- નેશનલ

આઝાદીના મંત્ર ‘વંદે માતરમ’ના 150 વર્ષની ઉજવણી, લોકસભામાં ચર્ચાનો દોર શરૂ, જાણો શું કહ્યું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ
નવી દિલ્હી: સંસદ ભવનમાં આજે એક અનોખો અને ઐતિહાસિક દિવસ જોવા મળ્યો. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રેરક મંત્ર ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે લોકસભામાં 10 કલાક લાંબી ચર્ચા યોજવામાં આવી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ ચર્ચાના આરંભે સંબોધન કરીને…
- ધર્મતેજ

ર્ભજનનો પ્રસાદઃ વેલનાથની વ્યક્તિમત્તાને આલેખતું ચરિત્રાત્મક ભજન
ડૉ. બળવંત જાની ભજનોમાં ચરિત્રાત્મક ભજનોનો ઘણો ,મોટો ભાગ છે. ચરિત્રાત્મક ભજનો પરંપરામાં સતત વહેતાં રહેતાં હોવાને કારણે એને એક રીતે ઐતિહાસિક દસ્તાવેજી વિગતોનો ભંડાર પણ કહી શકાય. પરંપરામાં વહેતું થયેલું ભજન મૂળ ચરિત્રના સમય પછી તુરતના જ સમયમાં વહેતું…
- ધર્મતેજ

ચિંતનઃ પૂર્ણતાની પૂર્ણતા
હેમુ ભીખુ આ એક ભેદી અને ગંભીર વિષય છે. ઉપનિષદનો એક શ્ર્લોક એમ જણાવે છે કે પૂર્ણમાં પૂર્ણ ઉમેરવામાં આવે તો પૂર્ણ જ પ્રાપ્ત થાય. અહીં ટૂંકી વિચારધારાવાળી વ્યક્તિ એ પ્રશ્ન પૂછી શકે કે જો પૂર્ણમાં ઉમેરાની હજી શક્યતા હોય…
- ધર્મતેજ

અલૌકિક દર્શનઃ પ્રતિભાવાન પુરુષોને વિદ્યા મેળવતાં શી વાર?
ભાણદેવ ભક્ત ઉદ્ધવજીકોણ એવા પુરુષ છે – જેઓ ભગવાન શ્રીકૃષ્ણના બંધુ પણ છે, સખા પણ છે અને શિષ્ય પણ છે? આવા પુરુષો તો ધરતી પર બે જ છે: એક અર્જુનજી અને બીજા ઉદ્ધવજી. અર્જુનજી શ્રીકૃષ્ણનાં ફઈબાના દીકરા છે અને ઉદ્ધવજી…
- નેશનલ

સતત સાતમા દિવસે ઈન્ડિગો સંકટ યથાવત્, 450થી વધુ ફ્લાઈટ કેન્સલ
દેશભરના મુખ્ય એરપોર્ટ પર IndiGoની ફ્લાઇટ સેવાઓ આજ પણ સામાન્ય થઈ શકી નથી. સતત સાતમા દિવસે મોટા પાયે ફ્લાઇટ્સ રદ્દ થવા અને વિલંબિત થવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે, જેના કારણે લાખો મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. ભારતના હવાઈ…
- ધર્મતેજ

માનસ મંથનઃ શિષ્ય કેવો હોવો જોઈએ? કોણ શિષ્ય બની શકે?
મોરારિબાપુ ગુરુની પાસે શું લઈને જવું જોઈએ ? ગુરુની પાસે મોટામાં મોટી વસ્તુ- દક્ષિણા લઈને જવાનું હોય, પત્રમ્ં, પુષ્પમ્ં, ફલમ્ં, તોયમ્ં, અધ્યાત્મ જગતમાં તો ગુરુ પાસે શ્રદ્ધા લઈને જવાનું હોય.અને એટલા માટે જ આપણે શિક્ષકને, અધ્યાપકને, આચાર્યને બધાને ગુરુભાવથી જોઈએ…
- ધર્મતેજ

મનનઃ સંસ્કૃત-દેવોની ભાષા
હેમંત વાળા એ સમજવું પડે કે સંસ્કૃતિ દેવોની ભાષા છે, બ્રહ્મની નહીં, ચૈતન્યની નહીં, પરમ તત્ત્વની નહીં, પરમ આનંદની નહીં. અહીં એ વાત તો સ્થાપિત થાય છે જ કે દેવ એ બ્રહ્મ નથી. પ્રત્યેક દેવ બ્રહ્મનું એક મર્યાદિત સ્વરૂપ છે,એક…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ ઈન્ડિગોનો ભવાડો, પેસેન્જર્સ લૂંટાઈ ગયા પછી સરકાર જાગી
ભરત ભારદ્વાજ ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન્સ એવી ઇન્ડિગો એરલાઇન્સના ભવાડાએ આખા દેશને માથે લીધો છે. ઈન્ડિગો એરલાઈન્સના ભવાડા નવા નથી પણ છેલ્લા એક અઠવાડિયામાં ભવાડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સોમવારથી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ્સ ધડાધડ કેન્સલ થવા માંડી તેમાં…
- રાશિફળ

આજનું રાશિફળ (08/12/2025): મેષથી લઈને મીન રાશિના જાતકો માટે સપ્તાહનો પહેલો દિવસ કેવો રહેશે, જાણો એક જ ક્લિક પર…
આજનો દિવસ પ્રગતિ અને આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. કામના ક્ષેત્રે તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે અને તમારા વરિષ્ઠ લોકો તમારી મહેનતની પ્રશંસા કરશે. આજે કોઈ નવી તક મળી શકે છે. પ્રેમ સંબંધો પહેલા કરતા વધુ સુમેળભર્યા રહેશે અને તમારા જીવનસાથી તમને સંપૂર્ણ…
- સુરત

સુરત ટ્રાફિક પોલીસ એક્શનમાં, નિયમોના ભંગ બદલ 2,958 વાહનચાલકો સામે કડક કાર્યવાહી
સુરત: શહેરમાં ટ્રાફિક નિયમોનું કડક અને અસરકારક પાલન થાય તે હેતુથી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા તાજેતરમાં એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવ્યું હતું, જેના કારણે…









