- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટ કાઉન્ટડાઉન સ્ટાર્ટઃ એર ઈન્ડિયાની રોજની 20 ફ્લાઇટ્સ શરૂ થશે
મુંબઈઃ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA)ના ઉદ્ઘાટનની તારીખ નજીક આવતાં જ એર ઈન્ડિયા ગ્રુપે ત્યાંથી કમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરવાની યોજનાની જાહેરાત કરી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ દેશના 15 શહેરોમાં દરરોજ 20 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનનું બીજું એરપોર્ટ, NMIA,…
- મનોરંજન
બાલિકા વધુ’ની અવિકા ગોર 30 સપ્ટેમ્બરે કરશે લગ્ન, જાણો કોણ છે તેનો ભાવિ પતિ
મુંબઈઃ લોકપ્રિય ટીવી શો “બાલિકા વધુ”થી લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી અવિકા ગોર હવે વાસ્તવિક જીવનમાં દુલ્હન બનવા જઈ રહી છે. 30 સપ્ટેમ્બરનો દિવસ તેના માટે ખૂબ જ ખાસ રહેશે, કારણ કે તે દિવસે તેના લગ્ન છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નની…
- આમચી મુંબઈ
સીએસએમટીથી થાણે વચ્ચે દોડશે મેટ્રો, જાણો ક્યારથી થશે શરૂઆત, શું છે સરકારની યોજના
મુંબઈ: મુંબઈ મેટ્રો પોલિટન રિજનમાં મેટ્રોના નેટવર્કમાં વધારો થઈ રહ્યો છે, જેનું કામ પણ ઝડપથી પાર પાડવામાં આવી રહ્યું છે. લોકલ ટ્રેન પરની નિર્ભરતા ઘટાડવા માટે પ્રશાસન એક્ટિવ મોડમાં આવી ગયું છે ત્યારે આગામી વર્ષોમાં મુંબઈથી થાણે વચ્ચે પણ મેટ્રો…
- નેશનલ
જીએસટીમાં ઘટાડાથી ટ્રેનની ટિકિટ ભાડાં પર શું અસર થશે?
નવી દિલ્હીઃ ભારત સરકારે નવી જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ને અમલી બનાવ્યા છે, ત્યાર બાદ જીવનજરુરી ચીજવસ્તુઓ સહિત ઓટોમોબાઈલ ક્ષેત્રની વસ્તુઓના ભાવમાં ઘટાડો કર્યો છે, જ્યારે ઈલેક્ટ્રિક સહિત અન્ય વસ્તુઓ ખરીદવા માટે પણ લોકોની રીતસરની હોડ જામી છે, ત્યારે સૌને…
- મહારાષ્ટ્ર
મરાઠવાડાના આફતગ્રસ્ત વિસ્તાર માટે 10,000 કરોડની રાહતની માંગણી
મુંબઈ: કેન્દ્ર સરકાર મરાઠાવાડા માટે 10,000 કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરે એવી માંગણી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કરી હતી. મરાઠવાડના અમુક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે મચાવેલા હાહાકારને કારણે મકાનો અને પાકને નુકસાન થયું છે. એક નિવેદનમાં ઉદ્ધવ…
- નેશનલ
આક્રમણકારોના અત્યાચારોથી હિન્દુઓની વસ્તી ઘટીને 30 કરોડ થઈ: યોગી આદિત્યનાથ
લખનઉઃ બારમી સદીમાં ભારતમાં હિન્દુઓની વસ્તી 60 કરોડ હતી, પરંતુ આક્રમણકારોના અત્યાચારના કારણે 1947માં દેશની આઝાદી સમયે તેમની સંખ્યા ઘટીને 30 કરોડ થઈ ગઈ હતી, એમ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું. યોગી આદિત્યનાથે આત્મનિર્ભર…
- નેશનલ
‘GEN-X, Y, Z’ અંગેના મનીષ તિવારીના નિવેદનને ભાજપે મરોડ્યું, પાછળથી કરવી પડી સ્પષ્ટતા
નવી દિલ્હી: પાછલા વર્ષોમાં જેન-ઝી તરીકે ઓળખાતા યુવાનોએ કેટલાક દેશોમાં સરકાર બદલી નાખી છે. જેમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળનો સમાવેશ થાય છે. યુવાનોનું આ વલણ દર્શાવે છે કે તેઓ કોઈ પણ સરકારની મનમાની કે ભ્રષ્ટાચાર જેવો વિશેષાધિકાર સ્વીકારવા માટે તૈયાર…