- મનોરંજન
જાહ્નવી કપૂરે દહી-હાંડી ફોડીને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા, વીડિયો વાયરલ
મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘પરમ સુંદરી’ માટે સમાચારમાં છે. જન્માષ્ટમીના અવસર પર અભિનેત્રીએ મુંબઈમાં આયોજિત દહીં-હાંડી ઉત્સવમાં હાજરી આપી હતી, જ્યાં તેની હાજરીથી વાતાવરણમાં રોનક આવી ગઈ હતી. પરંપરાગત લુકમાં પહોંચેલી જાહ્નવીએ સ્ટેજ પર…
- આમચી મુંબઈ
દહીંહાંડી કાર્યક્રમમાં મોટો અકસ્માત: એકનાથ શિંદેનો બચાવ, મંચ તૂટતા અફરાતફરી
મુંબઈઃ જન્માષ્ટમી પર્વની મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણીના ભાગરુપે દહી હાંડીની ઉજવણી કરવામાં આવે છે. મુંબઈ સહિત થાણે, પાલઘરમાં ગોવિંદાની ધૂમ હતી. એક પર એક થર લગાવીને અવનવા રેકોર્ડ બનાવીને મટકી ફોડવામાં આવી…
- આમચી મુંબઈ
એવિયેશન કંપનીએ પ્રવાસીઓ માટે જારી કરી ટ્રાવેલ એડવાઈઝરી, જાણો શું કરી અપીલ?
મુંબઈઃ મુંબઈ સહિત પરામાં 48 કલાકથી ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી છે, તેમાંય વળી વરસાદનું જોર વધતા એરલાઈન સેક્ટરની વિવિધ કંપની પ્રવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી. ઈન્ડિગોએ પેસેન્જરને જણાવ્યું છે કે નિર્ધારિત સમય પૂર્વે વહેલા ઘરેથી…
- ઉત્સવ
ટૂંકું ને ટચઃ ડિજિટલ દુનિયાના મોડર્ન આઈકોન છે સદા યુવા એવા શ્રીકૃષ્ણ!
લોકમિત્ર ગૌતમ આજનો તેજીથી બદલાતો યુગ છે. એ જ કારણોસર મોટા મોટા તહેવારોની પરંપરાગત ઉજવણીનો રંગ આજની પેઢી પર સરળતાથી માથે નથી ચડતો. આશ્ચર્યની વાત એ છે કે, જયારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમકે, ઇન્સ્ટાગ્રામ, યુટયૂબ કે ફેસબુક પર રીલ્સ અને…
- ઉત્સવ
વલો કચ્છઃ 15 ઑગસ્ટે કચ્છે એકસાથે બે ધ્વજ ફરકાવ્યા હતા!
ડૉ. પૂર્વી ગોસ્વામી 15 ઓગસ્ટ, 1947ના રોજ કચ્છમાં એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું; ભારતનો ત્રિરંગો અને કચ્છનો ભગવો ધ્વજ બન્ને એકસાથે ફરકાવાયા હતા. કેવી રીતે? ચાલો જાણીએ.ભારતની સ્વતંત્રતાના સોનેરી પાને લખાયેલ એક તેજસ્વી અધ્યાય એટલે 15 ઓગસ્ટ, 1947ની તારીખ. આ…
- ઉત્સવ
ઊડતી વાતઃ એના કલેજાને ક્યારે ટાઢક વળી?
ભરત વૈષ્ણવ ‘સાહેબ, એક નાનું કામ છે’ રાજુએ તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદીને ફોન પર કહ્યું.‘તમે કોણ છો?’ તાલુકા વિકાસ અધિકારીએ ત્રિવેદીએ પૂછયું.‘સાહેબ, મારું નામ રાજુ રદી છે. મારા ગામનું અનર્થપુર છે.’‘દરેક માણસ નાનું કામ છે એમ કહીને માટીનો ગોળો આપી…
- ઉત્સવ
ઝબાન સંભાલ કેઃ બાઝવું હોય તો હાલ પાંચ પીપળા!
હેન્રી શાસ્ત્રી ગુજરાતી ભાષામાં પંચ-પાંચ શબ્દના સામ્રાજ્યનો વિસ્તાર વિશાળ છે. ગામ-શહેરના નામ સાથે જોડાયો છે અને વિશેષણ તરીકે પણ એનો ખાસ્સો ઉપયોગ જોવા મળે છે. આ કહેવતનો ભાવાર્થ સમજતા પહેલા પાંચ પીપળા વિશે જાણકારી મેળવવી જરૂરી છે. આજની તારીખમાં આ…
- ઉત્સવ
મનોરંજનનું મેઘધનુષઃ દિગ્દર્શકનો માનીતો કલાકાર કે. કે. મેનન…
ઉમેશ ત્રિવેદી ગુજરાતી-તમિળ-મરાઠી અને તેલુગુની અનેક ફિલ્મોના આ અદાકાર કૃષ્ણકુમાર મેનનને દર્શકો આજે કે. કે. મેનન તરીકે ઓળખે છે. ફિલ્મો હોય કે સિરિયલો કે ઓટીટી પર રજૂ થનારી સિરીઝ…એ બધામાં જ પોતાનું એક અલગ જ સ્થાન ઊભું કર્યું છે તે…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસઃ ગુજરાતનો વરસાદી માહોલ…
કૌશિક ઘેલાણી પ્રકૃતિમાં તરબતર થઈ જવાની મોસમ વર્ષા ઋતુમાં ગુજરાતનું અલૌકિક પોળોનું જંગલ. ગાડી ધીમી ગતિએ ચોતરફ લીલોતરી જ લીલોતરી હોય એવા વિસ્તારમાં પ્રવેશી અને આંગળીનું ટેરવું સીધું જ ગાડીનાં ટચસ્ક્રીન પર વાગતાં ગીતોને બંધ કરવા આપોઆપ આગળ ધપ્યું.કારનું એસી…