- સ્પેશિયલ ફિચર્સ

મૃત્યુ પછીના ૧૩ દિવસ કેમ હોય છે પરિવાર માટે મહત્વના? ગરુડ પુરાણનું સત્ય જાણો
મૃત્યુ એ જીવનની અનિવાર્ય અને કડવી બાબત છે, જેનાથી કોઈ બચી શકતું નથી. પ્રિયજનનું અવસાન થાય ત્યારે અપાર દુઃખ હોય છે અને અંતિમસંસ્કાર પછી પણ આત્માની શાંતિ માટે અનેક વિધિ-અનુષ્ઠાન કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મૃત્યુ…
- લાડકી

ફેશનઃ રેડી ટુ વેર સાડી આધુનિક સ્ત્રી માટેની નવી સુવિધા
ખુશ્બુ મુલાણી ઠક્કર આજની દોડધામભરી જિંદગીમાં દરેક સ્ત્રી ઇચ્છે છે કે તે સુંદર પણ દેખાય અને સમય પણ બચી જાય. આવા સમયમાં પરંપરાગત સાડીની જગ્યા ધીમે ધીમે તૈયાર પહેરવાની સાડીએ લઈ લીધી છે. ફેશન જગતમાં હવે Ready to Wear Saree…
- બનાસકાંઠા

બનાસકાંઠાના બે ભાઈઓએ ગરીબ ખેડૂતોના નામે કર્યો રૂપિયા 247 કરોડનો ફ્રોડ! જાણો શું છે આખો મામલો
બનાસકાંઠા: જિલ્લામાં એક ચોંકાવનારો સાયબર ફ્રોડ કેસ સામે આવ્યો છે, જેમાં ગરીબ અને ઓછા ભણેલા ખેડૂત તેમજ મજૂરોના નામે 24 બેંક ખાતા ખોલાવીને માત્ર બે વર્ષમાં 247 કરોડ રૂપિયા દુબઈ મોકલવાની વાત સામે આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે,…
- નેશનલ

દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા: માસ્ટરમાઈન્ડ ડૉ. ઉમરની ‘લાલ કાર’ મળી, સંબંધી ફહીમની ધરપકડ!
દિલ્હીના કાર બ્લાસ્ટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આતંકી ઉમર સાથે જોડાયેલી લાલ રંગની ઇકો સ્પોર્ટ્સ કાર ફરીદાબાદના ખંડવાલી વિસ્તારમાંથી મળી આવી છે. ગુરુવારે કાર કબજે કરવામાં આવી અને તપાસ એજન્સીઓ તેની દરેક વિગતોની ચકાસણી કરી રહી છે. પોલીસે…
- પુરુષ

મુખ્બિરે ઈસ્લામઃ હતાશા-નિરાશાની જનેતા અર્ધ સત્યને આભારી
અનવર વલિયાણી ઈન્સાન જન્મે છે ત્યારથી લઈને તે બાલીગ (પુખ્ત વયનો) થાય ત્યાં સુધી તેને ફક્ત એક શક્તિની જરૂરત પડે છે અને તે છે શારીરિક શક્તિ! આ શક્તિ તેને પોતાની માના ધાવણથી માંડી પૌષ્ટિક આહાર દ્વારા મળી રહેતી હોય છે,…
- પુરુષ

ભગવાન શ્રી સત્ય સાંઈબાબાની 100મી જન્મજયંતી નિમિત્તે
જ્યારે વિશ્વ ભગવાન શ્રી સત્ય સાંઈબાબાની 100મી જન્મજયંતી ઉજવી રહ્યું છે, ત્યારે આપણે તેમના સૌથી ગહન અને સાર્વત્રિક ઉપદેશોમાંથી એક પર ચિંતન કરવા માટે વિરામ લઈએ: ‘બધાને પ્રેમ કરો, બધાની સેવા કરો.’ આ ચાર સરળ શબ્દો એક એવી ફિલસૂફીને સમાવે…
- નેશનલ

દિલ્હીમાં ફરી વિસ્ફોટનો અવાજ! લોકોમાં ગભરાટ
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી આજે સવારે ફરી એક વખત ધમાકાનો અવાજ સંભાળયો છે, જેના ફરી એક વખત દહેશતનો માહોલ ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે 10 નવેમ્બરના થયેલા બ્લાસ્ટ બાદ ફરી ધમાકાનો અવાજ આવતા વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. સૂત્રોની…
- પુરુષ

દીકરીનું કન્યાદાન શા માટે?
કૌશિક મહેતા ડિયર હની,લગ્નની સિઝન આવે એટલે મને આપણી દીકરીનાં લગ્ન યાદ આવે છે. એ અવસર યાદગાર હતો. બે દિવસના કાર્યક્રમ આપને યોજ્યા હતા અને જ્યારે દીકરીને લગ્ન મંડપ તરફ હું હાથ પકડીને દોરી ગયો એ ક્ષણો કેમેય ભુલાતી નથી.…









