- આમચી મુંબઈ
અકસ્માતનું કારણ બર્ડ હિટ?
બિમલ મહેશ્વરીમુંબઈ: અમદાવાદમાં ગુરુવારે બપોરે એર ઈન્ડિયાના વિમાનને નડેલા અકસ્માત માટે બર્ડ હિટને મુખ્ય કારણ માનવામાં આવે છે. વિમાનનું બ્લેક બોક્સ તપાસકર્તાઓએ બરામદ કરી લીધું હોવાથી દુર્ઘટનાના ચોકક્સ કારણની થોડા દિવસ પછી ખબર પડશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)એ…
- અમદાવાદ
એ સીટે બચી ગયેલા પ્રવાસીને આપ્યું જીવનદાન?
અમદાવાદ: રામ રાખે તેને કોણ ચાખે! અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આ વાત સાચી પડી છે. વિમાનમાં સવાર 242 મુસાફરો પૈકીના એક મુસાફરનો જીવ બચી ગયો છે. આ મુસાફરનું નામ વિશ્વાસ કુમાર છે. તેનો જીવ બચવાનું કારણ છે સીટ નં. 11A. વિશ્વાસ…
- અમદાવાદ
પ્લેન ક્રેશ: પતિને મળવા જતી પરિણીતાનું મોત, 5 મહિનામાં જ વિખૂટી પડી જોડી
બાડમેર: અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં અનેક અબાલવૃદ્ધો મોતને ભેટ્યા છે. તમામ મૃતકોના પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અનેક લોકોના ઘરના કુલદીપક હોલવાઈ ગયા છે, તો અનેક દંપતીઓની જોડી વિખૂટી પડી ગઈ છે. જેમાં પાંચ મહિના પહેલા પરણેલી રાજસ્થાનની એક…
- નેશનલ
પ્લેન ક્રેશ: દુનિયાને હચમચાવી નાખનારી 10 સૌથી ભયાનક ઘટનાઓ
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ આખા દેશને મોટો આઘાત આપ્યો છે. પણ દુનિયામાં આવા વિમાની દુર્ઘટનાના કિસ્સાઓ આ પેહલા બન્યા છે જેણે દુનિયાને હચમચાવી નાખી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજી અને ઉડ્ડયન ઇજનેરીમાં ઘણી પ્રગતિ છતાં વિમાન અકસ્માતો હજુ પણ થાય…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ: ટેક-ઓફ પછી ક્રેશ થવાના બે સંભવિત કારણો
અમદાવાદ: મેઘાણી નગરમાં એર ઈન્ડિયાનું લંડન જવા માટે રવાના થયેલું વિમાન ક્રેશ થવાની દુર્ઘટનાથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે ટેક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં વિમાન ક્રેશ થઈ શકે ખરૂં? એવા પ્રશ્નો ઊભા થયા છે. આવો…
- નેશનલ
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ એએઆઇબી કરશે
નવી દિલ્હી: એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઇબી) અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની તપાસ કરશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. દુર્ઘટનાગ્રસ્ત એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર બોઇંગ ૭૮૭ વિમાનમાં ૨૪૨ લોકો સવાર હતા, જેમાં ૧૨ ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. અધિકારીએ…
- અમદાવાદ
આગનો ગોળો કેવી રીતે બની ગયું વિમાન? જાણો તેની અંદરની વાત
અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડનના ગૈટવિક ખાતે જવા રવાના થયેલું વિમાન બપોરે એક વાગ્યાની આસપાસ ટેક ઓફ વખતે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. રન-વે પરથી ટેક ઓફ થયાની થોડીક જ ક્ષણોમાં વિમાન ક્રેશ થયું હતું. જેથી આકાશમાં ધુમાડાના…
- ઇન્ટરનેશનલ
દક્ષિણ આફ્રિકામાં પૂરના કારણે તબાહીઃ મૃત્યુઆંક વધીને 57 થયો
કેપ ટાઉનઃ દક્ષિણ આફ્રિકાના સૌથી ગરીબ પ્રાંતોમાંના એકમાં પૂરમાં મૃત્યુઆંક ગુરુવારે 57 પર પહોંચી ગયો છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સંસાધનોના અભાવે બચાવ પ્રયાસોમાં અડચણ ઊભી થઇ રહી છે. મંગળવારે વહેલી સવારે ભારે વરસાદને કારણે નદીનો બંધ તૂટી…
- મનોરંજન
રનવે 34′: અમદાવાદની ઘટનાએ યાદ અપાવી પ્લેન ક્રેશની રિયલ સ્ટોરી!
મુંબઈઃ અમદાવાદમાં થયેલી કરુણ વિમાન દુર્ઘટનાએ વિમાનની દુર્ઘટના આધારિત એક રોમાંચક ફિલ્મને ફરીથી ચર્ચાના કેન્દ્રમાં લાવી છે. અજય દેવગન અને અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ શાનદાર 29 એપ્રિલ 2024ના રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વિમાન દુર્ઘટનાની વાસ્તવિક ઘટના બતાવવામાં આવી છે.…
- આમચી મુંબઈ
આ ઉજવણીનો સમય નથી: સલમાને પોતાની ઇવેન્ટ રદ કરીને કહ્યું
મુંબઈઃ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. આ મુશ્કેલ સમયમાં બોલિવુડ સેલેબ્સ પણ શોક વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન, સલમાન ખાને પોતાનો એક કાર્યક્રમ રદ કર્યો છે. આ સુપરસ્ટાર ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગના લોન્ચ ઇવેન્ટનો ભાગ બનવાનો…