- આમચી મુંબઈ

અજિત પવારના નિધન બાદ મહારાષ્ટ્રમાં બજેટનું ‘સંકટ’: કોણ બનશે નવા નાણા પ્રધાન?
મુંબઈઃ અજિત પવારના નિધનથી મહારાષ્ટ્ર સરકાર સંકટમાં આવી ગઈ છે. મહત્વપૂર્ણ નાણાં મંત્રાલય સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અવસાનથી સરકાર સમક્ષ બજેટ સત્ર પહેલા બજેટ રજૂ કરવાની સાથે નાણાં પ્રધાન કોને બનાવવા એના માટે ખૂદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ યુજીસી નિયમો પર સ્ટે, આવા બકવાસ નિયમોની જરૂર શું?
ભરત ભારદ્વાજ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ કોલેજો અને યુનિવર્સિટીઓ સહિત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવ રોકવા બનાવેલા નવા નિયમોના કારણે દેશભરમાં બબાલ થઈ ગઈ છે ત્યારે અંતે સુપ્રીમ કોર્ટે વચ્ચે પડીને હાલ પૂરતો નવા નિયમોના જીનને બાટલીમાં પૂરી દીધો છે. આ…









