- ધર્મતેજ

ગીતા મહિમાઃ ‘સત્’થી યુક્ત યાગ, દાન ને તપ
સારંગપ્રીત ગત અંકોમાં યાગ, દાન અને તપની સમજૂતી આપીને ભગવાન કૃષ્ણ હવે આ ત્રણેય મૂલ્યોને ‘સત્’ના આધારે સમજાવીને અધ્યાય 17 પૂર્ણ કરે છે. ભારતીય સંસ્કૃતિના ત્રણ પ્રાચીન મૂલ્યનિષ્ઠ તત્ત્વો જેવા કે યાગ, દાન અને તપ મનુષ્યના આત્મિક અને સામાજિક ઉત્થાન…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ બાબરના નામે મસ્જિદોના વાવરને પોષવા જેવો નથી
ભરત ભારદ્વાજ તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદના નિર્માણનો પાયો નાખ્યો તેના કારણે ઊભું થયેલું કમઠાણ શાંત પડ્યું નથી ત્યાં હવે હૈદરાબાદમાં બાબરી મસ્જિદ મેમોરિયલ અને વેલ્ફેર ઇન્સ્ટિટ્યૂશન બનાવવાનું એલાન થયું છે. હૈદરાબાદમાં…
- નેશનલ

શમશાબાદ એરપોર્ટથી અમેરિકા જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, સુરક્ષા એજન્સીઓ હાઇ-એલર્ટ પર
નવી દિલ્હી: તેલંગાણાના શમશાબાદ એરપોર્ટ પર ફરી એકવાર બોમ્બ વિસ્ફોટની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. એરપોર્ટના અધિકારીઓને એક શંકાસ્પદ ઈ-મેલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા જતી ફ્લાઇટ્સમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે અને ટેક-ઓફ (Take-off) ના…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, ભારતીય ચોખા અને કેનેડિયન ખાતર પર નવા ટેરિફની શક્યતા!
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તા પર આવ્યા છે, ત્યારથી જ ટેરફીને લઈ ચર્ચામાં રહ્યા છે. ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ રશિયા પાસેથી તેલ ખરીદી કરવા પર વધુ 25 ટકા ટેરિફ લગાવવાનો…
- બ્રેકિંગ ન્યૂઝ

બ્રેકિંગ ન્યૂઝ 9 Dec 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- નેશનલ

આઝાદીના મંત્ર ‘વંદે માતરમ’ના 150 વર્ષની ઉજવણી, લોકસભામાં ચર્ચાનો દોર શરૂ, જાણો શું કહ્યું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ
નવી દિલ્હી: સંસદ ભવનમાં આજે એક અનોખો અને ઐતિહાસિક દિવસ જોવા મળ્યો. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રેરક મંત્ર ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે લોકસભામાં 10 કલાક લાંબી ચર્ચા યોજવામાં આવી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ ચર્ચાના આરંભે સંબોધન કરીને…
- ધર્મતેજ

ર્ભજનનો પ્રસાદઃ વેલનાથની વ્યક્તિમત્તાને આલેખતું ચરિત્રાત્મક ભજન
ડૉ. બળવંત જાની ભજનોમાં ચરિત્રાત્મક ભજનોનો ઘણો ,મોટો ભાગ છે. ચરિત્રાત્મક ભજનો પરંપરામાં સતત વહેતાં રહેતાં હોવાને કારણે એને એક રીતે ઐતિહાસિક દસ્તાવેજી વિગતોનો ભંડાર પણ કહી શકાય. પરંપરામાં વહેતું થયેલું ભજન મૂળ ચરિત્રના સમય પછી તુરતના જ સમયમાં વહેતું…
- ધર્મતેજ

ચિંતનઃ પૂર્ણતાની પૂર્ણતા
હેમુ ભીખુ આ એક ભેદી અને ગંભીર વિષય છે. ઉપનિષદનો એક શ્ર્લોક એમ જણાવે છે કે પૂર્ણમાં પૂર્ણ ઉમેરવામાં આવે તો પૂર્ણ જ પ્રાપ્ત થાય. અહીં ટૂંકી વિચારધારાવાળી વ્યક્તિ એ પ્રશ્ન પૂછી શકે કે જો પૂર્ણમાં ઉમેરાની હજી શક્યતા હોય…
- ધર્મતેજ

અલૌકિક દર્શનઃ પ્રતિભાવાન પુરુષોને વિદ્યા મેળવતાં શી વાર?
ભાણદેવ ભક્ત ઉદ્ધવજીકોણ એવા પુરુષ છે – જેઓ ભગવાન શ્રીકૃષ્ણના બંધુ પણ છે, સખા પણ છે અને શિષ્ય પણ છે? આવા પુરુષો તો ધરતી પર બે જ છે: એક અર્જુનજી અને બીજા ઉદ્ધવજી. અર્જુનજી શ્રીકૃષ્ણનાં ફઈબાના દીકરા છે અને ઉદ્ધવજી…
- નેશનલ

સતત સાતમા દિવસે ઈન્ડિગો સંકટ યથાવત્, 450થી વધુ ફ્લાઈટ કેન્સલ
દેશભરના મુખ્ય એરપોર્ટ પર IndiGoની ફ્લાઇટ સેવાઓ આજ પણ સામાન્ય થઈ શકી નથી. સતત સાતમા દિવસે મોટા પાયે ફ્લાઇટ્સ રદ્દ થવા અને વિલંબિત થવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે, જેના કારણે લાખો મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. ભારતના હવાઈ…









