- મનોરંજન

અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્નાએ આ મેનોપોઝ અંગે દિલ ખોલીને કરી વાત, જાણો શું કહ્યું?
બોલીવુડની જાણીતી અભિનેત્રી અને લેખિકા ટ્વિંકલ ખન્ના તેની બિંદાસ વિચારધારા અને આકરા મિજાજને લઈ હંમેશાં ચર્ચામાં રહે છે. તે મહિલાઓને લગાતા વિવિધ વિષયો પર દિલ ખોલીને વાત કરે છે, જેના વિશે મોટા ભાગની મહિલાઓ ચૂપ રહેવાનું પસંદ કરે છે. તાજેતરમાં…
- નેશનલ

બિહાર ચૂંટણીઃ અજિત શર્માના સમર્થનમાં દીકરી નેહા શર્મા મેદાનમાં, રોડ શોમાં ઉમટી જનમેદની…
પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આવતીકાલે છેલ્લા તબક્કાનું મતદાન થશે અને તમામ પક્ષોએ પોતપોતાના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કર્યો છે. ખાસ કરીને ભાગલપુર વિસ્તારમાં ચૂંટણીને લઈ ગરમ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બોલીવુડની જાણીતી…
- નેશનલ

ટેરર એટેક?: ફરિદાબાદમાં બે અલગ અલગ જગ્યાથી 2,900 કિલો વિસ્ફોટકો પકડાયા, બે ડોક્ટર સહિત સાત પકડાયાં…
જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, JeM અને AGuH સંબંધિત આંતરરાજ્ય આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ શ્રીનગર/ફરિદાબાદઃ જમ્મુ કાશ્મીરની પોલીસે આતંકવાદ વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી કરી છે. જૈશ-એ-મોહમ્મદ (JeM) અને અંસર ગજવાત-ઉલ હિંદ (AGuH) સંબંધિત એક ઈન્ટરસ્ટેટ અને ઈન્ટરનેશનલ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.…
- ધર્મતેજ

વિશેષઃ આ ચાર ભેગા થાય તો અનર્થનું કારણ બને છે…
રાજેશ યાજ્ઞિક આપણાં શાસ્ત્રોની ખાસિયત છે કે એ થોડામાં ઘણું કહી જાય છે. આપણાં શાસ્ત્રોમાં મોટાભાગનો ઉપદેશ સૂત્રાત્મક રીતે શ્ર્લોકોમાં સમાયેલો જોવા મળે છે. આવો એક સૂત્રાત્મક ઉપદેશ સનક ઋષિએ નારદ મુનિને આપતા કહ્યું, યૌવન, ધનસંપત્તિ, પ્રભુત્વ અને અવિવેક એ…
- ધર્મતેજ

ગીતા મહિમાઃ આત્મનિયંત્રણ
સારંગપ્રીત ગત અંકમાં મનની પ્રસન્નતાને માનસિક તપ બતાવીને હવે ભગવાન કૃષ્ણ આત્મનિયંત્રણને મનનું તપ કહી સંબોધે છે, તે સમજીએ.આપણું મન સતત બદલાતી ઇચ્છાઓનો ભંડાર છે. ક્ષણે ક્ષણે મન કંઈક નવી ઇચ્છાઓ માંગે છે ખાવાની, બોલવાની, ખર્ચવાની, જવાબ આપવાની પણ દરેક…
- ધર્મતેજ

ચિંતનઃ લોભ-નરકનું એક દ્વાર…
હેમુ ભીખુ લોભ એટલે પોતાને જે ઈચ્છિત છે તે પ્રાપ્ત કરવાની અતિશય ઈચ્છા. આ ઈચ્છા અતિરેકની સીમાને પણ પાર કરી દે. આ ઇચ્છિત બાબત સાધન-સંપત્તિ હોઈ શકે, પદ હોઈ શકે પ્રતિષ્ઠા હોઈ શકે, વાસના હોઈ શકે કે અહંકારનું પોષણ પણ…
- ધર્મતેજ

આચમનઃ શિવલિંગ અનેક વિશેષ એનર્જીનો ભંડાર!
અનવર વલિયાણી ધર્મતેજ પૂર્તિને નિયમિત વાચતા અને પોતાનો પ્રતિભાવ દર્શાવી લેખકોને પ્રોત્સાહિત કરતા વહાલા જિજ્ઞાસુ-શ્રદ્ધાળુ વાચક મિત્રો! શું તમે એ કદી જાણવાનો પ્રયત્ન કર્યો છે કે શિવલિંગ એ સામાન્ય પથ્થરથી જુદો કઈ રીતે પડે છે? શું માત્ર પ્રાણપ્રતિષ્ઠા કરવાથી જ…
- ધર્મતેજ

ફોકસઃ આ મંદિરમાં ભગવાન બધાનો સમય સાચવી લે છે!
કવિતા યાજ્ઞિક કહેવાય છે કે આપણે જો સમય ન સાચવીએ તો સમય આપણને ન સાચવે. પરંતુ ઈશ્વરની કૃપા થાય તો ગમે તેવો સમય પણ સચવાઈ જાય, જેવો નરસિંહ મહેતાનો સચવાયો. એટલુંજ નહીં, આપણો પ્રતિકૂળ સમય પણ ઈશ્વરકૃપાથી અનુકૂળ થઇ શકે…
- ધર્મતેજ

ફોકસ પ્લસઃ આપો અમને અધિક વેદના એ આપની પ્રીતિ
ડૉ. બળવંત જાની શ્રીમદ્ ભાગવત પુરાણનો મુખ્ય વિષય ભક્તિ છે, જેમાં કૃષ્ણને તમામ દેવોના દેવ તરીકે ચિત્રીત કરવામાં આવ્યા છે. અગાઉ આપણે આ ગ્રંથ વિશે ઘણું જાણ્યું હવે આગળ… મૂળભૂત રીતે વિવિધ, દૃષ્ટાંત કથાનકોને માધ્યમ બનાવીને ભક્તને પ્રાપ્ત પીડા અને…
- ધર્મતેજ

અલખનો ઓટલોઃ વસ્તુ વીરલે વખાણી સંત
ડૉ. નિરંજન રાજ્યગુરુ લોક વ્યવહારમાં ‘હું ભજન કરૂં છું’, ‘ભગવાનને ભજી લેવા’, ‘ભજન કરે ઈ જીતે મનવા’, ‘ભજન ભેદ હે ન્યારા’, ‘ભજનનો આહાર’… વગેરે શબ્દો સાંભળવા મળતા રહે છે તેની સાથે જ લોકસમુદાયના ચિત્તમાં રામસાગર, ઢોલક કે તબલાં, મંજીરાં, શરણાઈ,…









