- હેલ્થ
મચ્છરના કરડવાથી HIV સંક્રમણ ફેલાય કે નહીં? જાણો શું છે સાચી વાત
HIV AIDS infection from mosquitoes: પોતાના જીવનમાં દરેક વ્યક્તિને મચ્છર કરડે છે. ઘણીવાર વ્યક્તિ મલેરિયા-ડેન્ગ્યુ જેવી બીમારીનો શિકાર પણ બને છે. યોગ્ય સારવાર લઈને વ્યક્તિ મલેરિયાથી છૂટકારો પણ મેળવે છે. પરંતુ એક વિચાર એવો પણ આવે કે, જો કોઈ HIV…
- સ્પેશિયલ ફિચર્સ
ક્રિષ્ણજન્મ બાદ હવે રાધાજીનો જન્મદિવસ ક્યારે છેઃ જાણો રાધાષ્ટમીના વ્રત અને પૂજા વિશે
Radhashtami 2025: રાધાનું નામ ભગવાન શ્રી કૃષ્ણ સાથે અનાદિકાળથી જોડાયેલું છે. પૌરાણિક ગ્રંથો અનુસાર રાધાને ભગવાન શ્રી કૃષ્ણની પ્રેમિકા ગણવામાં આવે છે. મોટાભાગની મૂર્તિઓમાં ભગવાન શ્રી કૃષ્ણની પડખે રાધા ઊભેલી જોવા મળે છે. લોકો રાધા-કૃષ્ણના પ્રેમની મિસાલ આપે છે. તમને…