- નેશનલ
દિલ્હીમાં દુર્ઘટના: હુમાયુના મકબરામાં છત ધરાશાયી થતા અનેક દબાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરુ…
નવી દિલ્હી: અહીંના નિઝામુદ્દીન વિસ્તારની હુમાયુના મકબરામાં મોટી દુર્ઘટના ઘટી, જ્યાં મકબરાના પરિસરમાં બનાવેલી મસ્જિદના રેસ્ટ રુમની દીવાલ તૂટી પડી હતી. આ દુર્ઘટના પછી બચાવ કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટના ચાર વાગ્યાના સુમારે બની હતી, એમ અધિકારીએ…
- સ્પેશિયલ ફિચર્સ
જન્માષ્ટમી સ્પેશિયલ: લડ્ડુ ગોપાલનો શણગાર અને ભોગ-પ્રસાદ તૈયાર કરતી વખતે આટલું ધ્યાનમાં રાખો
Laddu Gopal Shringar: જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. આ દિવસની લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. શ્રદ્ધાળુઓ પોતાના ઘરે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ એવા લડ્ડુ ગોપાલની પ્રતિમા લાવીને પારણામાં સ્થાપતા હોય છે અને ભગવાનને પારણે ઝુલાવતા હોય…
- આમચી મુંબઈ
દિવા-સીએસએમટી લોકલ ટ્રેનની માંગણી હાઇ કોર્ટે કેમ ફગાવી? જાણો કોર્ટે શું ટિપ્પણી કરી
મુંબઈ: ભીડને કારણે ટ્રેનમાં ચડવા ઉતરવામાં દિવાના નાગરિકોને થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને દિવા મધ્ય રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) વચ્ચે લોકલ ટ્રેનો શરૂ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી (પીઆઇએલ) દાખલ કરવામાં આવી હતી. હાઈ કોર્ટે અરજીને ફગાવી દેતા…
- નેશનલ
લાલ કિલ્લા પરથી PM Modiએ RSSની કરી પ્રશંસા, વિપક્ષ કેમ નારાજ?
નવી દિલ્હીઃ કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને ગુજરાતથી લઈને અરુણાચલ સુધી દેશવાસીઓએ આજે સ્વતંત્રતા દિવસની કુદરતી આફતો વચ્ચે પણ દેશવાસીઓએ ધામધૂમથી ઉજવણી કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી બારમી વખત તિરંગો ફરકાવ્યો અને દેશને સંબોધ્યો હતો. 103 મિનિટના…