- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધાઃ નવરાત્રિમાં ખાસ ખવાય છે સાત્ત્વિક કુટ્ટુ કે કુટીનો દારો
શ્રીલેખા યાજ્ઞિક નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. આ સમયે ભાવિક ભક્તો માની આરાધનામાં મગ્ન બની જતાં હોય છે. શારદીય નવરાત્રિમાં મોટી સંખ્યામાં ભક્તો ફરાળ, ફળાહાર કે ઉપવાસ કરવાનો આગ્રહ રાખે છે. એવી માન્યતા છે કે આ દિવસોમાં મા દુર્ગા વિવિધ…
- તરોતાઝા

ફોકસઃ શું છે ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલ?
અનુ આર. એક સમય એવો હતો જ્યારે હાઈ-એન્ડ ટેક્ની ગેજેટવાળી લાઇફસ્ટાઇલને ડ્રીમ લાઇફસ્ટાઇલ માનવામાં આવતી હતી. ઈન્ટરનેટ ઑફ થિંગ્સ આધુનિકતાનો પર્યાય હતો. આજે તો એ સ્ટેટસ સિમ્બલ નથી રહી. વર્તમાનમાં ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલ ડ્રીમ સ્ટેટસ સિમ્બલ છે. આ એક પરિવર્તન…
- તરોતાઝા

મોજની ખોજઃ …ને હું માણસમાંથી લેખક બન્યો!
સુભાષ ઠાકર આજે મોજની ખોજનો પ્રથમ જન્મદિન. કોલમ શરૂ થઇ એ પહેલા…‘હેલ્લો નીલેશભાઈ? તંત્રી ઓફ મુંબઈ સમાચાર? ખુદ? પોતે? જાતે? પંડે?’‘હા, બોલોને ’‘બોલીશ નઈ, લખીશ. હું સુભાષ ઠાકર, સર આપના અખબારમાં મારે લેખક તરીકે ચમકવું છે.’‘હા પણ તમે તો બીજા…’…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તીઃ હરીફાઈના ભાવથી કે દેખાવ કરવા માટે યૌગિક ક્રિયાઓ ન કરવી
ભાણદેવ યોગાભ્યાસ કષ્ટપ્રદ લાગે, વધુ પડતો થાક લાગે કે શરીરમાં કોઈ વિકૃતિ જણાય તો યોગાભ્યાસમાં કોઈ ભૂલ હોવાનો સંભવ છે અથવા શરીરનું સ્વાસ્થ્ય બરાબર નથી તેમ સમજવું. આવી સ્થિતિમાં જાણકારની સલાહ લેવી. જરૂર પડે તો થોડા સમય માટે યોગાભ્યાસ મુલતવી…
- તરોતાઝા

હૉસ્પિટલનાં બિલમાં થતી ભૂલથી બચવા આટલું ધ્યાન રાખો…
નિશા સંઘવી મેડિક્લેમ માટે હૉસ્પિટલે આપેલાં બિલમાં ઘણી વાર વધારે પડતા ચાર્જિસ લગાડી દીધા હોય છે. અમુક ચાર્જ એક કરતાં વધારે વાર લખવામાં આવે છે, આ ઉપરાંત બિલમાં બીજી કોઈ ભૂલ પણ હોય શકે. તમે કેશલેસ સુવિધા હેઠળ હૉસ્પિટલમાં દાખલ…
- તરોતાઝા

My NPA એટલે શું?
ગૌરવ મશરૂવાળા ‘અમને અમારી દીકરીના ઉચ્ચ શિક્ષણ માટે પચાસ લાખ રૂપિયાની જરૂર છે. તેને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો છે અને હવે તેની ફી ભરવાની છે. શું તમે અમને અમારા નાણાકીય આયોજનમાં મદદ કરશો?’ મારા એક વાચકે જમશેદપુરથી આ પ્રશ્ર્ન…
- નેશનલ

લગ્નના એક જ વર્ષમાં પત્નીએ માગ્યા છૂટાછેડા, માગ્યા 5 કરોડ, જાણો સુપ્રિમ કોર્ટે શું કહ્યું
લગ્ન સંબંધ ન માત્ર બે માણસ પણ બે પરિવાર માટે નવી શરૂઆત હોય. એક તાતણે બે માણસ સુખના સાથી દુ:ખ સહભાગી બને છે. પરંતુ ઘણી વખત અણધાર્યા વણાંક સંબંધનો અંત સમસ્યાનું સમાધાન બની જાય છે. તાજેતરના એક કેસમાં પણ એવું…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ સ્વદેશીને પ્રોતસાહન માટે ખાસ નીતિ બનાવવી પડે
ભરત ભારદ્વાજ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદ્યા પછી આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશીનાં ગુણગાન ગાતા થઈ ગયા છે. મોદી સતત એક વાત પર ભાર મૂક્યા કરે છે કે, ભારતે દરેક બાબતમાં આત્મનિર્ભર બનવું જોઈએ અને સ્વદેશીને…
- ઇન્ટરનેશનલ

H-1B વિઝા અંગે મોટા સમાચાર: શું ડોનાલ્ડ ટ્રમ્પ મારશે યુટર્ન? આ પ્રોફેશનના લોકોને મળી શકે છે છૂટ…
ભારત અને અમેરિકા વચ્ચે પાછલા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. જ્યારે આ તણાવની આગમાં ઘીનું કામ કર્યું હતું ટ્રમ્પના H-1B વીઝાની ફિમાં વધારાએ. જેનાથી આઈટી અને તબીબી ક્ષેત્રમાં ચિંતાનુ વાતાવરણ ફેલાયું છે. આ પગલુ અમેરિકી કર્મચારીઓને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્યથી…









