- આમચી મુંબઈ

મુંબઈના વિકાસ કાર્યો સમયસર અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવા શિંદેનો નિર્દેશ
DPDCની બેઠકમાં શિંદેએ અધિકારીઓને આપ્યા આદેશ, આદિત્ય સતત બીજી વખત ગેરહાજર મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જિલ્લા આયોજન અને વિકાસ સમિતિ (ડીપીડીસી)ની બેઠક દરમિયાન અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે તેઓ તમામ વિકાસલક્ષી કાર્યો તેમના ધોરણો જાળવી રાખીને નિર્ધારિત…
- નેશનલ

અફઝલ ગુરુ અને મકબૂલ ભટ્ટની કબરો હટાવવાની અરજી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી
નવી દિલ્હીઃ દિલ્હી હાઈ કોર્ટે સંસદ હુમલાના દોષિત મોહમ્મદ અફઝલ ગુરુ અને જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના સ્થાપક મોહમ્મદ મકબૂલ ભટ્ટની કબરો તિહાર જેલ પરિસરમાંથી હટાવવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી.કોર્ટે કહ્યું હતું કે આ ખૂબ સંવેદનશીલ કેસ છે અને…
- નેશનલ

મોદી સરકારનો મોટો નિર્ણય: જહાજ નિર્માણ અને દરિયાઈ વિકાસ માટે 69,725 કરોડના સુધારાની જાહેરાત
નવી દેહી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળે આજે જહાજ નિર્માણ અને દરિયાઈ વિકાસ ક્ષેત્રમાં રૂ. ૬૯,૭૨૫ કરોડના સુધારાઓની જાહેરાત કરી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય ભારતના જહાજ નિર્માણ અને દરિયાઈ માળખાને વધારવાનો છે. ચાર મુખ્ય ઘટકોનો સમાવેશ આ વ્યૂહાત્મક…
- મનોરંજન

કેટરિના કૈફની પ્રેગ્નન્સી અંગે અક્ષય કુમારની અનોખી ડિમાન્ડ, કમેન્ટમાં લખ્યું: ‘બાળકને…’
મુંબઈ: લગ્નના ચાર વર્ષ બાદ કેટરિના કેફ અને વિક્કી કૌશલે તેમના પરિવારજનો તથા ચાહકોને સારા સમાચાર આપ્યા છે. કેટરિના કેફે પોતાના બેબી બમ્પ સાથેની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને તેની પ્રેગનેન્સીની જાણ કરી હતી. જેને લઈને તેનું…
- સ્પેશિયલ ફિચર્સ

દારુનું સેવન માત્ર શરીરને નહીં, મગજને પણ પહોંચાડે છે ગંભીર નુકસાન: રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Alcohol Health Effect: આજની લાઈફસ્ટાઈલ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે લોકો સરળતાથી તણાવનો શિકાર બની જાય છે. એવું માનવામાં આવે છે કે, દારુનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે. તેથી ઘણા લોકો પ્રસંગોપાત દારુનું સેવન કરતા હોય છે. જ્યારે…
- સ્પેશિયલ ફિચર્સ

મા દુર્ગાની સાથે મેળવો માં લક્ષ્મીના આશીર્વાદ, નવરાત્રિમાં તુલસી માતાની કરો આ ખાસ પૂજા
નવરાત્રિના નવ દિવસ મા અંબા જગદંબાની પૂજા અર્ચનાનો અને ઉપાસનાનો સૌથી શ્રેષ્ઠ સમય છે. આ નવ દિવસો મ દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. આ પૂજા કોઈ પણમાં વરદાયની બની શકે છે, અને ઘરમાં સકારાત્મકાનું સંચાર કરે છે. પરંતુ…
- નેશનલ

રામલીલા વખતે રાજા દશરથની ભૂમિકા ભજવતા કલાકારને આવ્યો હાર્ટ એટેક, જુઓ વીડિયો
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના ચંબામાં શ્રી રામલીલા ચાલી રહી હતી ત્યારે એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. રામલીલા વખતે રાજા દશરથના અભિનય કરનાર કલાકાર અચાનક ઢળી પડ્યા હતા. કલાકારની ઓળખ અમરેશ મહાજન (73 વર્ષ) તરીકે કરવામાં આવી છે, જેઓ રાજા દશરથની…
- ઈન્ટરવલ

તસવીરની આરપારઃ નાગણેશ્વરી માતાજીનું કલાત્મક મંદિર…
ભાટી એન. રાજસ્થાનમાં દેવી દેવતાનાં અસંખ્ય સ્થાનકો છે, આ પવિત્ર ભૂમિ પર રાજા મહારાજાઓના રાજ હતા અને પોતાના કુળદેવી માતાજીનાં ભવ્યાતિભવ્ય મંદિરો બનાવી અમર ઇતિહાસ આલેખ્યા છે. અહીં પ્રાચીન કિલ્લાંઓની વિરાસત છે, તો ક્લાત્મક મંદિરો તેની કલા કોતરણી માટે પ્રખ્યાત…
- ઈન્ટરવલ

સિક્કાની ત્રીજી બાજુઃ એકલવાયા વૃદ્ધોને પજવતી સમસ્યા
જયવંત પંડ્યા પહેલાં દૂરદર્શન પર દર રવિવારે બપોરે અંગ્રેજી સબ ટાઇટલ સાથે પ્રાદેશિક ભાષાની ફિલ્મો આવતી હતી. તેમાં મરાઠી ફિલ્મ ‘મુંબઈયાચા જવાઈ’ જોઈ ત્યારે જાણ થઈ કે આ તો ‘પિયા કા ઘર’ની જ વાર્તા. બંનેનાં પ્રદર્શનનાં વર્ષ સરખાવ્યા (ત્યારે ઇન્ટરનેટ,…









