- રાશિફળ
આજનું રાશિભવિષ્ય (18/08/2025): આજનો દિવસ કોના માટે શુભ રહેશે? જાણો મેષથી મીન સુધીની તમામ રાશિઓનું રાશિફળ
આજના દિવસે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાના યોગ છે. કારકિર્દીમાં પ્રગતિના અવસરો મળશે. જીવનમાં નવા અનુભવોનો આનંદ મેળવવા તૈયાર રહેજો. પ્રોપર્ટીને લગતી લે-વેચ માટે દિવસ શુભ છે. આજે તમારે માતાપિતાના આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. સાથે પોતાના…
- મહારાષ્ટ્ર
કોંકણ જવાનું હવે પહોંચની બહારઃ થાઇલેન્ડ-દુબઇ કરતા બસના ભાડાં વધારે
મુંબઈઃ ગણેશોત્સવ નજીક આવતાની સાથે જ ઘણા લોકો કોંકણ તરફ પ્રયાણ કરે છે. મુંબઈ-ગોવા હાઇવે પર ખાડા અને ટ્રાફિક જામના કારણે ઘણા મુસાફરો હવાઈ અને બસ મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. આ કારણે હવાઈ અને પ્રાઇવેટ બસ ટિકિટના ભાવ…
- નેશનલ
ચૂંટણી પંચ આક્રમક: ‘સાત દિવસમાં પુરાવા આપો અથવા માફી માગો’, વિપક્ષ પર સીધો પ્રહાર
નવી દિલ્હીઃ બિહારની વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સહિત વિપક્ષની પાર્ટીએ ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે. મતચોરીના દાવાઓ મુદ્દે ચૂંટણી પંચ અને વિપક્ષ આમનેસામને આવી ગયા છે, ત્યારે વિપક્ષને જવાબ આપવા માટે ચૂંટણી પંચે કોન્ફરન્સ યોજી હતી.…
- મહારાષ્ટ્ર
‘મેં જેમની સરકાર પાડી, તેમણે જ મુખ્ય પ્રધાનપદ માટે મારું નામ સૂચવ્યું’; શરદ પવારે અચાનક ભૂતકાળ કેમ યાદ કર્યો?
પુણે: આજના સમયમાં રાજકારણ માત્ર સત્તાની સાઠમારી બનીને રહી ગયું છે. વિરોધીઓ વચ્ચેની સૌજન્યતા લગભગ અદૃશ્ય થઈ ગઈ છે, ઉદાર વિચારધારા ધરાવતા નેતૃત્વનો અભાવ છે. આવા સમયે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રના રાજકારણના મોટા નેતા વસંતદાદા…
- મનોરંજન
જાહ્નવી કપૂરે દહી-હાંડી ફોડીને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા, વીડિયો વાયરલ
મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘પરમ સુંદરી’ માટે સમાચારમાં છે. જન્માષ્ટમીના અવસર પર અભિનેત્રીએ મુંબઈમાં આયોજિત દહીં-હાંડી ઉત્સવમાં હાજરી આપી હતી, જ્યાં તેની હાજરીથી વાતાવરણમાં રોનક આવી ગઈ હતી. પરંપરાગત લુકમાં પહોંચેલી જાહ્નવીએ સ્ટેજ પર…
- આમચી મુંબઈ
દહીંહાંડી કાર્યક્રમમાં મોટો અકસ્માત: એકનાથ શિંદેનો બચાવ, મંચ તૂટતા અફરાતફરી
મુંબઈઃ જન્માષ્ટમી પર્વની મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણીના ભાગરુપે દહી હાંડીની ઉજવણી કરવામાં આવે છે. મુંબઈ સહિત થાણે, પાલઘરમાં ગોવિંદાની ધૂમ હતી. એક પર એક થર લગાવીને અવનવા રેકોર્ડ બનાવીને મટકી ફોડવામાં આવી…
- આમચી મુંબઈ
એવિયેશન કંપનીએ પ્રવાસીઓ માટે જારી કરી ટ્રાવેલ એડવાઈઝરી, જાણો શું કરી અપીલ?
મુંબઈઃ મુંબઈ સહિત પરામાં 48 કલાકથી ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી છે, તેમાંય વળી વરસાદનું જોર વધતા એરલાઈન સેક્ટરની વિવિધ કંપની પ્રવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી. ઈન્ડિગોએ પેસેન્જરને જણાવ્યું છે કે નિર્ધારિત સમય પૂર્વે વહેલા ઘરેથી…
- ઉત્સવ
ટૂંકું ને ટચઃ ડિજિટલ દુનિયાના મોડર્ન આઈકોન છે સદા યુવા એવા શ્રીકૃષ્ણ!
લોકમિત્ર ગૌતમ આજનો તેજીથી બદલાતો યુગ છે. એ જ કારણોસર મોટા મોટા તહેવારોની પરંપરાગત ઉજવણીનો રંગ આજની પેઢી પર સરળતાથી માથે નથી ચડતો. આશ્ચર્યની વાત એ છે કે, જયારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમકે, ઇન્સ્ટાગ્રામ, યુટયૂબ કે ફેસબુક પર રીલ્સ અને…