- ઉત્સવ

સત્ય વચન…!
જૂઈ પાથ ‘મેં ગીતા પે હાથ રખ કે કહેતા હું કી જો કહુંગા સચ કહુંગા, ઔર સચ કે સિવા કુછ નહીં કહુંગા.’ આ ડાયલોગ સાંભળતા જ યાદ આવે 70-80નાં દાયકાની બોલિવૂડ ફિલ્મ જેમાં આરોપી કોર્ટનાં કઠેરામાં ઊભો હોય અને તેની…
- નેશનલ

‘મન કી બાત’માં પીએમ મોદીએ કર્યા ‘Gen-Z’ના વખાણ: ‘વોકલ ફોર લોકલ’ની અપાવી યાદ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રનું સંબોધન કરે છે. આજે આ કાર્યક્રમના 128માં એપિસોડનું પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર મહિનાને અનેક પ્રેરણાઓ લઈને આવનાર…
- મનોરંજન

ઘરના રિનોવેશનની કામગીરીમાં ઢળી પડ્યો આ એક્ટર: ગંભીર ઇજાઓને કારણે થયું અવસાન
સાઓ પાઉલો: નિકલોડિયનના પ્રખ્યાત શો જેવા કે ‘નિકી, રિકી, ડિકી ઔર ડોન’ અને ‘ગો, ડોગ, ગો!’ માં અવાજની ભૂમિકાઓ માટે જાણીતા પ્રખ્યાત બ્રાઝિલિયન અભિનેતા અને વૉઇસ-ઓવર આર્ટિસ્ટ ટોની જર્મનો હવે નથી રહ્યા. 55 વર્ષની વયે તેમનું સાઓ પાઉલોમાં તેમના ઘરે…
- ઉત્સવ

મિજાજ મસ્તી : અવસાદનો વરસાદ…મને કેદ કરો કોઇ!
સંજય છેલ ટાઇટલ્સ: કોઇ સાદ ના પાડે ત્યારે અવસાદ આવે (છેલવાણી) થોડા વખત પહેલા જાપાનના એક માછલીઘરમાં રિનોવેશનનું કામ શરૂ થયું એટલે એને પબ્લિક માટે બંધ કરવામાં આવ્યું. એ માછલીઘરમાં એક ‘સનફિશ’ માછલી હતી જે માણસો વિના એકલતા, અવસાદ અનુભવવા…
- મનોરંજન

‘તેરે ઇશ્ક મેં…’ ફિલ્મે બે દિવસમાં કર્યું 33 કરોડનું કલેક્શન: જાણો કેવી છે ફિલ્મની સ્ટોરી
મુંબઈ: 2025માં રોમેન્ટિક ડ્રામા ફિલ્મોનો દબદબો યથાવત્ રહ્યો છે. ‘સૈયારા’ અને ‘એક દીવાને કી દીવાનીયાત’ જેવી ફિલ્મોની સફળતા બાદ, હવે અભિનેતા ધનુષ અને કૃતિ સેનન સ્ટારર રોમેન્ટિક ડ્રામા ફિલ્મ “તેરે ઇશ્ક મેં…” બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 28…
- ઉત્સવ

સુખનો પાસવર્ડ : આપણી પાસે શું નથી એના કરતાં શું છે એ જાણવું વધુ જરૂરી
આશુ પટેલ થોડા સમય અગાઉ નાગપુરમાં વિજય કાલિદાસ ખાનદાતે નામનો યુવાન અકાળે મૃત્યુ પામ્યો. પોલીસે પહેલાં તો અકસ્માતનો કેસ નોંધ્યો, પરંતુ પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું બહાર આવ્યું કે તેના શરીરમાં ઝેર જવાને કારણે તેનું મૃત્યુ થયું હતું. ડોક્ટરે કહ્યું કે…
- ઉત્સવ

સર્જકના સથવારે: જન્મ શતાબ્દી વંદના: શબ્દના શિલ્પી ને સંયમી વાણીના કવિ નિરંજન ભગત
રમેશ પુરોહિત ગુજરાતી ભાષાના અગ્રગણ્ય કવિ નિરંજન ભગતનું આ જન્મ શતાબ્દી વર્ષ ચાલે છે. ચાલો આ આપણા કવિતા આતશના ઝળહળતા સિતારાના જીવન-કવનની ઝાંખી કરીએ. કોઈ પણ સર્જક જીવે છે એમના ભાવકોના મનમાં. કવિ એમની પ્રયોગો કરવાની આવડત, નવીન વિચારસરણી કે…
- ઉત્સવ

ક્લોઝ અપ: નોખા શબ્દોની અનોખી ‘વર્ડ ઑફ ધ યર’ની આગવી સ્પર્ધા…
જેમ દર વર્ષે સીનેરસિકો ‘ઑસ્કર’ કે ‘ફિલ્મફેર એવૉર્ડસ’ કે સાહિત્યપ્રેમીઓ ‘બુકર પ્રાઈસ’ ની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તેમ દેશ-વિદેશના ભાષાપ્રેમીઓ પણ અંગ્રેજીની જાણીતી ડિક્ષનરીઓ દ્વારા પસંદગી પામતા ‘વર્ડ ઑફ ધ યર’ શબ્દની ઉત્કંઠાભેર પ્રતીક્ષા કરે છે. આ વર્ષ-2025 માટે…
- ઉત્સવ

સ્પોટ લાઈટ …અને મને ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી
મહેશ્ર્વરી હવેલીના મહારાજએ લખેલું નાટક ભજવતી વખતે આનંદ તો થયો જ, પણ કોણ જાણે કેમ મનની અંદર ખૂબ શાંતિ અને પ્રસન્નતા અનુભવી. આ નાટક પ્રોફેશનલ નહોતું. મતલબ કે એમાં કામ કરવાથી કંઈ નાઈટ નહોતી મળવાની કે નહોતી એની ભજવણી તેજપાલ,…
- ઉત્સવ

હેં… ખરેખર?: શ્રીરંગનાથસ્વામી મંદિર એટલે અનન્ય ભવ્યતા વત્તા ઈતિહાસ
પ્રફુલ શાહ ક્યાંક ઈન્ટરનેટમાં દાવો થાય છે કે એ દુનિયાનું સૌથી મોટું મંદિર છે. મંદિરની સત્તાવાર વેબસાઈટ પર એવું જ કહેવાયું છે. આ મંદિર છે તામિલનાડુના શ્રીરંગમસ્થિત શ્રી રંગનાથસ્વામી મંદિર. અમુક જગ્યાએ એવોય ઉલ્લેખ મળે કે એ ભારતનું સૌથી મોટું…









