- સુરત

સુરતમાં પતંગની દોરીએ પિતા-પુત્રીનો લીધો જીવ: 70 ફૂટ ઉપરથી પટકાયો પરિવાર
સુરત: ગુજરાતમાં ઉત્તરાયણનો ઉત્સાહ અનેક પરિવારો માટે કાળમુખો સાબિત થયો છે. ખાસ કરીને સુરતમાં એક એવી હૃદયદ્રાવક ઘટના બની છે જેણે આખા શહેરને હચમચાવી દીધું છે. મકરસંક્રાંતિના પવિત્ર દિવસે જ્યારે લોકો આકાશમાં પતંગબાજીનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે રસ્તા પરથી…
- નેશનલ

કોઈપણ ટ્રાયલ વગર પાકિસ્તાની ઘૂસણખોરને પરત મોકલવાનો નિર્ણય કેમ લેવાયો?
ભુજ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલના એક એપિસોડમાં જેઠાલાલ પાકિસ્તાન પહોંચી જાય છે. ત્યારબાદ ત્યાંના અધિકારી દ્વારા માનવીય અભિગમ દાખવીને જેઠાલાલને પરત ભારત મોકલવામાં આવે છે. આવો જ એક કિસ્સો ભારતમાં પણ સામે આવ્યો છે. આજથી આશરે દોઢેક વર્ષ…
- અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયા લાખોના ડોલર, પાઉન્ડ અને બીજાં વિદેશી ચલણ, ડ્રગ્સ-સાયબર ફ્રોડ સાથે કનેક્શન
અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ હાલ સ્મગલરો માટે મુશ્કેલ સ્થળ બની રહ્યું છે. એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) અને કસ્ટમ્સ વિભાગની સતર્કતાને કારણે છેલ્લા 24 કલાકમાં ગેરકાયદેસર રીતે વિદેશી ચલણ અને સોનું લઈ જવાનો પ્રયાસ કરતા મુસાફરોને ઝડપી પાડવામાં આવ્યા…
- મહારાષ્ટ્ર

“કોઈને મત ન આપવો તેના કરતા…” મતદાન કર્યા બાદ NOTA વિશે બોલ્યા RSS પ્રમુખ મોહન ભાગવત?
નાગપુર: મહારાષ્ટ્રમાં BMC તથા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘસચાલક મોહન ભાગવત પણ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કરવા પહોંચ્યા હતા. નાગપુર નાઇટ સ્કૂલ ખાતેના મતદાન કેન્દ્ર પર મોહન ભાગવતે મતદાન કર્યું હતું.…
- પુરુષ

પ્રસૂતિની પીડા… વિશ્વની સૌથી શક્તિશાળી ભાષા
કૌશિક મહેતા ડિયર હની, મને બરાબર યાદ છે કે, આપણે ત્યાં દીકરી જન્મી ત્યારે તારી પીડા કેવી હતી. એકવાર લેબર પેઈન થયું અને હૉસ્પિટલ ગયા તો ડિલિવરી ના થઇ અને ઘેર પાછા ફરવું પડ્યું અને ફરી વેણ ઉપડ્યું ફરી હૉસ્પિટલ…
- એકસ્ટ્રા અફેર

પીઓકે હોય કે શક્સગામ ખીણ, પાછું લેવા મર્દાનગી બતાવવી પડે
એકસ્ટ્રા અફેર: ભરત ભારદ્વાજ ભાજપના નેતાઓએ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના પ્રતિનિધીમંડળને દિલ્લીમાં પોતાના હેડક્વાર્ટરમાં નોંતરીને પરોણાગત કરી તેના કારણે શક્સગામ ખીણનો વિવાદ પાછો ચર્ચામાં છે. સામ્યવાદી ચીન ભાજપના હેડક્વાર્ટરમાં બેસીને જમી રહ્યા હતા એ પહેલાં ચીને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલો…
- Top News

ઈરાનનું એરસ્પેસ બંધ થયું: ભારતીય એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ, મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
નવી દિલ્હી: ઈરાનમાં છેલ્લા 15 દિવસ કરતાંય વધારે સમયથી જનઆંદોલન ચાલી રહ્યું છે. સૈનિકો સાથેની અથડામણમાં અત્યારસુધી 2500થી વધારે લોકોનૈા મોત થઈ ચૂક્યા છે. આવી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં ઈરાનનું એરસ્પેસ બંધ કરવામાં આવ્યું છે. જેની અસર ભારતની અગ્રણી એરલાઈન્સ પર પડી…
- અમદાવાદ

ઉત્તરાયણનો ઉત્સાહ માતમમાં ફેરવાયો: ગુજરાતમાં અનેક પરિવારોમાં શોક
અમદાવાદ: ગુજરાતના લોકપ્રિય પર્વ ઉત્તરાયણની ઉજવણી દેશભરમાં ધૂમ ધામથી કરવામાં આવી હતી. પરંતુ આ ઉજવણી વચ્ચે ઘણા લોકો માટે આ તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. ઘણી જગ્યા પર પતંગની દોરી અને અગાસી પરથી પટકાવવા જેવી દુર્ઘટનાઓએ તહેવારના આનંદને ફીકો પાડી…









