- તરોતાઝા

વિશેષઃ જાણો છો ઓમેગા-3થી ભરપૂર ખોરાકના લાભ?
દિક્ષિતા મકવાણા ઓમેગા-3 ફેટી એસિડ શરીરના ઘણા ભાગો, હૃદયથી મગજ સુધીના કાર્ય માટે જરૂરી છે. તે ફક્ત માંસાહારી વસ્તુઓમાં જ જોવા મળતું નથી, પરંતુ કેટલીક શાકાહારી વસ્તુઓ છે જે ઓમેગા-3 ફેટી એસિડનો સારો સ્ત્રોત પણ છે. ચાલો જાણીએ આ વિશે.…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધાઃ અરૂગલા એક સ્વાદિષ્ટ પત્તેદાર ભાજીની જાણી લઈએ ખૂબી
શ્રીલેખા યાજ્ઞિક ભારતીય તહેવારો અને તેમાં પણ દિવાળીના દિવસો હોય ત્યારે ઘર-સજાવટની સાથે રસોઈઘરમાંથી મધઝરતી વાનગીઓની સોડમ આવવા લાગે છે. દિવાળીમાં ચટાકેદાર ફરસાણ તથા મધમીઠી મીઠાઈઓ ખાવાનો આનંદ અનેરો હોય છે. અનેક વખત દિવાળી બાદ વજન વધી ગયું હોય છે.…
- તરોતાઝા

મોજની ખોજઃ ઘરડા ઘરમાં શોભે…. ઘરડાઘરમાં નઈ!
સુભાષ ઠાકર અલ્યા ભાઈ, જગતનો કોઇ પણ ડોહો ખેચી ખેચીને 83-85એ પહોંચે એટલે વડીલમાંથી પાછું નાનું ટેણીયું બની જાય એટલે નવડાવવું-ખવડાવવું પણ પડે એ બધુ કબૂલ, પણ એ વડીલ બાળકને આંગળીથી લાઇટની સ્વીચ દબાવો એમ દાઢી દબાવી ‘અલે માલો બાપલીયો…
- તરોતાઝા

આરોગ્ય પ્લસઃ ચામડીના વિવિધ રોગ…
સંકલન: સ્મૃતિ શાહ મહેતા દાદર : 1.) લીમડાનો રસ દાદર પર ઘસવો. 2.) લીમડાનો રસ, તલનું તેલ અને હળદરનો પાઉડર સરખા પ્રમાણમાં લઈ દાદર પર ઘસવો. 3.) મીઠું અને સરકો (Vinegar) ભેગું કરી દાદર પર લગાડવું. 4.) લીલી હળદરનો રસ…
- સ્પેશિયલ ફિચર્સ

ક્યારે છે ઉત્પન્ના એકાદશી? જાણો વ્રત, પૂજાની સંપૂર્ણ વિધિ
હિન્દુ ધર્મમાં વ્રતોનું વિશેષ સ્થાન છે અને તેમાં એકાદશીને સર્વોચ્ચ મહત્વ આપવામાં આવે છે. આ વ્રતથી મનની અસ્થિરતા દૂર થાય છે, આરોગ્ય સુધરે છે અને ધનની પ્રાપ્તિ પણ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઉત્પન્ના એકાદશીનું વ્રત સ્વાસ્થ્ય, સંતાન અને મોક્ષ…
- નેશનલ

સવારે 9 વાગ્યા સુધીમાં 14.55% મતદાન, પોલિંગ બૂથ બહાર લોકોની લાંબી લાઈનો લાગી
બિહાર વિધાનસભા ચૂંટણીનો છેલ્લો અને નિર્ણાયક તબક્કો આજે સવારથી શરૂ થઈ ગયો છે. 3.70 કરોડથી વધુ મતદારો 122 બેઠકો પર 1302 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. આ તબક્કામાં મુખ્યમંત્રી નીતીશ કુમારની સરકારના અડધા ડઝનથી વધુ મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે, જ્યારે…
- મનોરંજન

ધર્મેન્દ્રના મોતની ચાલી અફવા, જાણો ઈશા દેઓલ અને હેમા માલિનીએ શું કહ્યું?
બોલીવુડના પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્રની તબિયત અચાનક લથડી છે અને તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. 89 વર્ષીય આ દિગ્ગજ કલાકારને 10 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેઓ વેન્ટિલેટર પર છે. તેમની ટીમે મંગળવારે નિધનની પુષ્ટિ…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તીઃ પ્રજ્ઞા એટલે જ્ઞાન પ્રાપ્તિનું મનસાતીત કરણ
ભાણદેવ (ગતાંકથી ચાલુ) યૌગિક સાધનપથ પર જે આધ્યાત્મિક વિકાસ થાય છે તે વિકાસની ક્રમિકતા આ રીતે મૂકી શકીય- સામાન્ય ચેતના, ધારણા, ધ્યાન, સમાધિ. આ ક્રમિક વિકાસને પાંચ લક્ષણો દ્વારા સૂચવી શકાય. (I) ચિત્તની એકાગ્રતામાં બાધારૂપ વિઘ્નો ક્રમે ક્રમે ઘટતાં જાય…
- નેશનલ

દિલ્હીમાં આત્મઘાતી હુમલો: લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ, 9નાં મોત, જાણો શું છે આખો ઘટના ક્રમ
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશનની બહાર સોમવારે બ્લાસ્ટ થયો, જેને તપાસ એજન્સીઓએ આત્મઘાતી આતંકી હુમલો ગણાવ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે અને 24થી વધુ ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસમાં કારમાં વિસ્ફોટક ભરીને ધમાકો…









