- મનોરંજન
રાધિકા યાદવ મર્ડર કેસ: પિતાએ એક્ટર સાથેના અફેરની શંકામાં હત્યા કરી, શું છે હકીકત?
ગુરુગ્રામ: હરિયાણાની સ્ટેટ ટેનિસ પ્લેયર રાધિકા યાદવની હત્યાની ઘટનાથી સમગ્ર રાજ્યમાં ચકચારી મચી ગઈ છે. રાધિકાની તેના જ પિતાએ ગોળી મારીને હત્યા કરી છે. રાધિકાના રીલ બનાવવાના કારણે તેઓ નારાજ હતા. એવું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પરંતુ હવે રાધિકાના…
- આમચી મુંબઈ
રેલવેએ 800 સંસ્થાને ઓફિસ ટાઈમિંગ બદલવાનો કર્યો અનુરોધ, જાણો કેમ?
મુંબઈ: મુંબઈની લાઈફલાઈન ગણાતી ઉપનગરીય ટ્રેનોમાં દિવસે દિવસે અસહ્ય ભીડ વધી રહી છે. તાજેતરમાં લોકલ ટ્રેનોમાં ભીડને કારણે દુર્ઘટનાઓનું પ્રમાણ પણ વધી ગયું છે અને મુસાફરોના જીવ જોખમમાં મુકાય છે. આવી સ્થિતિમાં પીક અવર્સ દરમિયાન મુંબઈની લોકલ ટ્રેનોમાં ભીડ ઓછી…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: કટોકટીની ટીકા: થરૂરે કૉંગ્રેસને આયનો બતાવી દીધો…
ભરત ભારદ્વાજ કૉંગ્રેસના સાંસદ શશિ થરૂર લાંબા સમયથી કૉંગ્રેસની નેતાગીરીને અકળાવ્યા કરે છે. કૉંગ્રેસ સંગઠનની નબળાઈઓની જાહેરમાં ચર્ચા કરવાથી માંડીને નરેન્દ્ર મોદીનાં વખાણ કરવા સહિતની પ્રવૃત્તિઓના કારણે કૉંગ્રેસનો એક વર્ગ થરૂરને કૉંગ્રેસમાંથી તગેડી મૂકવાની માગ પણ કરે છે ત્યારે થરૂરે…