- મનોરંજન
સોનાક્ષી-ઝહિરની પ્રથમ વર્ષગાંઠઃ પાર્ટીમાં ભાઈઓની નારાજગી ફરી નજરે ચડી
મુંબઈ: બોલિવૂડ જગતની જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે ગત 23 જૂનના લગ્નના તાતણે બંધાયા હતા. આ વર્ષે તેમની પ્રથમ લગ્ની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ સેલિબ્રેશન ખાસ ઝલક સોનાક્ષીના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર જોવા મળી હતી. જેમાં બંનેની…
- તરોતાઝા
હેલ્થ: સેલિબ્રિટીઝ ‘કાળું પાણી’ પીવે છે, તેની ખાસિયત શું છે?
-દિક્ષિતા મકવાણા એનટી-ટોક્સિન સુપર પાવર ડ્રિંક રેડિકલ સામે લડત આપે છે ડાયજેસ્ટિવ સપોર્ટ ત્વચા, વાળ અને નખના દેખાવમાં સુધારો કરે છે સહનશક્તિ અને ઝડપી રિકવરી સુધારે છે સેલિબ્રિટીઝના જીવન વિશે જાણવા માટે ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ છે. ઘણા સેલિબ્રિટીઝ એવા…
- નેશનલ
આ રાજ્યોએ ઇથેનોલ પર ટેક્સ વધાર્યો, કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી, જાણો ટેક્સ વધવાથી શું થશે નુકસાન
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ઈથેનોલનું ઉત્પાદ વધારવા માટે તમામ રાજ્યો અને લોકોને પ્રોત્સાહન આપી રહી છે. આ વચ્ચે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશની સરકારે ઈથેનોલ પર ટેક્સ વધારાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પર કેન્દ્ર સરકારે પંજાબ, હરિયાણા અને હિમાચલ…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોના પરિજનોને સહાય આપવાનું શરૂ, ટાટા ગ્રુપે કરી હતી સહાયની જાહેરાત
અમદાવાદ: ગત 12 જૂનના રોજ બપોરના 1.40 વાગ્યે અમદાવાદના મેઘાણીનગરમાં અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ નં.171 ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 12 ક્રૂ-મેમ્બર સહિત 242માંથી 241નાં તેમજ જ્યાં ક્રેશ થયું એ સ્થળ પર 30-35 લોકો મળીને 275…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ : રોગ દર્દ ને દર્દીનું વલણ…
રોગ એ પીડા કે દુ:ખ નથી, પરંતુ પોતાના રોગ પ્રત્યેનું દર્દીનું વલણ જ રોગને પીડાનું સ્વરૂપ આપે છે, જેમ કે, કોઈ વ્યક્તિને તાવ આવ્યો હોય, તો તે દુ:ખ કે પીડા નથી, પરંતુ દર્દીનું તાવ પ્રત્યેનું નકારાત્મક વલણ તાવને દુ:ખદાયક બનાવે…
- સુરત
સુરતમાં ચોતરફ જળંબબાકાર, ખાડીના પાણી ઘરમાં ધૂસ્યા, રેસક્યૂ કાર્ય તેજ કરાયું
સુરત: શહેર અને જિલ્લામાં 23 જૂનથી શરૂ થયેલા મેઘરાજાની મહેર ધીમે ધીમે કહેર બની રહી છે. શહેર ભારે વરસાદ બાદ પાણીથી તળબોળ થયું હતું. જ્યારે વરસાદી પાણી ઓસર્યા ન હતા ત્યાં સિમાડાની ખાડી ઓવર ફ્લો થતા, ખાડીની આજુબાજુ વિસ્તાર જળમગ્ન…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા: કાચાં કેળાં આરોગ્ય માટે ગુણકારી
-શ્રીલેખા યાજ્ઞિક શું આપને કેળાં પસંદ છે? મોટાભાગે જવાબ ‘હા’માં જ હશે. ગરીબોનું મનગમતું તેમજ પરવડતું ફળ એટલે કેળાં. શરીરને બળવાન બનાવવાની સાથે પાચનક્રિયાને સુધારવામાં કેળા સૌથી મોખરે ગણાય છે. બારે-માસ મળતું ફળ એટલે કેળા. પાકા કેળાં તો બધાને પસંદ…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ : મનને શાંત રાખવા છે? આવાં યોગાસન બહુ ઉપયોગી છે…
-રાજેશ યાજ્ઞિક હજુ ગત શનિવાર- 21 જૂનના દિવસે વિશ્વભારમાં યોગ દિનની ઉજવણી થઈ…આજે જગતભરના લોકો તબીબો -મનોચિકિત્સકો એક અવાજે સ્વીકારે છે કે યોગ માત્ર શારીરિક કસરત કે શારીરિક આરોગ્ય માટેનો વ્યાયામ નથી. યોગની મન-મસ્તિષ્ક પર પણ સકારાત્મક અસર થાય છે.…
- વડોદરા
વડોદરામાં રિફાઇનરી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, વાલીઓમાં અફરાતફરી, પોલસ તપાસનો ધમધમાટ શરૂ
વડોદરા: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બોમ્બથી સરકારી કે ખાનગી સંસ્થાને ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળી રહ્યા છે. આ વચ્ચે વડોદરાના 24 જૂનના રિફાઈનરી CBSE સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. નોંધનીય બાબત એ છે કે, સતત…