Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 98 of 928
  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    હાલાઇ લોહાણામૂળગામ જૂથળ નિવાસી હાલ કાંદિવલી(મીરારોડ) અ.સૌ. શારદાબેન તથા મહેન્દ્રભાઈ ગોપાલદાસ ધનેશાના પુત્રવધુ તથા તુષારભાઈના ધર્મપત્ની અ.સૌ. મિશલબેન ધનેશા (ઉં.વ.૪૭) તે તા. ૧૭/૮/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ઓલવીન, માનવ તથા હૃદયના માતુશ્રી, કરિશ્માના સાસુ. કલ્પેશ તથા દર્શના જીગ્નેશકુમાર…

  • જૈન મરણ

    પાટણ જૈનસ્વ. કલાવતીબેન ચંપકલાલના પુત્ર મહેંદ્ર ચંપકલાલ શાહ (ઉ.વ. ૮૪) કસુંબિયાં વાડો, અરુણાબેનના પતિ, દેવાંશ અને નિપુણના પિતા, વિભા અને શેફાલીના સસરા, પૂરવ અને ખુશના દાદા, સ્વ. રસીલાબેન, સ્વ. દિનેશભાઈ, જ્યોત્સના બેન , સુભાષભાઈ, ભૂપેનદ્રભાઈ, યોગેશભાઈ, ઉષાબેનના ભાઈ, તે તા.…

  • વેપાર

    નિફ્ટીએ ૨૫,૦૦૦ તરફ વધવા ૨૪,૭૦૦નું સ્તર વટાવવું અનિવાર્ય

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારના રોકાણકારો માટે સમીક્ષા હેઠળનું સપ્તાહ ભલે અફડાતફડી વાળું રહયું પરંતુ અંતિમ સત્રમાં સેન્સેક્સે ૧૩૩૦ની જાયન્ટ છલાંગ મારીને એક તરફ રોકાણકારોને રાજીના રેડ કરી દીધાં અને બીજી તરફ એવી ધરપત આપી કે પિકચર અભી બાકી હે.…

  • એકસ્ટ્રા અફેર

    કાશ્મીરમાં ચૂંટણીથી લોકશાહી પરનું કલંક દૂર થશે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રીય ચૂંટણી પંચે અંતે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી. પંચે કરેલી જાહેરાત પ્રમાણે, જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ૯૦ બેઠકની ચૂંટણીમાં ૧૮ સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં ૨૪ બેઠક પર, ૨૫…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), સોમવાર, તા. ૧૯-૮-૨૦૨૪, નારિયેળી પૂનમ, રક્ષાબંધનભારતીય દિનાંક ૨૮, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૧૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૧૫પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧લો…

  • સ્પેશિયલ ફિચર્સ

    આજે શ્રાવણિયો સોમવાર કર્યો છે?

    શિવવિજ્ઞાન –મુકેશ પંડ્યા આજે શ્રાવણિયો સોમવાર છે. આ દિવસે માત્ર વડીલો જ નહીં પણ તેમના સંતાનો પણ હોંશે હોંશે એકટાણા-ઉપવાસ કરતાં હોય છે. જોકે મોટા ભાગે તેઓ માબાપનું માન રાખવા કે પરંપરા નિભાવવા અને ફરાળને બહાને કંઇક અલગ વાનગીઓનો સ્વાદ…

  • ધર્મતેજ

    રક્ષાબંધન-પવિત્ર સંબંધ માટેનો પવિત્ર ઉત્સવ

    પ્રાસંગિક -હેમંત વાળા શ્રાવણી પૂનમ એ ભારતીય સંસ્કૃતિમાં મહત્ત્વનો દિવસ છે. બધા જાણે છે તેમ રક્ષાબંધન કે બળેવના નામે પ્રચલિત આ દિવસે ભાઈ-બહેનના પ્રેમની અભિવ્યક્તિ સ્વરૂપે, વિશ્ર્વની સૌથી પવિત્ર, સૌથી નિર્મળ અને કોઈ કાળક્રમે ન ઘટે તેવી લાગણી વ્યક્ત થાય…

  • ધર્મતેજ

    જીવનમાં એક સમય થાય પછી ભવનમાં રહીને વનવૃત્તિમાં જીવવું

    માનસ મંથન -મોરારિબાપુ હું એવું માનું કે ઘરમાં દીકરો હોય કે દીકરી,એના લગ્ન થઇ જાય અને પછી એનેય ઘરે બાળકનો જન્મ થાય પછી મા-બાપે ભવનમાં રહી વનવૃત્તિમાં જીવવું. ભાગવદ્જીનો આધાર લઇને કહેતો હતો કે, એક દીકરો પોતાના બાપને કહે છે…

  • ધર્મતેજ

    સુખ અને દુ:ખ શું છે?

    અલૌકિક દર્શન -ભાણદેવ (ગયા અંકથી ચાલુ)સુખ એટલે અનુકૂળ પરિસ્થિતિ પ્રત્યે શરીર-મનને સ્વીકારાત્મક પ્રતિભાવ. સુખ એટલે અનુકૂળ સંવેદના. સુખ એટલે જે છે, તે બરાબર છે, તેવું પ્રમાણપત્ર. દુ:ખ એટલે પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રત્યે શરીર-મનનો અસ્વીકારાત્મક પ્રતિભાવ. દુ:ખ એટલે પ્રતિકૂળ સંવેદના. દુ:ખ એટલે…

Back to top button