- નેશનલ

એર ઇન્ડિયાની ગંભીર બેદરકારી: એક્સપાયર થયેલા સર્ટિફિકેટ સાથે 8 વખત વિમાન ઉડાડ્યું, DGCAએ ફટકાર લગાવી
સુરક્ષાના ગંભીર ઉલ્લંઘન બદલ એરલાઇન ઓપરેટરને ફટકાર લગાવી, જવાબદાર કર્મચારીઓ સસ્પેન્ડ નવી દિલ્હીઃ દેશના ઉડ્ડયન નિયમનકાર DGCA એ એર ઇન્ડિયા પર ગંભીર બેદરકારી બદલ દંડ ફટકાર્યો છે. એર ઇન્ડિયાએ એરવર્ધિનેસ (ઉડ્ડયન યોગ્યતા) સર્ટિફિકેટની મુદત પુરી થઇ ગયેલા 164 સીટવાળા A320…
- મનોરંજન

સુપરહિટ ‘લાલો’નો બેકાબૂ ક્રેઝ: રાજકોટના મોલમાં સર્જાઈ અફરાતફરી, બાળકીનો જીવ જોખમમાં!
રાજકોટ: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ઇતિહાસ સર્જનારી અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી ફિલ્મ ‘લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે’ના કલાકારો ફિલ્મના પ્રમોશન માટે રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ ખાતે ફિલ્મની સ્ટાર કાસ્ટ પ્રમોશન માટે આવી પહોંચતા…
- નેશનલ

2027માં કેવી રીતે થશે વસ્તી ગણતરી? કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ આપી અપડેટ
નવી દિલ્હી: ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લે 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ 2021 વસ્તી ગણતરી થવાની હતી. પરંતુ કોરોનાની મહામારીને કારણે 2021માં વસ્તી ગણતરી થઈ શકી ન હતી. તેથી હવે કેન્દ્ર સરકાર 2027માં…
- આમચી મુંબઈ

ઓરેન્જ ગેટ – મરીન ડ્રાઇવ ડબલ ટનલનું કામ આવતીકાલથી શરુ, જાણો શું થશે ફાયદો?
મુંબઈ: ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઇવ ડબલ ટનલ પ્રોજેક્ટનું કામ આખરે બુધવાર (આવતીકાલ)થી શરૂ થશે. ટનલ બનાવવા માટે પ્રથમ ટનલ બોરિંગ મશીન (TBM) ઓરેન્જ ગેટ ખાતે લોન્ચિંગ શાફ્ટથી ઉતારવામાં આવશે. ચેમ્બુર અને સીએસએમટી વચ્ચે ઝડપી મુસાફરી માટે એમએમઆરડીએ દ્વારા બનાવવામાં આવેલ 16.8…
- નેશનલ

200 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! 19 વર્ષના દેવવ્રત રેખેએ 50 દિવસમાં ‘દંડક્રમ પારાયણ’ કરી ઇતિહાસ સર્જ્યો
વારાણસી: દંડક્રમ પારાયણ એક કઠોર પરીક્ષા છે. જેને 200 વર્ષ પહેલા નાસિક ખાતે વેદમૂર્તિ નારાયણ શાસ્ત્રી દેવ પાસ કરી હતી. 200 વર્ષ બાદ હવે એક 19 વર્ષના યુવાને માત્ર 50 દિવસમાં દંડક્રમ પારાયણ કરીને ઇતિહાસ સર્જ્યો છે. આ યુવાન કોણ…
- નેશનલ

શ્રી લંકાના રાહત મિશનમાં “અવરોધ” બન્યાના પાકિસ્તાનના દાવાને ભારતે હાસ્યાસ્પદ ગણાવ્યો
જાણો ભારતના વિદેશ મંત્રાલયે શું કરી સ્પષ્ટતા? નવી દિલ્હી: ‘દિત્વાહ’ ચક્રવાતને કારણે શ્રીલંકા હાલ ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. છે. પૂર અને ભૂસ્ખલનને કારણે 410 લોકોના મોત અને 336 ગુમ થવાની પુષ્ટિ થઈ છે. ઘણા વિસ્તારો સંપર્કવિહોણા બની ગયા…
- નેશનલ

ચૂંટણી હાર્યા પછી તેજસ્વી યાદવે પહેલી વાર વિધાનસભામાં આપ્યું નિવેદન, જાણો સરકારને શું કરી અપીલ?
બિહારમાં 18મી વિધાનસભાનું પ્રથમ સત્ર તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણીઓ બાદ શરૂ થઈ ચૂક્યું છે. આ સત્ર દરમિયાન તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધા હતા, અને ત્યારબાદ વિધાનસભાના નવા અધ્યક્ષની પણ સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી. મંગળવારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ…
- રાશિફળ

માગશર પૂનમ: 2025ની છેલ્લી પૂનમના આ ઉપાયથી પૂરા થશે સપના
સનાતન પરંપરામાં દર મહિનાના શુક્લ પક્ષની પંદરમી તિથિને પૂનમ કહેવામાં આવે છે. દરેકનું પૂનમ પોતાનું આગવું મહત્વ છે. હિંદુ માન્યતા અનુસાર, આ પવિત્ર તિથિએ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ચંદ્ર દેવતાની વિશેષ પૂજા કરવાનો રિવાજ છે. જ્યોતિષમાં ચંદ્રને મનનો કારક…
- મનોરંજન

કલ્કી 2માં દીપિકાની જગ્યાએ પ્રિયંકા ચોપરાને લેવામાં આવશે?
મુંબઈ: કલ્કી 2898 એડી સિક્વલમાંથી દીપિકા પાદુકોણ નીકળી ગઈ હોવાથી તે ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે તેની પાછળનું કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. અમુક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે દીપિકાની 8 કલાકની વર્ક શિફ્ટની માંગ…
- આમચી મુંબઈ

એલ્ફિન્સ્ટન બ્રિજ તોડવા 15 કલાકનો મેગાબ્લોક: 40 એક્સપ્રેસ અને 1250 લોકલ ટ્રેન અટકાશે?
મુંબઈઃ એલ્ફિન્સ્ટન બ્રિજને તોડી પાડવા અંગે મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે અને MRIDC (મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન) વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બેઠકો ચાલી રહી છે. પરંતુ, હજુ સુધી સંપૂર્ણ પ્લાન તૈયાર થઇ શક્યો નથી. વાસ્તવમાં MRIDC (મહારેલ)એ બ્રિજ તોડી પાડવા…









