- આમચી મુંબઈ
ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે એકનાથ ખડસે અને ગિરીશ મહાજન વચ્ચે શાબ્દિક યુદ્ધ
મુંબઈઃ એક સમયે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના દિગ્ગજની જોડી તરીકે જાણીતા એકનાથ ખડસે અને ગિરીશ મહાજન વચ્ચેનો વિવાદ સમગ્ર મહારાષ્ટ્રમાં જાણીતો છે. હાલમાં જ ગિરીશ મહાજનને દાવો કર્યો હતો કે એકનાથ ખડસે દિલ્હીમાં અમારા નેતાઓને પગે લાગે છે. ખડસે ભાજપમાંથી…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટના: ‘ખોટા મૃતદેહ’ના દાવા પર વિદેશ મંત્રાલયે શું કહ્યું?
નવી દિલ્હી: અમદાવાદ વિમાન દુર્ઘટનાને દોઢ મહિના જેટલો સમય થઈ ગયો છે. તમામ મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયા મારફતે તાજેતરમાં એક મોટી વાત સામે આવી છે. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લંડનના મૃતકના પરિવારજનોને અન્ય…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનની શાહીન-3 મિસાઈલ પરીક્ષણ નિષ્ફળ: બલુચિસ્તાનમાં આક્રોશ, આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગ…
ઇસ્લામાબાદ: ‘ઑપરેશન સિંદૂર’માં ભારતના શસ્ત્રોની પરીક્ષણ કર્યા બાદ પાકિસ્તાને પણ પોતાના શસ્ત્રાગારમાં અત્યાધુનિક હથિયારો વધારવાની શરૂઆત કરી છે, પરંતુ નાપાક ઈરાદા ધરાવતા પાકિસ્તાનને નિષ્ફળતા હાથ લાગી રહી છે, કારણ કે તાજેતરમાં પાકિસ્તાને પોતાની એક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. પરંતુ તે…
- નેશનલ
Good News: ભારતના પાસપોર્ટ રેન્કિંગમાં મોટો સુધારો, હવે 59 દેશમાં વિઝા-ફ્રી એન્ટ્રી
નવી દિલ્હી: હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સના સમાચાર ભારત માટે શુભ સંકેત લઈ આવ્યું છે, જેમાં તેની રેન્કિંગ 85માંથી 77મા સ્થાને પહોંચી ગઈ છે. જાન્યુઆરી 2025થી ભારતને 59 દેશ માટે વિઝા ફ્રી સુવિધા મળી છે. આ સુધારો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વધતી પ્રતિષ્ઠા…
- નેશનલ
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા શરુ: ધનખડના રાજીનામા બાદ ચૂંટણી પંચ એક્શનમાં, ટૂંક સમયમાં તારીખો જાહેર થશે
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિપદેથી જગદીપ ધનખડે સોમવારે રાજીનામું આપ્યાના બે જ દિવસ પછી સત્તાવાર રીતે નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂકની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે, જે સંદર્ભે ગૃહ મંત્રાલયે આ રાજીનામાની જાણકારી ચૂંટણી પંચને પણ આપી છે. હવે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી…
- આમચી મુંબઈ
કાર લઈને ટ્રેનમાં બેસો અને 12 કલાકમાં મુંબઈથી ગોવા પહોંચો, જાણો રેલવેની યોજના
મુંબઈઃ કોંકણ પટ્ટામાં સૌથી મોટા ગણપતિ ઉત્સવ દરમિયાન, લાખો લોકો મુંબઈ અને રાજ્યના અન્ય ભાગોથી કાર સહિત પરિવહનના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને મુસાફરી કરે છે. જોકે રાષ્ટ્રીય ધોરીમાર્ગની ખરાબ સ્થિતિને કારણે ઘણા લોકો મુશ્કેલીમાં મુકાય છે. કોંકણ રેલવે (કેઆર)એ આનો…
- નેશનલ
ઓપરેશન સિંદૂર મુદ્દે રાહુલ ગાંધીએ PM પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું?
નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકારની વિદેશનીતિ પર આકરી ટીકા કરી છે. આજે રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂરના મુદ્દે સરકારની નીતિઓની ટીકા કરી અને કહ્યું કે આ મામલે કોઈ દેશે ભારતનું સમર્થન નથી કર્યું.…