- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ લશ્કરી કાર્યવાહી વિના પીઓકે પાછું ના મળે
ભરત ભારદ્વાજ ભારતે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) પાકિસ્તાન પાસેથી કઈ રીતે પાછું લેવું એ મુદ્દો લાંબા સમયથી ચર્યાય છે. પહલગામ હુમલા પછી ભારતીય લશ્કરે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું ત્યારે ભારત પાસે પીઓકે આંચકી લેવાની તક હતી પણ અમેરિકાના દબાણ…
- સ્પોર્ટસ

ફાસ્ટ બોલિંગમાં 6 વર્ષની પાકિસ્તાની બાળકીએ માર્યો શાનદાર શોર્ટ, વાયરલ વીડિયો જોઈ યુઝર્સે કર્યા વખાણ
ઇસ્લામાબાદ: પાકિસ્તાનની એક નાની છોકરી તેના અદ્ભુત ક્રિકેટ કૌશલ્યને કારણે ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. સોનિયા નામની આ 6 વર્ષની છોકરીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે ઘરની છત પર બેટિંગ કરતી જોવા મળે છે. તેની શક્તિશાળી અને સચોટ…
- ઇન્ટરનેશનલ

‘હું ભારત-પાકિસ્તાન સહિત 7 યુદ્ધોનો અંત લાવ્યો’, UN મહાસભામાં ડૉનાલ્ડ ટ્રમ્પે ફરી કર્યો બફાટ
ન્યૂ યોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની શાંતિનો નોબલ પ્રાઈઝ મેળવવાની ઝંખના કોઈથી છૂપી નથી. શાંતિનો નોબલ પ્રાઈઝ મેળવવાના પ્રયાસોમાં તેઓ જ્યાં યુદ્ધ શરૂ થાય, ત્યાં યુદ્ધવિરામ કરાવવા માટે પહોંચી જાય છે. આજે ન્યૂ યોર્ક ખાતે યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના…
- નેશનલ

પંતજલિને ફટકોઃ દિલ્હી હાઈ કોર્ટે ચ્યવનપ્રાશની ‘અપમાનજનક’ જાહેરાતોનો એક ભાગ દૂર કરવાનો નિર્દેશ આપ્યો
નવી દિલ્હી: દિલ્હી હાઈ કોર્ટે આજે પતંજલિ આયુર્વેદને ડાબરના ચ્યવનપ્રાશનું અપમાન કરતી તેની જાહેરાતના કેટલાક ભાગો દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. ન્યાયાધીશ હરિ શંકર અને ઓમ પ્રકાશ શુક્લાની બેન્ચે પતંજલિને “સામાન્ય ચ્યવનપ્રાશ માટે શા માટે સમાધાન કરવું” નો ઉપયોગ કરવાની…
- મહારાષ્ટ્ર

પૂજા ખેડકરના માતા-પિતા સામે લુકઆઉટ નોટિસ જારી, અપહરણના કેસમાં પોલીસની કાર્યવાહી
મુંબઈઃ બરતરફ કરાયેલા પ્રોબેશનરી IAS અધિકારી પૂજા ખેડકરના પરિવાર અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નવી મુંબઈ પોલીસે નવી મુંબઈના રબાલેમાં ટ્રક હેલ્પરના અપહરણના મામલે પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકર અને તેની માતા મનોરમા ખેડકર વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો…
- નેશનલ

અડધી ક્ષમતા સાથે કામ કરતી હાઈ કોર્ટ કઈ રીતે ઝડપથી પેન્ડિંગ કેસ ઉકેલશેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે હાઈ કોર્ટ તેના દેખરેખ હેઠળ નિયંત્રણમાં નથી અને જો તેઓ તેમની અડધી તાકાત સાથે કામ કરી રહ્યા હોય તો તેમની પાસેથી તમામ કેસોનો ઝડપથી “ઉકેલ” લાવવાની અપેક્ષા રાખી શકાય નહીં. ન્યાયાધીશ વિક્રમ…
- મહારાષ્ટ્ર

મરાઠવાડામાં ભારે વરસાદની તબાહી: ૮ના મોત, સેંકડો ઘરો અને ખેતીવાડીને વ્યાપક નુકસાન
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મરાઠવાડામાં છેલ્લા ચાર દિવસમાં વરસાદે તબાહી મચાવી હતી, જેમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો ઘરોને નુકસાન થયું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખાતરી આપી કે સરકાર ખેડૂતો અને અન્ય લોકોને રાહત આપવા માટે કામ કરી…
- આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટ કાઉન્ટડાઉન સ્ટાર્ટઃ એર ઈન્ડિયાની રોજની 20 ફ્લાઇટ્સ શરૂ થશે
મુંબઈઃ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA)ના ઉદ્ઘાટનની તારીખ નજીક આવતાં જ એર ઈન્ડિયા ગ્રુપે ત્યાંથી કમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરવાની યોજનાની જાહેરાત કરી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ દેશના 15 શહેરોમાં દરરોજ 20 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનનું બીજું એરપોર્ટ, NMIA,…
- મનોરંજન

બાલિકા વધુ’ની અવિકા ગોર 30 સપ્ટેમ્બરે કરશે લગ્ન, જાણો કોણ છે તેનો ભાવિ પતિ
મુંબઈઃ લોકપ્રિય ટીવી શો “બાલિકા વધુ”થી લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી અવિકા ગોર હવે વાસ્તવિક જીવનમાં દુલ્હન બનવા જઈ રહી છે. 30 સપ્ટેમ્બરનો દિવસ તેના માટે ખૂબ જ ખાસ રહેશે, કારણ કે તે દિવસે તેના લગ્ન છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નની…









