- આમચી મુંબઈ

ચૂંટણીઃ મીરા રોડની સોસાયટીનો આકરો નિર્ણય: ‘નો હેલ્પ, નો વોટ’, નેતાઓને નો એન્ટ્રી, જાણો કેમ?
મુંબઈ/મીરા રોડઃ મુંબઈ મહાનગર પાલિકા સહિત મહારાષ્ટ્રમાં નગરપાલિકાની ચૂંટણી પંદરમી જાન્યુઆરીના યોજવામાં આવશે. આ વખતની પાલિકાની ચૂંટણીમાં મતદારોની પસંદગી માટે એક કરતા અનેક પાર્ટી મેદાનમાં છે, પરંતુ મુંબઈમાં અનેક રહેવાસીઓમાં નેતાઓ અને પાર્ટી પ્રત્યે નારાજગી છે. મુંબઈ હોય કે મીરા…
- આમચી મુંબઈ

મુંબઈ લોકલ ટ્રેનનું કડવું સત્ય: 2025માં 2,200થી વધુ લોકોના મોત, થાણે-કલ્યાણ સૌથી વધુ જોખમી સેક્શન…
થાણે અને કલ્યાણ સૌથી સંવેદનશીલ વિસ્તારો, ટ્રેક ક્રોસિંગ અને ટ્રેનમાંથી પડવાના મુખ્ય કારણ… મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેના નેટવર્કમાં દર વર્ષે વધારો થાય છે, જ્યારે ટ્રેનની ફેરીમાં પણ વધારો કરવામાં આવે છે, પરંતુ મુંબઈ રેલવે માટે અકસ્માતની બાબત ચિંતાજનક છે. અકસ્માતના…
- નેશનલ

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યાઃ 18 દિવસમાં પાંચમા નિર્દોષ યુવાને જીવ ગુમાવ્યો…
ઢાંકા: બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને હિંસાની આગ હવે નિર્દોષ લઘુમતી સમુદાયના યુવાનો ભોગ બની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી દેશના જુદા જુદા ભાગોમાં નિર્દોષ હિન્દુ પરિવારો અને વ્યવસાયીઓ પર હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે. કાયદો અને વ્યવસ્થાની…
- અમદાવાદ

ગાંધીનગર બાદ અમરેલીના ગામડાઓમાં દૂષિત પાણીની સમસ્યા, લોકોમાં રોષ
અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણીને લીધે 100 કરતા વધારે બાળકને ટાઈફોઈડની અસર થયાના અને એક બાળના મૃત્યુના અહેવાલોએ તંત્રને કામે લગાડી દીધું છે. દૂષિત પાણીની સમસ્યા માત્ર ગાંધીનગર નહીં ઘણા શહેરો અને ગામોમાં છે ત્યારે અમરેલી જિલ્લાના અમુક ગામોમાં…
- અમદાવાદ

રાજકોટમાં ગેરકાયદે પશુઓને જતા અટકાવનારા પર છરી વડે હુમલો
અમદાવાદઃ રાજકોટમાં મોડી રાત્રે લીમડા ચોક પાસે પંચનાથ સોસાયટીમાં કતલ માટે પશુઓના ગેરકાયદેસર પરિવહનને રોકવાનો પ્રયાસ કરતી વખતે બે ગૌરક્ષક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઘટના સંદર્ભે પોલીસે એફઆઈઆર નોંધી હતી, જેમાં ગૌરક્ષકને છરીથી…
- આમચી મુંબઈ

BMC કમિશનરની હાઈ કોર્ટમાં કબૂલાત: કોર્ટ કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવી એ મોટી ભૂલ હતી…
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ આજે હાઈ કોર્ટમાં કબૂલાત કરી હતી કે મુંબઈની નીચલી અદાલતોના કર્મચારીઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની ફરજ પર હાજર થવા માટે આદેશ આપવો એ તેમની ભૂલ હતી. તેના પર કોર્ટે સુનાવણી સ્થગિત કરી અને ટકોર…
- આમચી મુંબઈ

મેટ્રોની વાતઃ મેટ્રો થ્રીના પ્રવાસીઓ માટે ખુશખબર, આજથી ટ્રેનોની ફેરીમાં થયો મોટો વધારો
મુંબઈ: મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને (MMRC)એ નવા વર્ષમાં આરેથી કફ પરેડ ભૂગર્ભ મેટ્રો 3 લાઇન પર મુસાફરોને મોટી રાહત આપી છે. આજથી મેટ્રો 3 લાઇન પર ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. મુંબઈની પહેલી ભૂગર્ભ મેટ્રો લાઇન 3 ઓક્ટોબર 2024થી…









