Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 98 of 928
  • તરોતાઝા

    લોહી શુદ્ધ કરનાર અને વધારનાર વનસ્પતિઓ

    આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા લોહી એક આવશ્યક જીવન શક્તિ છે જે સતત વહેતું રહે છે. લોહીમાં કોશિકા અને પ્રોટીન હોય છે જે તેને ઘટ્ટ બનાવે છે. માનવ શરીરમાં પાંચ લિટર જેટલું લોહી હોય છે. લાલ રક્ત કણિકાની આયુ…

  • તરોતાઝા

    આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતા

    આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતાસૂર્ય સિંહ રાશિ (સ્વગૃહી)મંગળ વૃષભ રાશિ (મિત્ર ઘર)બુધ સિંહ રાશિમાં વક્રીભ્રમણગુરુ વૃષભ રાશિ (શત્રુ રાશિ)શુક્ર સિંહ રાશિ (અગ્નિતત્ત્વ)શનિ કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ ક્ધયા રાશિ વક્રીભ્રમણઆયુ, આરોગ્ય દાતા સૂર્ય…

  • તરોતાઝા

    જો શરીરમાં હંમેશાં આળસ અને થાક રહેતો હોય તો આ આદતોથી અપનાવો આળસ દૂર થઈ જશે

    હેલ્થ વેલ્થ -નિધિ ભટ્ટ આજકાલ લોકોનું સમયપત્રક ખૂબ જ વ્યસ્ત થઈ ગયું છે, તેઓ આખો દિવસ પોતાનાકામમાં વ્યસ્ત થઈ જાય છે, જેથી કેટલાકલોકોને આરામથી બેસીને ખાવાનો સમય પણ મળતો નથી. આવી સ્થિતિમાં, દિવસભરની ધમાલ વચ્ચે ઘણા લોકો નબળાઇ અનુભવવા લાગે…

  • તરોતાઝા

    વેર- વિખેર -પ્રકરણ-૪૧

    કિરણ રાયવડેરા ‘બાબુ, પ્લીઝ તું મને નામ આપી દે… તને એક તક મળી છે તારા પાપને ધોઈ નાંખવાની. તારા માટે એ નામની કોઈ કિંમત નથી જ્યારે એ માણસનું નામ મારી આખી જિંદગી બદલી નાખશે.’ગોળીથી વિંધાઈને ફ્લોર પર તરફ્ફડતા બાબુ પર…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    હાલાઇ લોહાણામૂળગામ જૂથળ નિવાસી હાલ કાંદિવલી(મીરારોડ) અ.સૌ. શારદાબેન તથા મહેન્દ્રભાઈ ગોપાલદાસ ધનેશાના પુત્રવધુ તથા તુષારભાઈના ધર્મપત્ની અ.સૌ. મિશલબેન ધનેશા (ઉં.વ.૪૭) તે તા. ૧૭/૮/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ઓલવીન, માનવ તથા હૃદયના માતુશ્રી, કરિશ્માના સાસુ. કલ્પેશ તથા દર્શના જીગ્નેશકુમાર…

  • જૈન મરણ

    પાટણ જૈનસ્વ. કલાવતીબેન ચંપકલાલના પુત્ર મહેંદ્ર ચંપકલાલ શાહ (ઉ.વ. ૮૪) કસુંબિયાં વાડો, અરુણાબેનના પતિ, દેવાંશ અને નિપુણના પિતા, વિભા અને શેફાલીના સસરા, પૂરવ અને ખુશના દાદા, સ્વ. રસીલાબેન, સ્વ. દિનેશભાઈ, જ્યોત્સના બેન , સુભાષભાઈ, ભૂપેનદ્રભાઈ, યોગેશભાઈ, ઉષાબેનના ભાઈ, તે તા.…

  • વેપાર

    નિફ્ટીએ ૨૫,૦૦૦ તરફ વધવા ૨૪,૭૦૦નું સ્તર વટાવવું અનિવાર્ય

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારના રોકાણકારો માટે સમીક્ષા હેઠળનું સપ્તાહ ભલે અફડાતફડી વાળું રહયું પરંતુ અંતિમ સત્રમાં સેન્સેક્સે ૧૩૩૦ની જાયન્ટ છલાંગ મારીને એક તરફ રોકાણકારોને રાજીના રેડ કરી દીધાં અને બીજી તરફ એવી ધરપત આપી કે પિકચર અભી બાકી હે.…

  • એકસ્ટ્રા અફેર

    કાશ્મીરમાં ચૂંટણીથી લોકશાહી પરનું કલંક દૂર થશે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રીય ચૂંટણી પંચે અંતે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી. પંચે કરેલી જાહેરાત પ્રમાણે, જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ૯૦ બેઠકની ચૂંટણીમાં ૧૮ સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં ૨૪ બેઠક પર, ૨૫…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), સોમવાર, તા. ૧૯-૮-૨૦૨૪, નારિયેળી પૂનમ, રક્ષાબંધનભારતીય દિનાંક ૨૮, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૧૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૧૫પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧લો…

Back to top button