- નેશનલ

દિલ્હી-NCR પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી: ‘માત્ર પરાલી સળગાવવી જ કારણ નથી’
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણના મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે સવાલ કરતા પૂછ્યું હતું કે શું પ્રદૂષણ માટે માત્ર ખેતરના ઠૂંઠા (પરાલી) સળગાવવી જ એકમાત્ર કારણ છે? મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ટિપ્પણી કરી કે…
- નેશનલ

જો કોઈ દુઃખાવો હોય તો ડોક્ટર પાસે જાઓઃ ધનખડના રાજીનામા મુદ્દે જેપી નડ્ડાએ ખડગેને આપી સલાહ
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર 2025ના પહેલા જ દિવસે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. આ હંગામો થવાનું કારણ હતું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું અચાનક રાજીનામું. રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના મુદ્દે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના…
- આમચી મુંબઈ

રેલવેની મોટી યોજના: મુંબઈના મહત્ત્વના સ્ટેશન પર બનાવાશે 20 નવા પ્લેટફોર્મ, કોને થશે ફાયદો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મુંબઈના વિવિધ ટર્મિનસ પરથી લાખો લોકો દેશના વિવિધ ભાગોમાં મુસાફરી કરે છે. વેકેશન અથવા તો તહેવાર દરમ્યાન ટિકિટ મળવી પણ મુશ્કેલ હોય છે. આગામી વર્ષોમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં પ્રવાસીઓ માટે રેલ મુસાફરી વધુ સુવિધાજનક બની શકે…
- ધર્મતેજ

આચમન: મૃત્યુની પાર જઈ શકે એજ સંપત્તિ છે
સંપત્તિ ફક્ત એજ છે જેને મૃત્યુ નષ્ટ ન કરી શકે. જે મૃત્યુની પાર સાથે ન જઈ શકે એ વિપત્તિ જ હોઈ શકે અનવર વલિયાણી એક વખત નાનક એક ગામમાં મહેમાન બનીને ગયા. એક બહુ મોટા ધનવાને તેમની પાસે આવીને કહ્યું…
- ધર્મતેજ

વિશેષ: ઊંઘતા હોઈએ તો સંસારચક્ર ભેદવાનું જ્ઞાન ક્યાંથી મળે?
-રાજેશ યાજ્ઞિક ચેતના શરીરના દરેક કણમાં ફેલાયેલી છે, પરંતુ તેનો સ્ત્રોત મસ્તકમાંથી ઉદ્ભવે છે. ધ્રુવીય ચુંબકત્વની જેમ, મગજમાં પણ આકર્ષણ અને વિકર્ષણના કેન્દ્રો હોય છે. તેઓ બ્રહ્માંડમાંથી ઘણું બધું મેળવે છે અને આપે છે. આ ક્રિયા કેન્દ્રોને રિસિવરો અને ટ્રાન્સફોર્મર્સ…
- ધર્મતેજ

ભજનનો પ્રસાદ: વેલનાથ ચરણે જસોમાનો આ2ાધ
ડૉ. બળવંત જાની વેલનાથ જીવનની સાથે સંકળાયેલી કંઈકેટલીય દંતકથાઓ ભજનોમાં નિરૂપાયેલી જોવા-સાંભળવા મળે છે. એક માન્યતા પ્રમાણે જસમતથી વિદાય થઈને વાઘનાથને ગુ2ુ ધારીને ગિરનારમાં જ સાધનામાં 2ત વેલાબાવાએ જૂનાગઢમાં ગૃહસ્થજીવન પણ આરંભેલુંં. જસોમા અને મીણલમા એમ બે સ્ત્રીઓ હતી. વેલનાથ…
- ધર્મતેજ

અલખનો ઓટલો: પ2બધામનું મૂળ પ્રાચીન સ્થાનક
ડૉ. નિરંજન રાજ્યગુરુ પહેલાંના પ્રાચીન સમયની જસા, વોળદાન અને એમનાં શિષ્યા અમૂલાંબાઈની સમાધી/આરામગાહો મૂળ એ સ્થાનકમાં હતી. મૂળ સરભંગ ૠષિનો આશ્રમ તથા દતાત્રેય મહા2ાજનો ધૂણો એ જગ્યાએ હતાં એ પછી ડાડા મેકરણ કાપડી (ઈ.સ.1669 થી ઈ.સ.1730) એ પૂરાંબા2 વર્ષ સુધી…
- ધર્મતેજ

ફોકસ : આ મંદિરમાં કેમ ચઢાવાય છે હાથક્ડીઓ?
કવિતા યાજ્ઞિક પ્રસિદ્ધ શાયર જલન માતરી પોતાના એક શેરમાં જે વાત કરે છે તે અત્યંત પ્રસિદ્ધ થઇ છે, ‘શ્રદ્ધાનો હો વિષય હોય તો પુરાવાની શી જરૂર?’. વાત સાચી છે. કેટલીક વાત માટે પુરાવાની નહીં માત્ર હૃદયના અનુભવની જરૂર પડે છે.…









