- નેશનલ

‘GEN-X, Y, Z’ અંગેના મનીષ તિવારીના નિવેદનને ભાજપે મરોડ્યું, પાછળથી કરવી પડી સ્પષ્ટતા
નવી દિલ્હી: પાછલા વર્ષોમાં જેન-ઝી તરીકે ઓળખાતા યુવાનોએ કેટલાક દેશોમાં સરકાર બદલી નાખી છે. જેમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળનો સમાવેશ થાય છે. યુવાનોનું આ વલણ દર્શાવે છે કે તેઓ કોઈ પણ સરકારની મનમાની કે ભ્રષ્ટાચાર જેવો વિશેષાધિકાર સ્વીકારવા માટે તૈયાર…
- નેશનલ

ભારતીય એર સ્પેસમાં પાકિસ્તાનના વિમાનો માટે NO ENTRY જ રહેશે, સરકારે ફરી વધાર્યો સમય
નવી દિલ્હી: આતંકવાદી હુમલા જેવી પ્રવૃત્તિઓને સમર્થન આપવા જેવી પાકિસ્તાનની કરતૂતોના કારણે ભારતે તેની સાથેના મોટા ભાગના વ્યવહારો તોડી નાખ્યા છે, જેમાં સિંધુ જળ સંધિ જેવા કરારનો સમાવેશ થાય છે. આ સિવાય પાકિસ્તાનના વિમાનોને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધ…
- સ્પેશિયલ ફિચર્સ

શું ગર્ભાવસ્થામાં પેરાસિટામોલ લેવી સુરક્ષિત છે? ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું વિવાદીત નિવેદન
ગર્ભાવસ્થા એ માતા અને બાળક બંને માટે અનમોલ સમય હોય છે, આ સમય માતાએ પોતાની અને બાળકની તંદુસ્તી માટે ઘણી દવાઓ સેવન કરવું પડતું હોય છે. આ દવાઓમાં લગભગ પેરાસિટામોલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ પેરાસિટામોલ હાલ ચર્ચાનો વિષય…
- સ્પેશિયલ ફિચર્સ

આ નવરાત્રિ, ઉપવાસમાં નહીં લાગે થાક! આ 6 ડ્રિંક્સ આપશે ભરપૂર શક્તિ અને તાજગી.
નવરાત્રિનો મહાપર્વ શરૂ થઈ ગયો છે, નવરાત્રિના તહેવાર દરમિયાન ભક્તો માં અંબાની આરાધના કરે છે, ભક્તો શક્તિને પ્રસંન્ન કરવા માટે વ્રત ઉપવાસ કરે છે. આ નવ દિવસના ઉપવાસ દરમિયાન માત્ર વ્રત રાખવું જ પૂરતું નથી, શરીરને હળવું અને ઉર્જાથી ભરપૂર…
- તરોતાઝા

આહારથી આરોગ્ય સુધીઃ ગ્લુકોઝ (શુગર)ના નિયંત્રણ માટે ખટાશ જરૂરી છે…
ડૉ. હર્ષા છાડવા આધુનિક અને ઝડપી યુગમાં શારીરિક સમસ્યા પણ ઝડપથી વધી રહી છે. ફાસ્ટફૂડ જે જલ્દીથી બને છે. તેમ તેના સેવનથી શારીરિક વ્યાધિઓ પણ ફાસ્ટ થાય છે. ફાસ્ટફૂડમાં ન્યુટ્રીશન વેલ્યૂ હોતી નથી. તેથી તેમાં કોઇપણ જાતના ફાઇબર હોતા નથી.…
- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ વાળનું સૌંદર્ય હરી લેતો રોગ: એલોપેસિયા એરિયાટા…
રાજેશ યાજ્ઞિક કહેવાય છે કે વ્યક્તિના સૌંદર્યમાં વાળ સૌથી વધુ મહત્ત્વના હોય છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ… તેથી વાળને લગતી કોઈ સમસ્યા હોય તો લોકો થોડા તણાવમાં આવી જાય છે. આમ તો, આપણા વાળ કેવા છે અને કેવા…
- હેલ્થ

પ્રોટીનથી ભરપૂર દાળને ખોટી રીતે રાંધીને ગુમાવી રહ્યા છીએ પોષણ, કઈ રીતે બનાવાય દાળ ?
આજના આધુનિક યુગમાં આપણે સગવડ અને સ્વાદના કરાણે ઘણી વખત આરોગ્યની અવગણના કરીએ છીએ. ટેકનોલોજી ઉપયોગે રસોઈને સરળ બનાવી દીધી છે, પરંતુ શું આ સરળતા આપણા સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે? ટેકનોલોજીના કારણે રસોઈમાં રાંધવામાં આવતી દાળમાં આપણે સામાન્ય ભૂલ કરીએ…
- તરોતાઝા

આરોગ્ય પ્લસઃ પેશાબની પળોજણ…બહુમૂત્ર
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આ અગાઉ આપણે કિડની-મૂત્રાશય-પ્રોસ્ટેટને લઈને છૂટથી પેશાબ ન થવા અને અનિયમિત પેશાબની તકલીફો વિશે જાણ્યું. હવે જાણીએ બહુમૂત્રથી થતી મુશ્કેલી વિશે… સામાન્ય વ્યક્તિને રોજ 2 લિટર જેટલો પેશાબ થતો હોય છે, પરંતુ જો આથી વધારે પેશાબ થતો…









