- ધર્મતેજ
ચિંતન -વિષયોના ચિંતનનું નિયંત્રણ…
હેમુ ભીખુ એમ કહેવાય છે કે, મનની અંદર વિચારો તથા ઈચ્છા સમાયેલી હોય, બુદ્ધિ સાથે નિર્ણયાત્મક શક્તિ જોડાયેલી રહે જ્યારે ચિત્તમાં સંસ્કાર અને મૂલ્યોને આધારિત ચિંતન તથા મનન માટેનાં આધાર સમાન કેટલીક છબીઓ અંકિત થયેલી હોય. મન એકવાર કાબૂમાં આવી…
- ધર્મતેજ
આચમન: પૈસો ઊંઘ, આરોગ્ય, ભૂખ કે સાચું સુખ આપી શકતો નથી…
અનવર વલિયાણી એક ખૂબ માલદાર માણસ હતો. એને રાત્રે નિરાંતની નિંદર આવતી નહોતી. બહુ પ્રયત્નો કરી જોયા, પરંતુ ઊંઘ આવે નહીં. એવામાં ગામમાં એક સૂફી ઓલિયા આવ્યા. એ દરવેશ વિશે ચમત્કારી વાતો સંભળાતી હતી. એ સાંભળીને પેલા શ્રીમંતને પણ સંત…
- ધર્મતેજ
વિશેષ: શ્વાનનું પણ એક મંદિર છે, જાણો છો?
રાજેશ યાજ્ઞિક ભારત મંદિરોનો દેશ છે. હોય પણ કેમ નહીં? હજારો વર્ષ પુરાણી આસ્થા અને ભક્તિની પરંપરા આપણા દેશમાં છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધે જ શૈવ, વૈષ્ણવ અને શાક્ત પરંપરાનાં મંદિરો આપણને જોવા મળે છે, પરંતુ તેમાંથી…
- ધર્મતેજ
ગીતા મહિમા: દિવ્ય ગુણોથી મોક્ષ!
સારંગપ્રીત ગત અંકમાં દયા ગુણની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ સમગ્ર દૈવી ગુણોથી મોક્ષની પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત થાય છે, તે સમજાવી રહ્યા છે. સંસારમાં જયારે અવગુણો વધતા જાય તો આ સંસારનું ચિત્ર કાંઇક બને છે. અંધાધૂંધી, અરાજકતા, ખૂન-ખરાબી, અવિશ્વાસ, છૂટાછેડા,…
- ધર્મતેજ
અલખનો ઓટલો: ગુરુ ગમ પ્યાલા પિયા…
ડૉ. નિરંજન રાજ્યગુરુ અધ્યાત્મમાર્ગના પવાસી સંત, ભક્ત, જ્ઞાનીવેદાન્તી, યૌગિક ક્રિયાઓ દ્વા2ા સિદ્ધિ પાપ્ત કરી હોય એવા સિદ્ધ સાધક-યોગીઓ અને તત્ત્વચિંતક ઉપદેશકો દ્વારા રચાયેલા સંતસાહિત્યમાં સમગ્ર માનવજાતને સંસાર-વ્યવહાર વિશે બોધ કે ચેતવણી પણ આપવામાં આવી હોય છે. સંતોની વૈરાગ્ય પબોધક રચનાઓમાં…
- નેશનલ
પતિ-પત્નીની ગુપ્ત વાતચીતનું રેકોર્ડિંગ ‘પુરાવા’ તરીકે સ્વીકાર્ય: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
નવી દિલ્હી: વૈવાહિક જીવનમાં પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે પતિ-પત્ની વચ્ચેની રેકોર્કિંગને પુરાવા માન્યા નહોતા. આ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરતા હાઈ કોર્ટના ચુકાદાને અમાન્ય ગણ્યો હતો. સુપ્રીમ કોર્ટે લગ્નજીવનના વિવાદોના મુદ્દે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું…
- ધર્મતેજ
અલૌકિક દર્શન: આપણું શરીર ચૈતન્ય પ્રાપ્તિનું સાધન છે
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)હા, અવતાર પણ સાધના કરે છે. અવતાર પણ અધ્યાત્મપથના પથિક બની શકે છે. ભગવાન પોતે પણ ભગવાનની પ્રાપ્તિ માટે સાધનનું પરિશીલન કરે છે. પ્રથમ દૃષ્ટિએ વિસંગત લાગતી આ ઘટના પણ બની શકે છે. અવતાર સાધક હોય છે –…
- ધર્મતેજ
માનસ મંથન: કોઈ સાચી વાત કરે તો વિચલિત ન થાવ, ને ખોટું કહે તો ક્રોધની જરૂરત નથી…
મોરારિબાપુ `સત્ય’ શબ્દ કેટલો મોટો શબ્દ છે, પણ માણસ ઈચ્છે તો ખેલખેલમાં સત્ય જીવી શકે છે. થોડી મુશ્કેલી આવે તો આવશે, પણ જીવી શકે છે. કેટલાક લોકો કહે છે, પેલો માણસ અમારા પર જુઠો આરોપ લગાવે છે, તેથી અમને ચોટ…
- ધર્મતેજ
મનન – સાધના પંચકમ
હેમંત વાળા સનાતની સંસ્કૃતિનું, હિન્દુ ધર્મનું આજે જે કંઈ સ્થાન છે, જે કંઈ સ્વરૂપ છે, જે કઈ સ્થિતિ છે, તે માટે આઠમી સદીમાં અવતરિત થયેલા આદિ શંકરાચાર્યનો ફાળો ઉલ્લેખનીય છે. તેઓ મહાન દાર્શનિક, પરમ જ્ઞાની, મહાન યોગી, કર્તવ્યનિષ્ઠ તથા પરમ…