- સ્પેશિયલ ફિચર્સ
ફ્રિઝરમાં જામતા બરફના ઢગલાથી કંટાળી જાવ છો? તો આ સરળ ઉપાય આપશે છૂટકારો
ચોમાસાની સિઝન આમ તો ઘરના નાનાથી મોટા સુધી તમામ લોકોને પસંદ આવે છે. પરંતુ ઘણી વખત ચોમાસાના કારણે ઘરના કામમાં બમણો વધારો થઈ જતો હોય છે. આ સાથે વરસાદને કારણે ઈલેક્ટ્રોનિક ઉપકરણોને પણ નોંધપાત્ર અસર થતી હોય છે. ખાસ કરીને…
- મનોરંજન
IFFM 2025 માં અભિષેક બચ્ચને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો, બીગબીએ પુત્ર અભિષેક માટે કરી પ્રેમભરી પોસ્ટ, જાણો શું લખ્યું
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચને મેલબર્ન 2025ના ભારતીય ફિલ્મ ફેસ્ટીવલમાં ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો છે. આ સિદ્ધિ પર તેના પિતા અને દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને અપાર ખુશી અને ગર્વ વ્યક્ત કર્યો છે. અમિતાભે પોતાના…
- ધર્મતેજ
વાર-તહેવાર: બીજાથી કૃષ્ણ ન્યારો કેમ…?
યોગેશ શાહ ‘ગર્ગ સંહિતા’ના ‘કૃષ્ણાષ્ટકમ્’માં ઋષિ ગર્ગ કહે છે કે, ‘શ્રીકૃષ્ણ આ જગત માટે ફક્ત ગુરુ જ નથી, પરંતુ પરમ સખા, પરમ પ્રેમી, ઉત્તમ દૃષ્ટા અને ઉત્તમોત્તમ માર્ગદર્શક પણ છે…’ ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે, ‘ગીતાના કૃષ્ણ અને કુરુક્ષેત્રના કૃષ્ણની…
- ધર્મતેજ
દુહાની દુનિયા : પ્રેમી-પ્રિયતમાને ભોગવવી પડતી દૂરતાના દુહા
ડૉ. બળવંત જાની દુહામાં દામ્પત્યજીવન અને પ્રણયજીવન વિશેની નરી વાસ્તવિક્તાનું નિરૂપણ થતું રહ્યું છે. માનવજીવનમાં વિવિધ અનુભવો થાય એમાંથી એક સત્ય સમજાય, અનુભવજગતમાંથી ઘણું બધું પમાય. એ શાશ્વત સત્ય દુહાના માધ્યમથી ભાવકો માટે આપણી સમક્ષ સુલભ હોય છે. માણસને વિજાતીય…
- ધર્મતેજ
ચિંતન: શ્રીકૃષ્ણની કેટલીક અદ્ભુત ભેટ…
હેમુ ભીખુ પોતાના જીવનના વિવિધ તબક્કાઓમાં શ્રીકૃષ્ણ દ્વારા ઘણી વાતો સ્થાપિત કરાઈ છે. આ વાતોમાં સાત્ત્વિકતા, નૈતિકતા, આધ્યાત્મિકતા, ધાર્મિકતા, શુદ્ધતા, પવિત્રતા, નિર્દોષતા તથા ઉત્તરદાયિત્વ વણાયેલા છે. તેમના જીવનના દરેક પ્રસંગમાં, તેમના જીવન સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ સાથે તેમના સંબંધના સમીકરણમાં,…
- ધર્મતેજ
વિશેષ :શ્રી કૃષ્ણનો માખણનો ગોળો તમે જોયો છે?
રાજેશ યાજ્ઞિક તામિલનાડુમાં આવેલું મહાબલિપુરમ મંદિરોનું શહેર તરીકે વિખ્યાત છે. આ શહેર તામિલનાડુનાં અતિપ્રાચીન શહેરોમાંથી એક છે. તે મમલ્લાપુરમ તરીકે પણ ઓળખાય છે. 2019માં ચીનના પ્રમુખ શી જિનપિંગની ભારત મુલાકાત વખતે એક બેઠક અહીંયા, પ્રાચીન મંદિરોના સાન્નિધ્યમાં પણ યોજાઈ હતી.…
- ધર્મતેજ
આચમન: ગણપતિ: સંગઠન ને શક્તિનું પ્રતીક
-અનવર વલિયાણી મહાભારત વિશે તો તમે સાંભળ્યું હશે. માત્ર ભારતમાં નહીં, દુનિયાભરમાં મહાભારત એક કથાકાવ્ય તરીકે જાણીતું છે. કહે છે કે મહાભારતમાં બબ્બે લીટીના એક લાખ શ્ર્લોક છે. એ મહાકાવ્ય મહર્ષિ વેદવ્યાસે રચ્યું છે. મહર્ષિ વેદવ્યાસ પવનની ગતિએ વિચારી શકતા,…
- ધર્મતેજ
અલૌકિક દર્શન: કુંડલિની શક્તિ: સમગ્ર બ્રહ્માંડ શિવશક્તિની લીલા છે…
ભાણદેવ (ગતાંકથી ચાલુ) સુષુપ્તિ અવસ્થામાં જીવાત્માનું સ્થાન હૃદય કેન્દ્ર બતાવવામાં આવે છે.य त्रैष एतत् सुप्तोडमूद् य एष विज्ञानमय: पुरुषतरदेषां|प्राणानां विज्ञानेन विज्ञानमादाय य एषोडन्तर्हदय आकाशस्तस्मिच्छेते॥ ‘જ્યારે આ પુરુષ વિજ્ઞાનમય સ્વભાવયુક્ત છે, ગાઢ સુષુપ્તિ અવસ્થામાં છે ત્યારે પ્રાણના વિજ્ઞાનને વિજ્ઞાન દ્વારા લઈને.…
- ધર્મતેજ
ગીતા મહિમા : બસ એક શ્રદ્ધા!
-સારંગપ્રીત ગત અંકમાં સોળમા અધ્યાયના સમાપન પછી હવે ભગવાન કૃષ્ણ સત્તરમા અધ્યાયનો આરંભ કરે કે. આ અધ્યાયનું નામ જ શ્રદ્ધાત્રય વિભાગ યોગ છે. હા, શ્રદ્ધા માનવ જીવનની એક અમૂલ્ય સંપત્તિ છે. જન્મથી માંડીને જીવનનાં અંતિમ શ્વાસ સુધી શ્રદ્ધાના સથવારે જ…
- ધર્મતેજ
માનસ મંથન: સદ્ગુરુની જ્ઞાનદૃષ્ટિ મળી જાય તો સંસારની ઘટનાઓ વિચલિત ન કરી શકે!
મોરારિબાપુ આંખ બે પ્રકારની હોય છે. ग्यान बिराग नयन उरगारी ‘માનસ’ કહે છે બે આંખો હોય છે- જ્ઞાન અને વૈરાગ્યની. આ બે આંખો તમને શાસ્ત્રથી પણ નથી મળતી. હા, તમારા જીવનમાં શાસ્ત્રથી જેમણે જ્ઞાન,વૈરાગ્ય પ્રાપ્ત કર્યા છે, એમાં મેં કેટલીયે…