- ધર્મતેજ

ચિંતન: ગીતાની કેટલીક વાતો
હેમુ ભીખુ ગીતાની કેટલીક વાતો અનેરી છે. અહીં કેટલીક વાતો સરળતાથી સહજતામાં કહેવાઈ ગઈ છે. ક્યારેક તો આ વાત એટલી સૂક્ષ્મ અને શાંત હોય છે કે નજરે પણ ન ચડે – પણ સંદેશો પહોંચી જાય. જેમ કે ગીતાના પહેલા અધ્યાયમાં…
- ધર્મતેજ

અલૌકિક દર્શન: ડરીશ નહીં, પાંચાલી! ગોવિંદ આવી ગયા છે!
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)‘હવે તો બસ ને! હવે તો દ્યૂતક્રીડા બંધ થવી જોઈએ ને! ના, બંધ નહીં થાય! બેબાળકળો બની ગયેલો આ મૂર્ખ યુધિષ્ઠિર જુગારમાં તેને… પાંચાલીને પણ હારી જશે!’ ‘કોઈ અટકાવશે આ કપટદ્યૂતને ? ના, કોઈ નહીં અટકાવે. વિદુર પ્રયત્ન…
- ધર્મતેજ

માનસ મંથન: ગીતાએ એક નવો જ સંન્યાસ ઊભો કર્યો છે
-મોરારિબાપુ ભગવાન શ્રીકૃષ્ણના વચનામૃત,અધરામૃત જે કહો તે, જેમાં ગ્રંથસ્થ થયા છે એવા પરમ પાવન સદ્દગ્રંથ ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ ને પ્રણામ. આમ તો ગીતાજયંતીનો એક વિશેષ આનંદ આપણને હોય જ છે. પણ એક દિવસ હું મોડો આવ્યો તોયે ખબર નહીં પણ…
- ધર્મતેજ

મનન: ગીતાના તે ચાર શ્ર્લોક
-હેમંત વાળા આજકાલ દરેક વ્યક્તિ ગીતામાં શું જણાવાયું છે તે જાણે છે, ગીતા વિશે અભિપ્રાય આપી શકે છે, ગીતાનું જ્ઞાન બધાંને આપી શકે છે. એમ જણાય છે કે દરેક વ્યક્તિ ગીતા-વિષયમાં પારંગત છે. સમગ્ર ગીતાનું જ્ઞાન દસ વાક્યમાં, ગીતાના દરેક…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર: મદની સહિતના નેતા મુસ્લિમોમાં અસલામતી કેમ પેદા કરે છે?
ભરત ભારદ્વાજ જમીઅત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદની પાછા વરતાયા છે અને આ વખતે થોડાક લવારા કર્યા છે તો કેટલીક શાણપણભરી વાતો પણ કરી છે. મદનીએ ભોપાલમાં એક કાર્યક્રમમાં બોલતાં ન્યાયતંત્રના ચુકાદાઓ સામે શંકા વ્યક્ત કરી નાખી તો સામે મુસ્લિમોએ…
- સ્પેશિયલ ફિચર્સ

ગીતા જયંતિ: જીવનમાં સુખ શાંતિ માટે આજના દિવસે આટલું અચૂક કરો!
માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના રણમેદાનમાં અર્જુનને ગીતાનું અમર જ્ઞાન આપ્યું હતું. આ પવિત્ર તિથિને દર વર્ષે ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે સંપૂર્ણ માનવજાત માટે જીવનના માર્ગદર્શનનો…
- બ્રેકિંગ ન્યૂઝ

બ્રેકિંગ ન્યૂઝ 1 Dec 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- નેશનલ

પૂર્વીય સીમા પર ભારતની સૌથી મોટી તૈયારી: ‘ચિકન નેક’ હવે બનશે અભેદ્ય કિલ્લો!
ભારતે પોતાની પૂર્વીય સીમા પર અભૂતપૂર્વ અને અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય તૈનાતી શરૂ કરી દીધી છે. સિલિગુડી કોરિડોર, જેને ‘ચિકન નેક’ તરીકે ઓળખવામાં આવે છે અને જે માત્ર 22 કિલોમીટર પહોળો સંવેદનશીલ વિસ્તાર છે, જે ઈશાન ભારતના સાત રાજ્યોને…
- આમચી મુંબઈ

મુંબઈ-નાશિક લોકલ ટ્રેનનું સપનું થશે સાકાર: કસારા-મનમાડ સમાંતર રેલવે લાઇનને મંજૂરી
મુંબઈ: કસારા-મનમાડ સમાંતર રેલ્વે લાઇનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હોવાથી મુંબઈ-નાશિક લોકલ માટેનો માર્ગ મોકળો થયો છે. ૧૩૧ કિમીનો આ પ્રોજેક્ટ મુસાફરીને ઝડપી, સલામત અને વધુ અનુકૂળ બનાવશે અને બંને શહેરો વચ્ચે રેલ સેવામાં નોંધપાત્ર સુધારો થશે. આ પ્રોજેક્ટનો ખર્ચ…
- નેશનલ

શ્રીલંકાના ચક્રવાતની તમિલનાડુમાં અસર: ભારે વરસાદથી ત્રણનાં મોત
કાવેરી ડેલ્ટા જિલ્લાઓમાં 57,000 હેક્ટર ખેતીની જમીનને નુકસાન ચેન્નઈઃ શ્રીલંકામાં ચક્રવાતે વિનાશ વેર્યો છે, ત્યારે તેની અસર ભારત પણ પણ પડી છે. ચક્રવાત દિત્વાના કારણે આજે તમિલનાડુના અનેક ભાગોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે વરસાદ સાથે સંબંધિત અલગ અલગ ઘટનાઓમાં…









