- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), સોમવાર, તા. ૧૯-૮-૨૦૨૪, નારિયેળી પૂનમ, રક્ષાબંધનભારતીય દિનાંક ૨૮, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૧૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૧૫પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧લો…
- એકસ્ટ્રા અફેર
કાશ્મીરમાં ચૂંટણીથી લોકશાહી પરનું કલંક દૂર થશે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રીય ચૂંટણી પંચે અંતે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી. પંચે કરેલી જાહેરાત પ્રમાણે, જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ૯૦ બેઠકની ચૂંટણીમાં ૧૮ સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં ૨૪ બેઠક પર, ૨૫…
- સ્પેશિયલ ફિચર્સ
આજે શ્રાવણિયો સોમવાર કર્યો છે?
શિવવિજ્ઞાન –મુકેશ પંડ્યા આજે શ્રાવણિયો સોમવાર છે. આ દિવસે માત્ર વડીલો જ નહીં પણ તેમના સંતાનો પણ હોંશે હોંશે એકટાણા-ઉપવાસ કરતાં હોય છે. જોકે મોટા ભાગે તેઓ માબાપનું માન રાખવા કે પરંપરા નિભાવવા અને ફરાળને બહાને કંઇક અલગ વાનગીઓનો સ્વાદ…
- ધર્મતેજ
પનઘટ લીલા પરમેશ્ર્વરની-૧
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ એક સમયે પાણીશેરડા-જળાશયો સાથે લોકજીવનનો અતૂટ સંબંધ હતો. આખા ગામની વહુવારૂઓ ત્યાં મુક્ત રીતે ભેળી થાય, પોતાનાં સુખદુ:ખની વાતો કરીને હળવી થાય. માટી કે તાંબા પીત્તળનાં ચકચક્તિ બેડાં ત્યાં ધોવાય-ઉટકાય, કોઈ વટેમારગુની તરસ પણ છીપે.લોકસંસ્કૃતિમાં…
- ધર્મતેજ
ભગવાન શિવ સાથે અનોખી રીતે જોડાયેલો ત્રણનો અંક
વિશેષ -રાજેશ યાજ્ઞિક આમ તો આપણે અંક ૧૩ની જેમ અંક ત્રણને પણ બહુ શુભ માનતા નથી. એટલે તો આપણે ત્યાં કહેવત પડી છે કે ‘તીન તીગાડા કામ બીગાડા’. પણ ભગવાન શિવ સાથે ત્રણના અંકનો ગહન સંબંધ જણાઈ આવે છે. જાણીએ…
- ધર્મતેજ
મુક્તાનંદ સ્વામી: મહત્તા અને મૂલ્યવત્તા – ભાગ-૧૨
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની (૩) ‘પંચરત્ન’:‘ગુણવિભાગમાં ત્રણ ગુણની મીમાંસા કરી એ રીત્ો ‘પંચરત્ન’ ગ્રંથમાં મુક્તાનંદજીએ વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ધ્યાન, અન્ો વિજ્ઞાન જેવા રત્ન સમાન પાંચ ગુણનું તાત્ત્વિક અર્થઘટન સમજાવીન્ો તત્ત્વદર્શન-ભક્તિ સાથે એનો અનુબંધ જોડ્યો છે. દરેક ગુણની તાત્ત્વિક સમજ…
- ધર્મતેજ
સાધુ-સંતોનો બોધ બુધ્ધિના બારણા ઉઘાડે
આચમન -કબીર સી. લાલાણી ‘ઈશ્ર્વરે સૌથી પહેલાં અક્કલ-બુદ્ધિને પેદા કરી…!’એક સંતના આ શબ્દો છે. તેઓ કહે છે કે માનવજાતને પ્રભુ તરફથી આ મહાન બક્ષીસ મળી કે તેનો સાચી દિશામાં ઉપયોગ કરવામાં ન આવે તો મનુષ્ય દુ:ખી થઈ જાય છે. તેના…
- ધર્મતેજ
કુન્દુકેશ્ર્વર લિંગ દુષ્ટોનું વિનાશક, ભોગ-મોક્ષનું પ્રદાન અનેસર્વદા સત્પુરૂષોની સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારું છે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)શુંભ-નિશુંભ અને દુન્દુભિનિર્હાદના વધ બાદ સમગ્ર સૃષ્ટિમાં દેવગણોનું સામ્રાજ્ય થતાં સુખ સમૃદ્ધિ વધવા લાગી. ત્રિદેવ પોતપોતાના લોકોમાં નિવાસ કરી રહ્યા હતા. અચાનક બ્રહ્મલોક ખાતે ‘ૐ બ્રહ્મણે નમ:’નો નાદ ગૂંજવા લાગ્યો. માતા સરસ્વતી દ્વારા પુછાતા બ્રહ્માજીએ…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ધર્મતેજ
વેર- વિખેર -પ્રકરણ ૪૦
કિરણ રાયવડેરા જતીનકુમારના હાથમાંથી પપ્પાની ડાયરી ઝૂંટવી લીધા બાદ કરણના જીવમાં જીવ આવ્યો. એ તો ડાયરી વિશે ભૂલી જ ગયો હતો.નરાઇટિંગ ટેબલ પરથી લીધા બાદ એણે પેકેટમાં સંતાડી દીધી હતી. પણ પછી ડાયરીની વાત જ વીસરાઈ ગઈ હતી. સારું થયું…