- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા…
હેન્રી શાસ્ત્રી પ્રાણવાયુ દેવતાને પેન્શનભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝએ જ્યારે વનસ્પતિ નિર્જીવ નથી, સજીવ છે ત્યારે નિર્જીવોની પ્રતિક્રિયા શું હતી એ તો ખબર નથી, પણ અનેક સજીવોના મોઢા પર શંકાનાં વાદળ ઘેરાયાં હતાં. વાયવ્ય ભારતના રાજ્ય હરિયાણાની સરકાર બોઝની થિયરીથી પરિચિત…
- નેશનલ
રાજ માટે રાજાની કરી હત્યા, સોનમે સંબંધનો કર્યો સ્વીકાર
શિલોંગ: રાજા રઘુંવશી હત્યા કેસમાં રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે આરોપીઓને દબોચીને સઘન પુછપરછ શરૂ કરી છે. સોનમે પોલીસ સામે કબુલ્યુ હતું કે તેને પતી રાજા રઘુંવશીની હત્યા કરી છે. ત્યારે તપાસ ફરી ખુલાસો થયો છે કે,…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર મન હોય તો માળવે જવાય. મન ના હોય તો? ચૂપચાપ બેસી રહેવાનું. નહીં તો વાઈફ માળિયે ચઢાવી દેશે.લગ્નમાં જાનૈયા આવે. તો છૂટાછેડામાં? વકીલો અને સાક્ષીઓ આવે.મારે એકપણ સાળો નથી. તો ધરમનો સાળો શોધી લો.પ્રકાશ સીધી લીટીમાં કેમ ગતિ…
- નેશનલ
ભારતના શુભાંશુ શુક્લા આજે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ઈતિહાસ બનાવશે…
નવી દિલ્હી: ભારત માટે આજનો ઐતિહાસિક દિવસ છે. આજે અવકાશ સંશોધનમાં નવો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની યાત્રા કરનાર પ્રથમ ભારતીય બનશે. 1984માં રાકેશ શર્મા બાદ તેઓ અવકાશમાં પહોંચનાર બીજા…
- ઈન્ટરવલ
આ તો સ્કેમ છેઃ ભારતનું પ્રથમ સત્તાવાર મોટું કૌભાંડ LIC થકી થયું હતું!
પ્રફુલ શાહ આપણને આદત પડી ગઈ છે એ સ્વીકારવાની કે કરોડોના ગોટાળા થાય, તપાસનું નાટક થાય અને કોઈને સજા ન થાય, પરંતુ સાવ એવું નહોતું. આઝાદ ભારતમાં પહેલાં પર્દાફાશ થયેલો ભ્રષ્ટાચાર એટલે જીપ કૌભાંડ.એમાં મોટી રકમ સામેલ નહોતી. બીજું રામસ્વામીને…
- નેશનલ
દિલ્હી-પટના જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાતાં યાત્રીઓ ગભરાયા
નવી દિલ્હી: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ભારતમાં ઉડાન ભરતી ફ્લાઈટોમાં થતી ખામીઓ ઉજાગર થઈ રહી છે. આ વચ્ચે મંગળવારે 24 જૂનના દિલ્હીથી પટના જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટર્બ્યુલન્સના કારણે મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. એર ઈન્ડિયા ફ્લાઈટ નંબર…
- રાજકોટ
રાજકોટ-મુંબઈની ફ્લાઈટ 19 દિવસ માટે કેન્સલ, એર ઈન્ડિયાના આ નિર્ણયનું જાણો શું છે કારણ…
રાજકોટ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયા સચેત થઈ ગયું છે. તાજેતરમાં એર ઈન્ડિયા દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય રાજકોટથી મુંબઈ જતા યાત્રીઓ માટે મુશ્કેલી ઊભી કરશે. 27 જૂનથી 15 જુલાઈ સુધી ફલાઇટએર ઈન્ડિયા દ્વારા સવારે…
- આમચી મુંબઈ
મુંબઈમાં મેટ્રો (વન)ની ટ્રેનસેવા ખોરવાઈ, જાણો કારણ શું?
મુંબઈ: 68.93 કિમીનો મેટ્રો નેટવર્ક ધરાવતું મુંબઈ દેશમાં ચોથા ક્રમાંકે છે. લોકલ ટ્રેન સિવાય મોટોભાગના લોકો મેટ્રો સેવાનો ઉપયોગ પણ કરે છે. પરંતુ આજે સાંજે મેટ્રો સેવા ખોરવાઈ હતી. જેનાથી મેટ્રો સ્ટેશન પર લોકો ટોળે વળ્યા હતા. પિક અવર દરમિયાન…
- મનોરંજન
ગોવિંદાના જીવનની આ સિક્રેટ વાતથી તમે અજાણ હશો, જાણો શોકિંગ કિસ્સો!
મુંબઈ: આપણને બોલીવૂડના અભિનેતા-અભિનેત્રીઓનું સ્ટારડમ દેખાય છે. પરંતુ લોકોને મનોરંજન પિરસતા સ્ટાર્સના જીવનમાં પણ ઘણી તકલીફો હોય છે. પરંતુ ટીવી કે સિનેમાના પડદા પરના તેમના હસતા ચહેરા પાછળનું દુ:ખ આપણને દેખાતું નથી. કબીર બેદીથી લઈને બી પ્રાક સુધી એવા ઘણા…
- નેશનલ
નહેરૂના પત્રોમાં એવું શું છે જેને મ્યુઝિયમને સોંપવાનો સોનિયા ગાંધી કરી રહ્યા છે ઈનકાર
નવી દિલ્હી: ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરૂના નિવાસસ્થાન તીન મૂર્તિ ભવનને તેમના નિધન બાદ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. 2023માં તેનું નામ બદલીને ‘પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટી’ કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમમાં હવે તમામ…