- નેશનલ
કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલ ઓનલાઈન ગેમિંગ બિલ શું છે?
નવી દિલ્હી: ભારતમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ગેમિંગથી થતા ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે. આવા ફ્રોડને નિયંત્રણમા લાવવા માટે સરકાર હવે કડક કાયદો લાવવાની તૈયારી કરી રહ્યું છે. આજે 19 ઓગસ્ટના મંગળવારે કેન્દ્રીય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમા ઓનલાઈન…
- નેશનલ
કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પરિવહન ક્ષેત્રના બે મહત્વ પૂર્ણ પ્રોજેક્ટને મળી મંજૂરી, જાણો ખાસીયત…
નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટની મંગળવારે મળેલી બેઠકમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને લગતા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં રાજસ્થાનના કોટા ખાતે બૂંદીમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.જેની કિંમત આશરે 1507 કરોડ રૂપિયા હશે. આ ઉપરાંત, ઓડિશાના કટક…
- આમચી મુંબઈ
પ્રોફેસરથી એક્ટિંગ સુધીની સફર ખેડનાર અચ્યુત પોતદારનું દુ:ખદ અવસાન…
મુંબઈ: બોલીવૂડ અને મરાઠી ફિલ્મ ઉદ્યોગ જગતના જાણીતા અભિનેતા અચ્યુત પોતદારનું 91 વર્ષની ઉંમરે નિધન થયું છે, જેનાથી મનોરંજન જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 18 ઓગસ્ટે તેમને મુંબઈના ઠાણે સ્થિત એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યા તેમણે અંતિમ શ્વાસ…
- સ્પેશિયલ ફિચર્સ
સેકન્ડહેન્ડ સામાન ખરીદવામાં ઓસ્ટ્રેલિયા પહેલા નંબરે, જાણો ભારત કેટલામાં સ્થાને…
નવી દિલ્હી: ભારતમાં એક વર્ગ એવો છે, જે સેકન્ડ હેન્ડ સામાન ખરીદવા માટે પડાપડી કરે છે. દેશના દરેક શહેરોમાં એવું બજાર જોવા મળે છે. જ્યાં સેકન્ડ હેન્ડ સામાન વેચાય છે. પરંતુ ભારત સિવાય પણ ઘણા એવા દેશો છે. જ્યાં સેકન્ડ…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ: રોગ-વિકાર -સિન્ડ્રોમ વચ્ચે તફાવત શું…?
-રાજેશ યાજ્ઞિક આરોગ્યની વાત આવે ત્યારે આપણે અલગઅલગ સમસ્યાઓની ચર્ચા કરીએ છીએ. તબીબી ભાષામાં કેટલાક શબ્દો વપરાય છે, જેમકે રોગ- વિકાર- સ્થિતિ (કે અવસ્થા અને સિન્ડ્રોમ…) પહેલી નજરે એ બધા એકબીજાના સમાનાર્થી શબ્દો લાગે છે, પરંતુ તે બધા ચોક્કસ સ્વાસ્થ્ય…
- તરોતાઝા
ફાઈનાન્સના ફંડા: વસિયતનામું ક્યારે કાયદેસર ગણાય?
-મિતાલી મહેતા વસિયતનામું (વિલ) બનાવવાને લગતી પ્રાથમિક માહિતીની આપણે ગયા અઠવાડિયે વાત કરી. આજે આપણે એ વાતને આગળ વધારીએ… વસિયતનામું ક્યારે વૈધ-લીગલ કાયદેસર ગણાય? એ સવાલ ઘણો મહત્ત્વનો છે. વસિયતનામું વૈધ ગણાવા માટે અહીં દર્શાવેલી કેટલીક શરતોનું પાલન થવું જરૂરી…
- તરોતાઝા
દેશના IIP પહેલાં My IIP (My Insuranceor Investment Plan)ની કાળજી લેવી…
ગૌરવ મશરૂવાળા ઘણા રોકાણકારો ભારત સરકારે જાહેર કરેલા ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક (ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન – IIP)ના આધારે ઇક્વિટી માર્કેટમાં નાણાં રોકવાનો નિર્ણય લેતા હોય છે. દેશનાં કેટલાંક ઉત્પાદન ક્ષેત્રોની કામગીરી કેવી રહી તેનો અંદાજ આપતું આ પરિમાણ છે. ઇક્વિટી…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ -સંકલન: એક ખતરનાક રોગ…ડાયાબિટીસ
સ્મૃતિ શાહ-મહેતા ડાયાબિટીસ એટલે મધુપ્રમેહ… આ શબ્દથી આજે કોણ અજાણ છે…? વિશ્વવ્યાપી આ રોગ આજે મોટા ભાગના ઘરોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી ચૂક્યો છે. આ રોગ આપણી આજુબાજુમાં રહેતી કોઈ ને કોઈ વ્યક્તિમાં આપણે જોયો છે, તેમ જ અનુભવ્યો પણ છે.…
- તરોતાઝા
ફોકસ : આ રીતે ડ્રાયફ્રૂટ્સનો કરો સંગ્રહ…
રશ્મિ શુક્લ ડ્રાય ફ્રૂટ્સ અને બીજ-બદામ ઘણાં પોષક તત્ત્વોથી ભરપૂર હોવાને કારણે સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે, પરંતુ જો યોગ્ય રીતે સંગ્રહિત ન કરવામાં આવે તો તેનાં પોષક તત્ત્વો ઘટી શકે છે. ચાલો તેને સંગ્રહિત કરવાની સાચી રીત જણાવીએ.…