- સ્પેશિયલ ફિચર્સ
ક્રિષ્ણજન્મ બાદ હવે રાધાજીનો જન્મદિવસ ક્યારે છેઃ જાણો રાધાષ્ટમીના વ્રત અને પૂજા વિશે
Radhashtami 2025: રાધાનું નામ ભગવાન શ્રી કૃષ્ણ સાથે અનાદિકાળથી જોડાયેલું છે. પૌરાણિક ગ્રંથો અનુસાર રાધાને ભગવાન શ્રી કૃષ્ણની પ્રેમિકા ગણવામાં આવે છે. મોટાભાગની મૂર્તિઓમાં ભગવાન શ્રી કૃષ્ણની પડખે રાધા ઊભેલી જોવા મળે છે. લોકો રાધા-કૃષ્ણના પ્રેમની મિસાલ આપે છે. તમને…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: સાંસદો પાસેથી વસૂલાતની વાત સાચી પણ અમલ કરે કોણ?
ભરત ભારદ્વાજ ભારતમાં મોટા ભાગના રાજકારણીઓ પોતાને પ્રજાના બાપ માને છે. પ્રજા તરફ પોતાની કોઈ જવાબદારી છે, દેશ તરફ પોતાની કોઈ ફરજ છે એવી તેમની માનસિકતા જ નથી. આ માહોલમાં કોઈ રાજકારણી થોડીક સમજદારીભરી વાત કરે તો પણ આનંદ થઈ…
- નેશનલ
ઓનલાઈન ગેમિંગ બિલ કેમ લાવવામાં આવ્યું? કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કારણ
નવી દિલ્હી: ભારતમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ગેમિંગથી થતા ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે. જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ એપ્સ અને વેબસાઇટ્સ પર નિયંત્રણ લાવવાનો તખ્તો તૈયાર કર્યો છે. 19 ઓગસ્ટના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂર કરાયેલું…
- સ્પોર્ટસ
યુઝવેન્દ્ર ચહલે ધનશ્રીને એલિમની તરીકે કેટલા કરોડ આપ્યા, જાણો હકીકત?
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ વર્ષ 2020માં પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, હવે આ કપલે છૂટાછેડા લઈ લીધા છે અને અલગ થઈ ગયું છે. છૂટાછેડા પછી એવા અહેવાલ હતા કે ધનશ્રીએ 60 કરોડ રૂપિયા ભરણપોષણ તરીકે લીધા છે.…
- મહીસાગર
ચિંતાજનક ટ્રેન્ડઃ અમદાવાદ બાદ બાલાસિનોરમાં વિદ્યાર્થી પર છરી હુમલો
મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોર શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને એક ગંભીર ઘટના સામે આવી હતી. શાળા છૂટ્યા બાદ તળાવ દરવાજા પાસે ધોરણ 8ના એક વિદ્યાર્થી પર બીજા વિદ્યાર્થીએ છરી વડે હુમલો કરતાં ખળભળાટ મચી ગયો હતો. શું છે મામલો ઘટનાની વિગતો મુજબ,…
- નેશનલ
પ્રવાસીઓ માટે મોટા સમાચાર: એક્સ્ટ્રા લગેજ પર કોઈ ફાઇન નહીં લાગે, રેલવે પ્રધાને કરી સ્પષ્ટતા
નવી દિલ્હીઃ ભારતીય રેલવે હવે હવાઈ યાત્રા માફક લગેજને લઈ નવા નિયમ લાગુ કરી શકે છે, જેના અન્વયે યાત્રા વખતે વધારે સામાન લઈ જનારા પ્રવાસી પાસેથી વધુ ભાડું વસૂલશે. આ મુદ્દે આજે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી હતી અને…
- ઇન્ટરનેશનલ
રશિયાએ 574 ડ્રોન અને 40 મિસાઈલોથી યુક્રેન પર કર્યો હુમલોઃ એકનું મોત
કિવઃ અમેરિકાની મધ્યસ્થતામાં શાંતિ મંત્રણા વચ્ચે રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર, રશિયાએ 574 ડ્રોન અને 40 મિસાઇલોથી યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયાએ આ હુમલાઓમાં યુક્રેનના પશ્ચિમી શહેર લવીવ અને રાજધાની કિવને…