- નેશનલ
જન્માષ્ટમીની મધ્યરાત્રીએ ક્યારે છે લડ્ડુ ગોપાલની પૂજાનું શુભ મુહૂર્ત? જાણો સાચો સમય…
Janmashtami 2025 Puja Muhurat: જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આજના દિવસની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ઘણા લોકો પોતાના ઘરે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેરઃ જીએસટીમાં ઘટાડાથી મોંઘવારી ઘટશે, સામાન્ય લોકોને ફાયદો…
ભરત ભારદ્વાજ ભારતનો સ્વાતંત્ર્ય દિન ઉજવાઈ ગયો ને દર વરસની જેમ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવીને ભાષણ પણ ફટકારી દીધું. મોદીએ અત્યાર સુધી સ્વાતંત્ર્ય દિને કરેલાં ભાષણોમાં સૌથી લાંબું 103 મિનિટનું ભાષણ આ વખતે કર્યું.…
- ઇન્ટરનેશનલ
જો ટ્રમ્પ 2022માં રાષ્ટ્રપતિ હોત તો…અલાસ્કાની બેઠકમાં પુતિને કરી મોટી વાત…
અલાસ્કા: જેના પર સમગ્ર વિશ્વની નજર હતી, એવી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બેઠક યોજાઈ ગઈ છે. અમેરિકાના અલાસ્કા ખાતે બંને દેશના સર્વોચ્ચ નેતાઓ મળ્યા હતા અને બેઠકમાં કેટલીક મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી હતી. ત્યારબાદ તેમણે અલાસ્કા…
- નેશનલ
સરકારી નોકરીની સુવર્ણ તક: SBIમાં POની 6589 જગ્યા માટે આવી ભરતી, આ તારીખ પહેલા કરી દેજો અરજી…
SBI PO recruitment: ગ્રેજ્યુએશન કર્યા બાદ ઘણા યુવાનો સરકારી નોકરીની તૈયારી કરતા હોય છે. જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે સરકારી બેંકમાં નોકરી મેળવવાની આ એક શ્રેષ્ઠ તક આવી છે. SBIમાં પ્રોબેશનરી ઓફિસર(PO)ની 6589…
- રાશિફળ
આજનું રાશિફળ (16-08-25): જન્માષ્ટમીનો દિવસ આ 6 રાશિના જાતકોની વધારશે સુખ-સમૃદ્ધિ, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક રહેશે. મહેમાનોના આગમનથી ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. પ્રવાસ દરમિયાન કોઈ મહત્ત્વની માહિતી મળશે. આજે તમે કેટલાક ખાસ લોકોને મળશો. કાર્યક્ષેત્રે કોઈ સાથીદારની વાત તમને દુઃખ…
- અમદાવાદ
કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ પત્ની અને સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી, જાણો સમગ્ર મામલો…
અમદાવાદ: કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્રપ્રસાદ મહારાજના પુત્ર વ્રજેન્દ્રપ્રસાદ ચર્ચામાં આવ્યા છે. વ્રજેન્દ્રપ્રસાદે તેમની પત્ની અને તેના પરિવારજનો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના કારણે ચકચાર મચી ગઈ છે. આવો જાણીએ સમગ્ર વિવાદ શું છે. હનીમૂન બાદ શરૂ થયો હતો…
- નેશનલ
ISRO કરશે 10 પાસ તથા ITI કરેલા ઉમેદવારોની ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ…
ISRO Recruitment 2025: ISRO માં નોકરી મેળવવી એ લાખો યુવાનોનું સ્વપ્ન છે કારણ કે અહીં કામ કરવાનો અર્થ એ છે કે તમે તમારા દેશને નવા આકાશમાં લઈ જવામાં ભાગ બનશો. તમે આ સંસ્થામાં નોકરી પણ મેળવી શકો છો. તાજેતરમાં, ISRO…
- નેશનલ
ભારત-પાકિસ્તાનનું પહેલું યુદ્ધ: આઝાદી પછી તરત જ કેમ અને ક્યારે છેડાયું?
India-Pakistan’s first war: અંગ્રેજ સરકારની ભારતને આઝાદી આપવાની માઉન્ટબેટન યોજનામાં અલગ પાકિસ્તાન દેશ બનાવવાનો પણ જાહેરાત કરી હતી. પરિણામે 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાન અને 15 ઓગસ્ટના રોજ ભારત એમ બે દેશો સ્વતંત્ર થયા હતા. જોકે, આઝાદી મળ્યા બાદ પાકિસ્તાને પોતાનો…
- આમચી મુંબઈ
BKCમાં પોડ ટેક્સીને ‘ગ્રીન સિગ્નલ’, પણ ભોગ લેવાશે આટલા વૃક્ષોનો?
મુંબઈઃ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) વિસ્તાર એ મુંબઇનું બિઝનેસ હબ છે. ઘણી મલ્ટિનેશનલ કંપનીઓ, બેન્કની હેડ ઓફિસ આ વિસ્તારમાં આવેલી છે. લાખો નોકરિયાતો રોજ BEST બસો, ઓટો-રિક્ષાઓ અને ટેક્સીઓ પર આધાર રાખીને BKC પહોંચે છે. ઘણા લોકો અનિયમિત બસ સેવાઓ…
- આમચી મુંબઈ
મુંબઈના રેલ પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, જાણી લો તો ફાયદામાં રહેશો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ તહેવારોના દિવસોમાં અઠવાડિયાના અંતમાં લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં મુશ્કેલી પડી શકે છે, કારણ કે રેલવે નાઈટ અને સન્ડે બ્લોક હાથ ધરશે. રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા માટે મુંબઈ સબર્બન રેલવેમાં સ્પેશિયલ બ્લોક હાથ ધરવામાં આવશે. રેલવે ટ્રેકના…