- અમદાવાદ
બાળ મજૂરીમાંથી મુક્તિ: મીઠાઈ ફેક્ટરીમાંથી બાળ મજૂરને કરાયો મુક્ત
અમદાવાદ: તહેવારો અને ખુશીના પ્રસંગોમાં જે મીઠાઈઓ આપણા મોં મીઠા કરાવે છે, તે મીઠાઈ બનાવતી એક ફેક્ટરી પાછળ એક બાળકની જિંદગીની કડવાશ છુપાયેલી હતી. વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસની બરાબર આગલી સાંજે, અમદાવાદ જિલ્લા ટાસ્ક ફોર્સે નરોડા GIDCમાં આવેલા મીઠાઈના…
- ટોપ ન્યૂઝ
“હું સર્વોચ્ચ પદ પર રહીને બોલી શકું છું…” સીજેઆઈ ગવઈએ ઓક્સફોર્ડમાં જણાવી બંધારણ અંગેની ખાસ વાત
લંડન: સર્વોચ્ચ ન્યાયાલય એ લોકતંત્રનો એક મહત્ત્વનો સ્તંભ છે. બી. આર. ગવઈ સર્વોચ્ચ ન્યાયાલયના 52માં મુખ્ય ન્યાયાધીશ છે. આ સિવાય તેઓ દેશના દલિત મુખ્ય ન્યાયાધીશ પણ છે. પોતાના આ પદ પર હોવાનો શ્રેય તેઓ ભારતના બંધારણને આપે છે. આ વાતને…
- નેશનલ
રાજા રઘુવંશી હત્યા કેસ: ‘ભાઈ બહેન’ના સંબંધ આડમાં ખેલાયો ખૂની ખેલ
ઈન્દોરઃ ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યાનો કેસ હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ચોંકાવનારા કેસમાં રાજાની પત્ની સોનમ રઘુવંશી અને તેના કથિત પ્રેમી રાજ કુશવાહા પર હત્યાનો આરોપ છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે સોનમે પોતાના પ્રેમી રાજ માટે…
- મનોરંજન
શરૂઆતમાં ઊંચાઈને લઈને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સથી ચિંતિત રહેતોઃ આમિર ખાનનો ખુલાસો
મુંબઈ: ‘મિસ્ટર પરફેક્ટનિસ્ટ’ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાન છેલ્લા 37 વર્ષથી બોલિવુડમાં સક્રિય છે. પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન તેમણે અનેક ઉતાર-ચઢાવ જોયા છે. પરિણામે આજે તેઓ સફળતાના શિખર પર પહોંચ્યા છે. જોકે શરૂઆતના દિવસોમાં તેઓને એક ચિંતા સતાવતી હતી. જેનો…
- ઈન્ટરવલ
મગજ મંથન : અહંકાર માણસની દ્રષ્ટિને આંધળી બનાવી દે છે…
માનવ જીવનમાં અહમ્ એટલે કે અહંકાર એ એક એવો ગુણધર્મ છે, જે વ્યક્તિના વિકાસમાં અવરોધ રૂપ બને છે. જયારે માણસ પોતાને સર્વશ્રેષ્ઠ માનવા લાગે છે ત્યારે એનું પતન શરૂ થઈ જાય છે. જ્યાં અહંકાર હોય ત્યાં પતન નિશ્ચિત છે. કામ-ક્રોધ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં દારૂ મોંઘો થશે: દેશી ૮૦ રુપિયા અને મહારાષ્ટ્રમાં બનેલો દારૂ ૧૪૮ રૂપિયા
મુંબઈઃ થોડા દિવસો પહેલા દેશમાં બીયર અને દારૂના ભાવ ઘટવાના સમાચાર આવ્યા બાદ દારૂ પ્રેમીઓએ ખુશી વ્યક્ત કરી હતી. જોકે, રાજ્ય સરકારના ઉત્પાદનમાં વધારો કરવા માટે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દારૂના વેચાણ પર ટેક્સ વધારવાનું વિચારી રહ્યું હતું. આખરે, ગઇ કાલની કેબિનેટ…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક : પોતાના નામે છૂટવું એટલે શું?
કિશોર વ્યાસ “સૌ કો પિંઢ જે નાલે છુટે” શબ્દાર્થ છે: સૌ કોઈ પોતાના નામે છૂટે! એટલે શું? આ કાંઈ સ્પષ્ટ અર્થ હોય તેવું લાગતું નથી. તો? મને એમ લાગે છે ચોવક જરૂર કર્મની વાત કરે છે. મહર્ષિ વાલ્મીકિ જ્યારે વાલિયો…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ…
દર્શન ભાવસાર મોટા માણસોને મારા ખિસ્સામાં રાખું છું’ કહેનારનું ખિસ્સુ કેટલું મોટું હશે? એનો અહમ્ સમાય અને સચવાય એટલું! ઘડિયાળના કાંટા કેમ વાગતા નથી? કારણ કે એ વાગ્યા વગર ભલભલાના બાર વગાડી દે છે! પત્ની પિયર જાય ત્યારે પતિ કેમ…