- આમચી મુંબઈ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ કોંગ્રેસ-મનસે ગઠબંધન: વડેટ્ટીવાર અને સપકાલના વિરોધાભાસી નિવેદનોથી ગૂંચવાડો…
મુંબઈ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું કે પાર્ટી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ સ્વતંત્ર રીતે લડશે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે જો નાશિકમાં તેમના સાથીદારો મનસે સાથે જોડાણ કરવા માંગતા હોય તો કોઈ સમસ્યા ન હોવી જોઈએ, કારણ કે જિલ્લા…
- નેશનલ

દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં વિસ્ફોટ, અફરાતફરીનો માહોલ…
નવી દિલ્હીઃ પાટનગરના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક કારમાં જોરદાર વિસ્ફોટના સમાચાર છે. વિસ્ફોટ પછી આસપાસના વિસ્તારમાં અફરાતફરીના માહોલનું નિર્માણ થયું છે. વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થવાના અહેવાલ છે. વિસ્ફોટને લઈને સુરક્ષાતંત્રએ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં એલર્ટ…
- સ્પોર્ટસ

સૌરવ ગાંગુલીનો AI ‘માસ્ટરસ્ટ્રોક’: હવે દરેક ખેલાડીને મળશે 24×7 પર્સનલ ક્રિકેટ કોચિંગ…
કોલકાતા: ભારતના પૂર્વ કેપ્ટન અને ‘ક્રિકેટરના દાદા’ તરીકે લોકપ્રિય સૌરવ ગાંગુલીએ ક્રિકેટની દુનિયામાં નવી ક્રાંતિનો આગાઝ કર્યો છે. યુકે સ્થિત AI ક્રિકેટ કોચિંગ પ્લેટફોર્મ Kabuni સાથે હાથ મિલાવ્યો છે. આ પ્લેટફોર્મ ખેલાડીઓને તેમના ફોન પર જ પર્સનલ કોચિંગ આપશે –…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં શટડાઉન ચાલુ રહેતા જાણો કેટલી ફ્લાઈટ્સને થઈ અસર…
ન્યૂ યોર્ક: યુએસ એરલાઇન્સે શનિવારે 1,500થી વધુ ફ્લાઇટ્સ અને રવિવારે 2,900થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી જેથી ટ્રાફિક ઘટાડવા માટેના એફએએના આદેશનું પાલન કરી શકાય, કારણ કે કેટલાક એર ટ્રાફિક નિયંત્રકો, જેમને લગભગ એક મહિનાથી પગારની ચૂકવણી થઇ નથી, તેઓએ…
- સ્પોર્ટસ

આઈપીએલ પ્લેયરને જાનથી મારી નાખવાની મળી ધમકી, જાણો સમગ્ર મામલો?
નવી દિલ્હીઃ IPL 2025માં દમદાર પ્રદર્શન બાદ 21 વર્ષીય ક્રિકેટર વિપરાજ નિગમ વિવાદોના વંટોળમાં ફસાયા છે. એક અજાણી મહિલા તેને આંતરરાષ્ટ્રીય નંબર પરથી બ્લેકમેલ કરી રહી છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહી છે. આ ઘટનાએ ક્રિકેટ જગતમાં ચકચાર…
- મનોરંજન

અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્નાએ આ મેનોપોઝ અંગે દિલ ખોલીને કરી વાત, જાણો શું કહ્યું?
બોલીવુડની જાણીતી અભિનેત્રી અને લેખિકા ટ્વિંકલ ખન્ના તેની બિંદાસ વિચારધારા અને આકરા મિજાજને લઈ હંમેશાં ચર્ચામાં રહે છે. તે મહિલાઓને લગાતા વિવિધ વિષયો પર દિલ ખોલીને વાત કરે છે, જેના વિશે મોટા ભાગની મહિલાઓ ચૂપ રહેવાનું પસંદ કરે છે. તાજેતરમાં…
- નેશનલ

બિહાર ચૂંટણીઃ અજિત શર્માના સમર્થનમાં દીકરી નેહા શર્મા મેદાનમાં, રોડ શોમાં ઉમટી જનમેદની…
પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આવતીકાલે છેલ્લા તબક્કાનું મતદાન થશે અને તમામ પક્ષોએ પોતપોતાના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કર્યો છે. ખાસ કરીને ભાગલપુર વિસ્તારમાં ચૂંટણીને લઈ ગરમ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બોલીવુડની જાણીતી…
- નેશનલ

ટેરર એટેક?: ફરિદાબાદમાં બે અલગ અલગ જગ્યાથી 2,900 કિલો વિસ્ફોટકો પકડાયા, બે ડોક્ટર સહિત સાત પકડાયાં…
જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, JeM અને AGuH સંબંધિત આંતરરાજ્ય આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ શ્રીનગર/ફરિદાબાદઃ જમ્મુ કાશ્મીરની પોલીસે આતંકવાદ વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી કરી છે. જૈશ-એ-મોહમ્મદ (JeM) અને અંસર ગજવાત-ઉલ હિંદ (AGuH) સંબંધિત એક ઈન્ટરસ્ટેટ અને ઈન્ટરનેશનલ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.…
- ધર્મતેજ

વિશેષઃ આ ચાર ભેગા થાય તો અનર્થનું કારણ બને છે…
રાજેશ યાજ્ઞિક આપણાં શાસ્ત્રોની ખાસિયત છે કે એ થોડામાં ઘણું કહી જાય છે. આપણાં શાસ્ત્રોમાં મોટાભાગનો ઉપદેશ સૂત્રાત્મક રીતે શ્ર્લોકોમાં સમાયેલો જોવા મળે છે. આવો એક સૂત્રાત્મક ઉપદેશ સનક ઋષિએ નારદ મુનિને આપતા કહ્યું, યૌવન, ધનસંપત્તિ, પ્રભુત્વ અને અવિવેક એ…
- ધર્મતેજ

ગીતા મહિમાઃ આત્મનિયંત્રણ
સારંગપ્રીત ગત અંકમાં મનની પ્રસન્નતાને માનસિક તપ બતાવીને હવે ભગવાન કૃષ્ણ આત્મનિયંત્રણને મનનું તપ કહી સંબોધે છે, તે સમજીએ.આપણું મન સતત બદલાતી ઇચ્છાઓનો ભંડાર છે. ક્ષણે ક્ષણે મન કંઈક નવી ઇચ્છાઓ માંગે છે ખાવાની, બોલવાની, ખર્ચવાની, જવાબ આપવાની પણ દરેક…









