• તરોતાઝા

    જો શરીરમાં હંમેશાં આળસ અને થાક રહેતો હોય તો આ આદતોથી અપનાવો આળસ દૂર થઈ જશે

    હેલ્થ વેલ્થ -નિધિ ભટ્ટ આજકાલ લોકોનું સમયપત્રક ખૂબ જ વ્યસ્ત થઈ ગયું છે, તેઓ આખો દિવસ પોતાનાકામમાં વ્યસ્ત થઈ જાય છે, જેથી કેટલાકલોકોને આરામથી બેસીને ખાવાનો સમય પણ મળતો નથી. આવી સ્થિતિમાં, દિવસભરની ધમાલ વચ્ચે ઘણા લોકો નબળાઇ અનુભવવા લાગે…

  • તરોતાઝા

    પાણી ઉકાળીને પીવું ફાયદાકારક છે

    આરોગ્ય પ્લસ -રાજેશ યાજ્ઞિક દુનિયામાં કહેવાય છે કે ‘જળ જ જીવન છે.’ એક રીતે એ સાચું પણ છે. કેમકે જે રીતે ઓક્સિજન વગર જીવન અશક્ય છે, તેવી રીતે જળ વિનાનું જીવન પણ અશક્ય છે. જીવસૃષ્ટિના જીવનચક્રમાં જળની ભૂમિકાથી આપણે અજાણ…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • તરોતાઝા

    એસિડિટીની એ-બી-સી-ડી

    કવર સ્ટોરી -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આજના જમાનામાં દરેકને સદાય પજવતી પીડા છેએસિડિટી… આને તમે ખોટી લાઈફ સ્ટાઈલ – ભૂલભરેલી જીવનશૈલીની બીમારી કહી શકોએસિડિટીનાં લક્ષણ : જમ્યા પછી ઘચરકા (ખાટા ઓડકાર) આવે. (ક્યારેક કડવા કે તીખા ઓડકાર આવે.) ગળામાં, છાતીમાં કે…

  • તરોતાઝા

    પોષક તત્ત્વોનો ખજાનો ધરાવે છે પાતળી કૂણી ફણસી

    સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક ફણસીનો આહારમાં સમાવેશ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. સામાન્ય રીતે ઘરમાં ફણસીનું શાક બને તેની સાથે કેટલાંક કુટુંબીજનનું નાકનું ટેરવું ચઢી જાય. બહારની ચાઈનીઝ વાનગીમાં ઝીણી સમારેલી ફણસી હોય તો તેને સ્વાદથી ખાવામાં આવે. ટૂંકમાં…

  • તરોતાઝા

    આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતા

    આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતાસૂર્ય સિંહ રાશિ (સ્વગૃહી)મંગળ વૃષભ રાશિ (મિત્ર ઘર)બુધ સિંહ રાશિમાં વક્રીભ્રમણગુરુ વૃષભ રાશિ (શત્રુ રાશિ)શુક્ર સિંહ રાશિ (અગ્નિતત્ત્વ)શનિ કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ ક્ધયા રાશિ વક્રીભ્રમણઆયુ, આરોગ્ય દાતા સૂર્ય…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • વેપાર

    નિફ્ટીએ ૨૫,૦૦૦ તરફ વધવા ૨૪,૭૦૦નું સ્તર વટાવવું અનિવાર્ય

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારના રોકાણકારો માટે સમીક્ષા હેઠળનું સપ્તાહ ભલે અફડાતફડી વાળું રહયું પરંતુ અંતિમ સત્રમાં સેન્સેક્સે ૧૩૩૦ની જાયન્ટ છલાંગ મારીને એક તરફ રોકાણકારોને રાજીના રેડ કરી દીધાં અને બીજી તરફ એવી ધરપત આપી કે પિકચર અભી બાકી હે.…

  • હિન્દુ મરણ

    હાલાઇ લોહાણામૂળગામ જૂથળ નિવાસી હાલ કાંદિવલી(મીરારોડ) અ.સૌ. શારદાબેન તથા મહેન્દ્રભાઈ ગોપાલદાસ ધનેશાના પુત્રવધુ તથા તુષારભાઈના ધર્મપત્ની અ.સૌ. મિશલબેન ધનેશા (ઉં.વ.૪૭) તે તા. ૧૭/૮/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ઓલવીન, માનવ તથા હૃદયના માતુશ્રી, કરિશ્માના સાસુ. કલ્પેશ તથા દર્શના જીગ્નેશકુમાર…

  • જૈન મરણ

    પાટણ જૈનસ્વ. કલાવતીબેન ચંપકલાલના પુત્ર મહેંદ્ર ચંપકલાલ શાહ (ઉ.વ. ૮૪) કસુંબિયાં વાડો, અરુણાબેનના પતિ, દેવાંશ અને નિપુણના પિતા, વિભા અને શેફાલીના સસરા, પૂરવ અને ખુશના દાદા, સ્વ. રસીલાબેન, સ્વ. દિનેશભાઈ, જ્યોત્સના બેન , સુભાષભાઈ, ભૂપેનદ્રભાઈ, યોગેશભાઈ, ઉષાબેનના ભાઈ, તે તા.…

Back to top button