- વલસાડ

વલસાડમાં જીવદયાનું ઉત્તમ ઉદાહરણઃ રેસ્ક્યૂઅરે કરંટ લાગેલા સાપને CPR આપી બચાવ્યો, જુઓ વાયરલ વીડિયો
વલસાડ: વલસાડના નાનાપોંઢા ગામમાં જીવદયાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. અહીં એક વીજળીના કરંટથી બેભાન થઈને નીચે પડી ગયેલા સાપને વાઇલ્ડ રેસ્ક્યૂ ટ્રસ્ટના એક બહાદુર સભ્યએ સમયસર સી. પી. આર. (CPR) આપીને ન માત્ર બચાવ્યો, પરંતુ તેને નવજીવન આપ્યું હતું.…
- નેશનલ

પુતિન IL-96 વિમાનમાં આવ્યા ભારત: જાણો તેના પર લખેલા ‘Россия’ શબ્દનો અર્થ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના બે દિવસના સત્તાવાર ભારત પ્રવાસ માટે નવી દિલ્હી આવી પહોંચ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી તેમના આગમનને લઈને તૈયારીઓ ચાલી રહી હતી. રાષ્ટ્રપતિ પુતિનના વિમાનનું દિલ્હીમાં લેન્ડિંગ થતાં જ, તેમના વિશેષ વિમાન વિશે ચર્ચા શરૂ થઈ…
- અમરેલી

દીપડાને ઇલેક્ટ્રીક શોક લાગતા થયું મોત: અમરેલીમાં એક અઠવાડિયામાં વન્યજીવના મોતની બીજી ઘટના
અમરેલી: ગીરકાંઠાના માનવ વસ્તીવાળા વિસ્તારમાં સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓની અવરજવર વધી છે. આવા વન્ય પ્રાણીઓ દ્વારા માનવીઓ અને તેમનાં પાલતું પ્રાણીઓ ઉપર હુમલા કરાતા હોવાના બનાવો અવારનવાર સામે આવતા હોય છે. જોકે, આજે શિકારીનો જ શિકાર થઈ ગયો…
- સ્પેશિયલ ફિચર્સ

મંદિર પરનો ધ્વજ હંમેશાં ત્રિકોણ આકારમાં જ શા માટે હોય છે, જાણો આધ્યાત્મિક રહસ્ય?
જ્યારે આપણે કોઈ પવિત્ર મંદિરમાં પ્રવેશ કરીએ છીએ, ત્યારે તેની અદ્ભુત સ્થાપત્યકલા, મૂર્તિઓ અને શાંતિપૂર્ણ વાતાવરણ આપણને આકર્ષે છે. આ શાંતિ વચ્ચે ઘંટડીઓનો મધુર અવાજ પણ આપણને એક અલૌકિક અનુભવ કરાવે છે, પરંતુ શું તમારું ધ્યાન ક્યારેય મંદિરની ટોચ પર…
- નેશનલ

ઇન્ડિગોની 300થી વધુ ફ્લાઇટ્સ રદ: મુસાફરોની હાલાકી યથાવત, એરલાઇને માફી માગી
સતત ત્રીજા દિવસે ઇન્ડિગોની કામગીરીમાં મોટો વિક્ષેપ; ક્રૂની અછત, નવા FDTL નિયમો અને ઓપરેશનલ પડકારો જવાબદાર મુંબઈ/નવી દિલ્હીઃ દેશભરમાં આજે પણ ઈન્ડિગોની સેંકડો કરતા વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી જેના કારણે હજારો મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. દેશભરના…
- નેશનલ

પાટનગરમાં પુતિનનું ભવ્ય સ્વાગત, પ્રોટોકોલ તોડીને પીએમ મોદીએ રિસિવ કર્યાં, એક જ કારમાં રવાના થયા…
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ભારતમાં આગમન થઈ ચૂક્યું છે. પાલમ એરપોર્ટ પર વ્લાદિમીર પુતિનનું વિમાન લેન્ડ થતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેઓને રિસિવ કરવા પહોંચ્યા હતા. ખાસ વાત તો એ છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં હિંસામાં 25 ટકાનો વધારો: ૨૦૨૫માં 3,187 લોકોનાં મોત, ખૈબર પખ્તુનખ્વા વધુ પ્રભાવિત
કરાચીઃ પાકિસ્તાન આતંકવાદનો સામનો કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૫માં ગત વર્ષની સરખામણીએ હિંસા સંબંધિત ઘટનાઓમાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે, જેમાં ખૈબર પખ્તુનખ્વા સૌથી વધુ પ્રભાવિત પ્રાંત છે, એમ જાણીતી થિંક ટેન્કના અહેવાલમાં જણાવ્યું છે. ઇસ્લામાબાદ સ્થિત સેન્ટર ફોર રિસર્ચ…
- નેશનલ

દેશમાં એસઆઇઆર સંબંધિત ઘટનાઓમાં માર્યા ગયેલા અડધાથી વધુ લોકો હિન્દુ હોવાનો મમતાનો દાવો
બેરહામપુરઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આજે એસઆઇઆર મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું હતું. દેશભરમાં ગણતરી સંબંધિત ઘટનાઓમાં માર્યા ગયેલા અડધાથી વધુ લોકો હિન્દુ હોવાનો તેમણે દાવો કર્યો હતો. મુખ્ય પ્રધાને ભાજપને ચેતવણી આપી હતી કે તે જે ડાળ…
- આમચી મુંબઈ

રાણીબાગમાં વધુ એક વાઘનું શંકાસ્પદ મૃત્યુ: વહીવટી તંત્ર સામે સવાલ
મુંબઈ: ભાયખલા સ્થિત વીરમાતા જીજાબાઈ ભોસલે પાર્ક અને પ્રાણી સંગ્રહાલયમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાણીબાગ તરીકે જાણીતા આ પ્રાણી સંગ્રહાલયમાં શક્તિ વાઘના શંકાસ્પદ મૃત્યુની માહિતી મળ્યા બાદ હવે રુદ્ર નામનો વાઘ પણ અવસાન પામ્યો હોવાના અહેવાલ મળ્યા છે.…









