- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ કુકર્મી ચૈતન્યાનંદ સામે હિંદુવાદીઓ ચૂપ કેમ?
ભરત ભારદ્વાજ બળાત્કારના કેસમાં દોષિત ઠરેલા રામ રહીમ છાસવારે જેલમાંથી બહાર આવ્યા કરે છે ને આસારામને માંડ કોર્ટે પાછા જેલભેગા કર્યા છે ત્યાં હવે બીજા એક કહેવાતા સાધુ ચૈતન્યાનંદ સરસ્વતીની લંપટલીલા છાપરે ચડીને પોકારી છે. ચૈતન્યાનંદ સ્વામી ધર્મનો ધંધો તો…
- મનોરંજન

‘અમર સિંહ ચમકીલા’ એમી એવોર્ડ માટે નોમિનેટ: દિલજીત દોસાંજને મળ્યું ‘બેસ્ટ એક્ટર’ નોમિનેશન
મુંબઈ: થોડા મહિના પહેલા નેટફ્લિક્સ પર પંજાબના ‘રોક એન્ડ રોલ’ કિગ કહેવાતા અને કદાચ સૌપ્રથમ સુપરસ્ટાર ગાયક કહી શકાય તેવા અમરસિંહ ચમકીલાના જીવન પર આધારિત ‘અમર સિંહ ચમકીલા’ ફિલ્મ રિલીઝ થઇ હતી. દિલજીત દોસાંજ અને પરિણીતી ચોપડાએ આ ફિલ્મમાં પોતાનું…
- નેશનલ

વસિયતનામું કેમ બનાવવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? સંજય કપૂરની સંપત્તિના વિવાદે આપી મોટી શીખ
નવી દિલ્હી: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકના કારણે નિધન થયા બાદ હવે તેમની સંપત્તિનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો છે. સમાયરા અને કિયાને પિતા સંજય કપૂરની બીજી પત્ની પ્રિયા સચદેવ પર તેમનું વસિયતનામું છૂપાવવાનો આરોપ લગાવ્યો છે. સાથોસાથ તેમણે…
- મનોરંજન

અક્ષય કુમારની ‘હેરાફેરી’ શું સીન ટુ સીન કોપી હતી? પ્રિયદર્શને કર્યો મોટો ખુલાસો
મુંબઈઃ અભિનેતા અક્ષય કુમારે ઘણી ઉત્તમ ફિલ્મો આપી છે, પરંતુ સૌથી વધુ ચર્ચામાં રહેલી તેની ફિલ્મ ‘હેરાફેરી’ છે. પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ રહી હતી અને તેને કલ્ટ કોમેડી માનવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે…
- નેશનલ

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: હવે પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થયા બાદ જ શરૂ થશે EVM ગણતરીનો અંતિમ તબક્કો
મતગણતરીની પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા માટે ચૂંટણી પંચે કર્યા આ મોટા ફેરફારો, બિહાર ચૂંટણીથી થશે અમલ નવી દિલ્હીઃ લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં પારદર્શિતા વધારવા માટે ચૂંટણી પંચે પોસ્ટલ બેલેટની ગણતરીની પ્રક્રિયાને સરળ બનાવી છે. હવે મતગણતરી દરમિયાન એ સુનિશ્વિત કરવામાં આવશે…
- મનોરંજન

મીનાક્ષી શેષાદ્રીએ કરિયરની ટોચ પર શા માટે છોડી દીધી હતી ફિલ્મો, બાળકો શું કરે છે?
એંસીના દાયકાની સુંદર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી તેના દમદાર અભિનય તેમ જ તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. મીનાક્ષીએ 1995માં અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ મૈસૂર સાથે લગ્ન કર્યા. અભિનેત્રીએ તેની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે લગ્ન કર્યા હતા. તેના લગ્ન પછી સની…
- Top News

‘મુંબઈ સમાચાર’ની 144 વર્ષ જૂની ઐતિહાસિક ધરોહર: સમાજ સુધારણા માટે ગરબાનો ‘અનોખો’ ઉપયોગ
1881માં પ્રકાશિત થયેલા ગરબા સંગ્રહમાં કન્યાકેળવણી, પુનઃલગ્ન અને આઝાદીના વિચારોની ઝલક અમદાવાદ: હિંદુ સનાતન ધર્મ અનુસાર દર વર્ષે ચૈત્ર અને શારદીય એમ બે નવરાત્રી આવે છે. મા અંબાની આરાધનામાં નવરાત્રી ગરબા વગર અધૂરી છે. ખાસ કરીને ગુજરાતીઓને ગરબા રમવા બહુ…









