- આપણું ગુજરાત
આવાસ યોજનાના લાભાર્થીઓને ગુજરાત સરકારની મોટી ભેટ: ટેક્સમાં રાહત!
ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક ૨૦૦ રુપિયાના એકસમાન દરથી ઘર વેરા આકારણીની વસુલાત થશે. મુખ્ય પ્રધાનના આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી…
- નેશનલ
શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં સફળતાપૂર્વક પહોંચ્યા, પરિવારમાં આનંદ અને ગર્વની લાગણી…
લખનઉ: એક્સિઓમ-4 મિશન હેઠળ સ્પેસએક્સનું ફાલ્કન-9 રોકેટ ફ્લોરિડાના કેનેડી અંતરિક્ષ કેન્દ્રથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક તરફ જવા રવાના થયું હતું. આ રોકેટમાં ભારતના શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશ યાત્રીઓ હતા. આજે ફાલ્કન-9 રોકેટમાંથી છૂટી પડેલી શુભાંશુ શુક્લાની ડ્રેગન કેપ્સુલ આંતરરાષ્ટ્રીય અવકાશ…
- નેશનલ
PM Modi ની પ્રશંસા કરતાં થરૂરને પાર્ટીના નેતાઓ તરફથી આકરો ઠપકો, જાણો શું છે મામલો…
નવી દિલ્હી: ઑપરેશન સિંદૂર બાદ સરકાર દ્વારા વિદેશમાં ડેલિગેશન સાથે મોકલાયેલા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર પાછલા કેટલાક સમયથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા છે. ક્યારેક તેઓ લેખ લખીને તો ક્યારેક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.…
- આમચી મુંબઈ
મુંબઈમાં કેન્સર પીડિત દાદીને કચરામાં ફેંકી દેનાર પૌત્ર, ઓટો ડ્રાઈવર સહિત અન્ય બેની ધરપકડ
મુંબઈઃ મુંબઈમાં થોડા દિવસ પહેલા તેની કેન્સરગ્રસ્ત દાદીને કચરામાં ફેંકનાર પૌત્રની આખરે ધરપકડ કરવામાં આવી છે. આ શરમજનક કેસમાં પોલીસે પૌત્રની સાથે મહિલાના દિયર અને રિક્ષાચાલકની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રાહુલ શેવાળે (પૌત્ર), બાબા સાહેબ ગાયકવાડ અને…
- નેશનલ
બિલાવલ ભુટ્ટોની ધમકીનો સી.આર. પાટીલે આપ્યો જવાબ, સિંધુ જળ સંધિને લઈને કરી મોટી વાત
નવી દિલ્હી: પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ અટકાવી દીધી હતી. જેને લઈને પાકિસ્તાન ચિંતામાં મૂકાયું હતું. ભારતના આ નિર્ણયને લઈને પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટોઓ ધમકી પણ આપી હતી. જેનો આજે જળ શક્તિ પ્રધાન સી.આર.પાટીલે જવાબ આપ્યો છે.…
- પુરુષ
મુખ્બિરે ઈસ્લામ : એક બાદશાહ, બે ફરિયાદી: સતયુગનો લા’જવાબ કિસ્સો
અનવર વલિયાણી ઈસ્લામી સત્તાનો એ સુવર્ણ યુગ હતો.અરબસ્તાનના એક રાજ્યમાં મલિક શાહ સુલ્જુકી નામના ન્યાય પ્રિય બાદશાહની સત્તા કાયમ હતી. કુવ્વત, કૌશલ્ય, શક્તિ, ઉચ્ચ પ્રતિભા અને મહાનતામાં બાદશાહ સુલ્જુકીની ગણના શ્રેષ્ઠ બાદશાહોમાં થતી હતી.નિયમો મુજબ બને છે તેમ પ્રજાની દાદ-ફરિયાદ…
- પુરુષ
મંગળસૂત્રનું મહત્ત્વ કેટલું?
કૌશિક મહેતા ડિયર હની, સાચું કહું તો એ અહેવાલ જોયો, એ વીડિયો જોયો..અને એ વાત કેમે ય ભુલાતી નથી. 93 વર્ષના સખારામ શિંદે અને શાંતાબાઈ નજર સમક્ષ તરવર્યા કરે છે. પતિની ઇચ્છા પૂરી થાય છે અને પત્નીને એવી ભેટ મળે…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનું રહસ્ય ટૂંક સમયમાં ઉકેલાશે: બ્લેકબોક્સનો ડેટા રિકવર કર્યો
અમદાવાદ: અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ 12 જૂનના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ હતી. આ ફ્લાઈટ દુર્ઘટના કેમ સર્જાય એ સૌથી મોટો પ્રશ્ન હતો. જેનો જવાબ એક માત્ર બ્લેક બોક્સ હતું. આ બ્લેકબોક્સ ફ્લાઈટના કાટમાળમાંથી મળી આવ્યું હતું. જેની રિકવરી માટે કામગીરી…