- ધર્મતેજ
પનઘટ લીલા પરમેશ્ર્વરની-૧
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ એક સમયે પાણીશેરડા-જળાશયો સાથે લોકજીવનનો અતૂટ સંબંધ હતો. આખા ગામની વહુવારૂઓ ત્યાં મુક્ત રીતે ભેળી થાય, પોતાનાં સુખદુ:ખની વાતો કરીને હળવી થાય. માટી કે તાંબા પીત્તળનાં ચકચક્તિ બેડાં ત્યાં ધોવાય-ઉટકાય, કોઈ વટેમારગુની તરસ પણ છીપે.લોકસંસ્કૃતિમાં…
- ધર્મતેજ
સંસાર વૃક્ષ
ગીતા મહિમા -સારંગપ્રીત પૂર્વ અધ્યાયમાં સાચા ભક્તનાં લક્ષણોની સાથે કેટલીક તત્ત્વચર્ચા કર્યા પછી હવે ભગવાન કૃષ્ણ પંદરમા અધ્યાયનો ઉઘાડ કરે છે. ગીતા ઘોષણા કરે છે કે ‘પુરુષોત્તમ-યોગ’ નામના પંદરમાં અધ્યાયના અધ્યયનથી પરમ-તત્ત્વ પુરુષોત્તમના સર્વોપરી મહિમાનો બુદ્ધિયોગ ખૂબ જ સુલભ થઈ…
- ધર્મતેજ
વેર- વિખેર -પ્રકરણ ૪૦
કિરણ રાયવડેરા જતીનકુમારના હાથમાંથી પપ્પાની ડાયરી ઝૂંટવી લીધા બાદ કરણના જીવમાં જીવ આવ્યો. એ તો ડાયરી વિશે ભૂલી જ ગયો હતો.નરાઇટિંગ ટેબલ પરથી લીધા બાદ એણે પેકેટમાં સંતાડી દીધી હતી. પણ પછી ડાયરીની વાત જ વીસરાઈ ગઈ હતી. સારું થયું…
- ધર્મતેજ
ભગવાન શિવ સાથે અનોખી રીતે જોડાયેલો ત્રણનો અંક
વિશેષ -રાજેશ યાજ્ઞિક આમ તો આપણે અંક ૧૩ની જેમ અંક ત્રણને પણ બહુ શુભ માનતા નથી. એટલે તો આપણે ત્યાં કહેવત પડી છે કે ‘તીન તીગાડા કામ બીગાડા’. પણ ભગવાન શિવ સાથે ત્રણના અંકનો ગહન સંબંધ જણાઈ આવે છે. જાણીએ…
- ધર્મતેજ
સાધુ-સંતોનો બોધ બુધ્ધિના બારણા ઉઘાડે
આચમન -કબીર સી. લાલાણી ‘ઈશ્ર્વરે સૌથી પહેલાં અક્કલ-બુદ્ધિને પેદા કરી…!’એક સંતના આ શબ્દો છે. તેઓ કહે છે કે માનવજાતને પ્રભુ તરફથી આ મહાન બક્ષીસ મળી કે તેનો સાચી દિશામાં ઉપયોગ કરવામાં ન આવે તો મનુષ્ય દુ:ખી થઈ જાય છે. તેના…
- ધર્મતેજ
રક્ષાબંધન-પવિત્ર સંબંધ માટેનો પવિત્ર ઉત્સવ
પ્રાસંગિક -હેમંત વાળા શ્રાવણી પૂનમ એ ભારતીય સંસ્કૃતિમાં મહત્ત્વનો દિવસ છે. બધા જાણે છે તેમ રક્ષાબંધન કે બળેવના નામે પ્રચલિત આ દિવસે ભાઈ-બહેનના પ્રેમની અભિવ્યક્તિ સ્વરૂપે, વિશ્ર્વની સૌથી પવિત્ર, સૌથી નિર્મળ અને કોઈ કાળક્રમે ન ઘટે તેવી લાગણી વ્યક્ત થાય…
- વેપાર
સપ્ટેમ્બરમાં ફેડરલ દ્વારા રેટ કટની શક્યતા ઉજળી: સપ્તાહના અંતે વૈશ્ર્વિક સોનું ૨૫૦૦ ડૉલરની લગોલગની ઊંચી સપાટીએ
કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકાના તાજેતરનાં આર્થિક આંકડાઓને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ઉજળી બનવાની સાથે મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવ વધવાની ભીતિ તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સપ્તાહના અંતે…
જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનલીંબડી નિવાસી (હાલ બોરીવલી) સ્વ. મરઘાબેન ગિરધરલાલ ઉજમશી ગાંધીના સુપુત્ર પ્રવીણચંદ્ર ગાંધી (ઉં. વ. ૮૧) ગુરુવાર, તા. ૧૫-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જસવંતીબેનના પતિ. કલ્પેશ તથા ભાવિનના પપ્પા. અમીસીબેનના સસરા. તે સ્વ. અમૃતલાલભાઇ, સ્વ. મનહરલાલભાઇ અને…
પારસી મરણ
દારા કેખશરૂ પોચખાનાવાલા (માજી મુંબઇ સમાચારના સ્પોર્ટસ જરનાલીસ્ટ) તે મણી દિનશાહ અમરોલીયાના ભાઇ. તે દિનશાહ એરચશાહ અમરોલીયાના સાળા. તે મરહુમ ધનમાય કેખશરૂ હોરમસજી પોચખાનાવાલાંના દીકરા. તે હુતોક્ષી જરસીસ બોનસેટર, દિલનવાઝ ડેરીક કાવારાના, કેશમીરા હોરમઝ પસ્તાકીયાના મામા. તે માઝરીન, ઝીનાત્રા અને…
- વેપાર
નિકલ-ટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં મુખ્યત્વે નિકલ અને ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૦ અને રૂ. ૧૪નો સુધારો આવ્યો હોવાના નિર્દેશો સાથે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ સિવાયની કોપરની અન્ય વેરાઈટીઓ, બ્રાસ…