કબૂતરખાના ખોલવા હોય તો તે રહેવાસી વિસ્તારોથી પાંચસો મીટરના અંતરે બનાવી શકાય કે કેમ તેની તપાસ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે. વિભાગીય સ્તરે આવા…
- મનોરંજન

જાહ્નવી કપૂર અને વરુણ ધવનના નવા ગીત ‘પરફેક્ટ’ એ મચાવી ધૂમ
વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ફિલ્મ “સની સંસ્કારી કી તુલસી કુમારી” નું નવું ગીત “પરફેક્ટ” રિલીઝ થઈ ગયું છે. “બિજુરિયા” અને “પનવાડી” પછી આ ત્રીજું ગીત પણ લોકો પસંદ કરી રહ્યા છે. પ્રખ્યાત પંજાબી ગાયક ગુરુ રંધાવાએ ગયેલા આ ગીતને…
- મનોરંજન

‘જોલી એલએલબી 3’માં અક્ષય અને અરશદ સામ-સામે, જાણો કોણે કેટલી ફી લીધી?
મુંબઈ: કોમેડી-કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘જોલી એલએલબી'(2013) અને ‘જોલી એલએલબી 2′(2017)ની સફળતા બાદ હવે ‘જોલી એલએલબી ૩’ ફિલ્મ આવતીકાલે થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં સુભાષ કપૂર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અરશદ વારસી ઉપરાંત સૌરભ શુક્લા,…









