- ગાંધીનગર

પ્રદીપસિંહ જાડેજાને અચાનક મહત્વ મળતાં ભાજપમાં હલચલ, જાણો સોંપાઈ કઈ જવાબદારી ?
ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે નવું ‘આત્મનિર્ભર સંકલ્પ ભારત અભિયાન’ શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનની ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કમલમથી જાહેરાત કરી હતી. ગુજરાતમાં આ અભિયાન માટે પ્રદીપસિંહ…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ભારતની દવાઓ ના મળે તો અમેરિકા બરબાદ થાય ખરું?
ભરત ભારદ્વાજ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ટેરિફની ચાબૂક વીંઝીને વિદેશથી અમેરિકા આવતી બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલી દવાઓ પર 100 ટકા ટેરિફ લાદવાનું એલાન કરી દીધું છે. ટ્રમ્પે ભારતથી આવતા માલસામાન પર પહેલાં જ 50 ટકા ટેરિફ લાદી…
- નેશનલ

રાયપુરમાં મોટી દુર્ઘટના: સ્ટીલ પ્લાન્ટની છત તૂટી પડતાં 6 કામદારોના મોત, 6 ગંભીર રીતે ઘાયલ
રાયપુર: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં એક ખાનગી સ્ટીલ પ્લાન્ટમાં બાંધકામ હેઠળનું માળખું તૂટી પડતાં છ કામદારોના કરૂણ મૃત્યુ થયા છે. આ ઘટનામાં અન્ય છ કામદારો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. દુર્ઘટના વખતે…
- મોરબી

મોરબીના શક્તિ ચોકમાં અનોખા ગરબા: 50 ફૂટની વિશાળ ચણિયાચોળીમાં એક બાળા રાસ રમી
મોરબી: સમગ્ર દેશમાં નવરાત્રિની ઉજવણી થઈ રહીં છે. ગરબા એ મા આદ્યશક્તિની ભક્તિ કરવાનું માધ્યમ છે. ગુજરાતમાં જુદાજુદા વિસ્તારોમાં અનોખી રીતે ગરબા રમવામાં આવે છે. ત્યારે મોરબીના શક્તિ ચોકમાં ચાલતી ગરબીએ તેની પરંપરા અને અનોખા રાસથી સૌનું ધ્યાન ખેંચ્યું છે.…
- આમચી મુંબઈ

મુંબઈના સૌથી મોટા રેલવે સ્ટેશનની થશે કાયાપલટ: 18 નંબરનું પ્લેટફોર્મ 80 દિવસ માટે બંધ!
મુંબઈ: દેશના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન પૈકીના એક, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતેના પ્લેટફોર્મને લગભગ બે મહિના માટે કરવામાં આવશે, જેનો અમલ પહેલી ઓક્ટોબરથી 19 ડિસેમ્બર એટલે (80 દિવસ માટે) સુધી રહેશે. આ કામગીરી રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA)…
- સ્પેશિયલ ફિચર્સ

ઘરમાં Wi-Fi રાઉટર ક્યાં મૂકવાથી ઇન્ટરનેટની સ્પીડ વધે, જાણો ક્યાં મૂકશો?
Wi-Fi router location: આજના સમયમાં મોટાભાગના કામ ઇન્ટરનેટ પર નિર્ભર થઈ ગયા છે. ઘણા લોકો ઘરમાં ટીવી પર કેબલ કનેક્શન લેવાને બદલે હવે Wi-Fi રાઉટર વસાવી રહ્યા છે. ઇન્ટરનેટની સ્પીડ મજબૂત રહે તે માટે Wi-Fi રાઉટરનું યોગ્ય સ્થાને મૂકવું ખૂબ…
- અમદાવાદ

અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં ‘I love muhammad’ના પોસ્ટર સાથે રેલી કાઢવામાં આવી, પોલીસ એલર્ટ
અમદાવાદ: સમગ્ર દેશમાં ‘આઈ લવ મોહમ્મદ’ પોસ્ટરને લઈને રેલીઓ કાઢવામાં આવી રહી છે, જેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. દાહોદ અને દહેગામમાં ‘I Love Muhammad’ના પોસ્ટરને રમખાણો થઈ ચૂક્યા છે ત્યારે હવે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ ‘I Love Muhammad’ના પોસ્ટર…
- આમચી મુંબઈ

ઓક્ટોબરના નવા સમયપત્રકમાં ફેરફાર: ટ્રેનની સંખ્યા વધશે, કયા રુટના લોકોને ફાયદો થશે?
મુંબઈઃ મધ્ય રેલવેમાં સીવુડ-ઉરણ રૂટ પર મુખ્ય, હાર્બર અને ટ્રાન્સહાર્બર રૂટની તુલનામાં મુસાફરોની સંખ્યા ઓછી છે. પરિણામે, આ રૂટ પર લોકલ ટ્રેનો ભીડના સમયે એક કલાકના અંતરાલ પર અને બાકીના સમયમાં દોઢ કલાકના અંતરાલ પર દોડે છે, પરંતુ આ રૂટ…









