- નેશનલ

દિલ્હી બ્લાસ્ટના આરોપીઓનું તુર્કીયે કનેક્શન શું છે, જાણો નવી અપડેટ?
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા ભયાનક વિસ્ફોટને લઈને NIA (રાષ્ટ્રીય તપાસ એજન્સી) અને દિલ્હી પોલીસની ટીમ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. હવે આ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હુમલાને લઈને શંકાસ્પદોનું તુર્કીયે સાથેનું…
- મનોરંજન

પ્રેમ ચોપરાની તબિયતમાં આવ્યો સુધારો: સ્વસ્થ થતાં સૌથી પહેલા કોની ચિંતા કરી?
મુંબઈ: બોલીવુડમાં પીઢ કલાકારોના સ્વાસ્થ્યને લઈને છેલ્લા કેટલાક દિવસથી છવાયેલા ચિંતાના વાદળો ધીમે ધીમે હટી રહ્યા છે. બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રને આજે સવારે બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, પરિવારે તેમની સારવાર માટે તેમને ઘરે લઈ જવાનો નિર્ણય લીધો…
- મનોરંજન

નેવુંના દાયકામાં હીટ ફિલ્મો આપનારી દેઓલ પરિવારની આ પુત્રવધૂ ક્યાં છે? જાણો તેની અનોખી સફર
મુંબઈ: બોલીવુડમાં ચર્ચામાં રહેનારા દેઓલ પરિવારની પુત્રવધૂઓ સામાન્ય રીતે લાઈમલાઇટથી દૂર રહે છે, જેમ કે પૂજા દેઓલ અને તાન્યા દેઓલ. જોકે, આ પરિવારની એક વહુ અન્ય પુત્રવધૂઓથી તદ્દન અલગ અને ગ્લેમરસ રહી છે. આ વહુ ભલે હવે અભિનયથી દૂર હોય,…
- ઈન્ટરવલ

કચ્છી ચોવકઃ જીવનમાં જ્ઞાનનું મહત્ત્વ એ બતાવે છે…
કિશોર વ્યાસ ચોવક છે: ‘સિજ઼ છાબ઼ડે ઢક્યો ન રે’ એવા જ અર્થવાળી ગુજરાતીમાં પણ કહેવત છે: સૂરજ છાબડે ઢાંક્યો ન રહે! ચોવકમાં પહેલો શબ્દ છે: ‘સિજ઼’ જેનો અર્થ થાય છે: સૂરજ અને ‘છાબ઼ડે’ એટલે છાબડીએ. ‘ઢક્યો’નો અર્થ થાય છે: ઢાંક્યો…
- ઈન્ટરવલ

મગજ મંથનઃ કમ્ફર્ટ ઝોનમાં સુરક્ષિત રહી શકાય, પરંતુ મહાનતા હાંસલ ન થાય…
વિઠ્ઠલ વઘાસિયા માનવીના જીવનમાં આરામ- સુરક્ષાની સાથે સુખની શોધ સતત ચાલતી રહે છે. આ શોધ જ એને એવાં વાતાવરણમાં લઈ જાય છે, જ્યાં એના માટે દરેક વસ્તુ જાણીતી અને પરિચિત હોય. આ વાતાવરણને જ ‘કમ્ફર્ટ ઝોન’ કહેવામાં આવે છે. કમ્ફર્ટ…
- ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ…
દર્શન ભાવસાર શહેરને દુલ્હનની જેમ સજાવાય ત્યારે દુલ્હો ક્યાં જતો હશે? બીજે કયાં? ગામડે…પરસેવે ન્હાય એ જગ પર રાજ કરે પણ, ના ન્હાય તો? પારકી નોકરી કરે ને પરસેવો પાડે!પતિ કમાય તોય પત્નીને ગૃહ લક્ષ્મી કેમ કહેવાય? પત્નીના હાથમાં પગાર…
- ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી પેટ કરાવે વેઠપેટનો ખાડો પૂરવા માણસ કોઈ પણ હદે જઈ શકે છે એવા અસંખ્ય ઉદાહરણ જાણ્યા હશે- સાંભળ્યા હશે. બે ટંકના રોટલા ભેગા થવા માણસ કોઈ પણ કામ કરવા તૈયાર થઈ જતો હોય છે. 38 વર્ષની જાપાનીઝ વ્યક્તિ…
- નેશનલ

દિલ્હી કાર વિસ્ફોટ: આઠ મૃતકોની ઓળખ, રહસ્યમય નવમા મૃતદેહની મિસ્ટરી શું છે?
નવી દિલ્હી: ઐતિહાસિક લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા કાર વિસ્ફોટે દેશને હચમચાવી દીધો છે. આ આતંકી હુમલામાં અત્યાર સુધી નવ લોકોનાં મોત થયાં છે, જેમાંથી આઠની ઓળખાણ થઈ ગઈ છે, પરંતુ નવમા મૃતદેહની ઓળખની હજુ રહસ્ય છે. મૃતકોમાં ડીટીસી…
- ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં…: સિદ્ધાર્થની નદી: પ્રકૃતિની સુંદરતા ને જીવનનાં વહેણનું પ્રતીક
દેવલ શાસ્ત્રી પ્રકૃતિની સુંદરતા માનવીને શાંતિ- પ્રેરણા અને આત્મશોધ માટેનું એકમાત્ર શરણ છે. સવારના પ્રથમ કિરણમાં ફૂલોની પાંખડીઓ પર પડતા ઝાકળના બિંદુઓથી લઈને સાંજના લાલ આકાશમાં વસતા તારાઓ સુધી પ્રકૃતિનું દરેક તત્ત્વ જીવનનાં રહસ્યોને ઉજાગર કરે છે. પ્રકૃતિ માત્ર આંખોને…
- નેશનલ

શું આતંકીઓના નિશાન પર હતી રામ જન્મ ભૂમિ? અયોધ્યામાં સ્લીપર મોડ્યુલ સક્રિય હોવાનો થયો ખુલાસો
નવી દિલ્હી: લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરે થયેલા કાર વિસ્ફોટે દેશભરમાં દહેશત ફેલાવી છે. પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે ફરી એક ચોંકાવનારો ખુલાસો થયો છે, અહેવાલો પ્રમાણે તપાસ એજન્સીને જાણવા મળ્યું છે કે…









