- નેશનલ
સોનમ કરતા શાણી ઐશ્વર્યાઃ માતાનાં પ્રેમી સાથે મળી પતિની કરી હત્યાઃ જાણો આખો મામલો
તેલંગાણા: રાજા રઘુવંશીની હત્યા કેસમાંથી ખુબ ચર્ચામાં છે. આ કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. પણ આ ચકચારી સાથે આંશિક રીતે જોડાતી બીજી ઘટનાએ ચર્ચા જગાવી છે. વાત એમ છે કે તેલંગાણામાં આ ઘટનામાંથી બોધ પાઠ લઈ પોતાના પતિને…
- અમદાવાદ
149મી રથયાત્રામાં શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં નહીં પડે અગવડ, મંદિરનું થઈ રહ્યું છે વિસ્તરણ
અમદાવાદ: જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિર ખાતેથી આજે 148મી રથયાત્રા નીકળી છે. જોકે રથયાત્રા દરમયિાન મંદિર ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમડતું હોય છે. આ ઉપરાંત ભક્તોને ભગવાનના રથના દર્શન કરવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ હવે આવતા વર્ષે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વકર્યો, માતૃભાષા અને રાષ્ટ્રીયભાષાને લઈ રાજકીય પક્ષો સામ-સામે
મુંબઈ: મહારાષ્ટ્રમાં હિન્દી અને મરાઠી ભાષાને લઈને રાજકીય વિવાદ વક્યો છે. રાજ્યમાં હિન્દીને શાળાઓમાં ફરજિયાત કરવાનો મુદ્દોની ચર્ચાએ જોર પકડ્યું છે, આ મામલે રાજકીય પક્ષ દ્વારા એક બીજા પર આકરા પ્રહાર પણ કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે શિવસેના (યુબીટી)ના…
- અમદાવાદ
રથયાત્રા 2025: પહિંદ વિધિમાં કેમ થાય છે સોનાની સાવરણીનો ઉપયોગ? જાણો ધાર્મિક કારણ…
અમદાવાદ: અષાઢી બીજ એટલે કચ્છી માડુઓનું નવું વર્ષ. આજનો દિવસ ઐતિહાસિક રથયાત્રા માટે પણ જાણીતો છે. ભારતમાં રથયાત્રાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. ઓરિસ્સાના જગન્નાથપુરીમાં ભગવાન ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. અષાઢી બીજના દિવસે બંને…
- નેશનલ
પુરીમાં જય જગન્નાથના ઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ, રૂપકડે રથડે સવાર થયા ભાગવાન જગન્નાથ…
પુરી: આજે ઓડિશાના પુરીના જગન્નાત ભગવાન ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રૂપકડે રથડે સવાર થઈ મામા ઘરે જવા નીકળ્યા છે. આ રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ભવ્ય યાત્રા જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર સુધીની હોય છે, આ 12 દિવસના…
- Live News
અમદાવાદ જગન્નાથજી રથયાત્રા 2025
ભગવાન જગન્નાથજીને વધાવવા અમદાવાદ સજ્જ, લેટેસ્ટ અપડેટ વાંચવા માટે અહીં જોડાયેલા રહો અને રિફ્રેશ કરતા રહો.
- મનોરંજન
સલમાન ખાને ખરીદી બુલેટપ્રુફ કાર, કિંમત જાણીને ચોંકી જશો…
મુંબઈ: સલમાન ખાન બોલીવૂડનું જાણીતું નામ છે. છેલ્લા કેટલાક સમયથી તેઓને લોરેન્સ બિશ્નોઈની ગેંગ તરફથી ધમકીઓ મળી રહી છે. જેને લઈને સલમાન ખાન સાવધાન થઈ ગયો છે. જોકે હવે તેણે પોતાની સલામતીને ધ્યાનમાં એક બુલેટપ્રુફ કાર વસાવી લીધી છે. જેની…
- નેશનલ
પહલગામ હુમલાની અસર: અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનમાં ૧૦ ટકાનો ઘટાડો
શ્રીનગરઃ પહલગામ આતંકવાદી હુમલાને પગલે આ વર્ષે અમરનાથ યાત્ર માટે શ્રદ્ધાળુઓની નોંધણીમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે, એમ આ જાણકારી જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આપી હતી. રાજભવનમાં પત્રકારો સાથેની વાતચીતમાં સિંહાએ જણાવ્યું કે ૨૨ એપ્રિલની ઘટના…