- તરોતાઝા
સિંગતેલમાં ₹ ૧૦નો ઘટાડો
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં ૪૦ રિંગિટનો સુધારો આવ્યો હતો, જ્યારે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે શિકાગો ખાતેના સોયાતેલના વાયદાના પ્રોજેક્શનમાં ૧૧ પૉઈન્ટનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. આમ વિશ્ર્વ બજારનાં મિશ્ર અહેવાલ અને…
- એકસ્ટ્રા અફેર
એસસી-એસટી ધનિકો સ્વૈચ્છિક રીતે અનામત છોડી શકે ખરા?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અનામતમાં બંને સમુદાયની જ્ઞાતિઓને પેટા અનામત આપી શકાય એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ૭ જજોની બંધારણીય બેંચે ૪ વિરુદ્ધ ૩ જજની બહુમતી સાથેના ચુકાદામાં કહ્યું…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. ૨૦-૮-૨૦૨૪,મંગલાગૌરી વ્રત, ગાયત્રી પુરશ્ર્ચરણ પ્રારંભભારતીય દિનાંક ૨૯, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૧પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે…
- સ્પેશિયલ ફિચર્સ
મહાદેવની યુક્તિ, બંધન ને મુક્તિ!
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા શિવની ઉપાસના કરવા માટેના શ્રેષ્ઠ મંત્રોમાં જેની ગણના થાય છે એ છે મહામૃત્યુંજય મંત્ર. આ મંત્ર જીવન મરણ અને બંધનમુક્તિની શ્રેષ્ઠ ફિલોસોફી સમજાવે છે. એ સમજીએ એ પહેલાં આજે આ લખાઈ રહ્યું છે ત્યારે દરેક જગ્યાએ લોકો…
- તરોતાઝા
ચોમાસામાં આવા રોગથી બચજો
વિશેષ -ભરત પટેલ ભારતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વાર્ષિક વરસાદ જોવા મળે છે. કમનસીબે, એ વરસાદ ગરમીથી રાહત આપે છે તે કમનશીબે બીમારીઓ અને ચેપની લાંબી ફોજ લઈને આવે છે.. અન્ય ઋતુઓની તુલનામાં, ચોમાસામાં વાઈરસ, જંતુઓ અને અન્ય રોગોના સંપર્કમાં આવવાનું…
- તરોતાઝા
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- તરોતાઝા
એસિડિટીની એ-બી-સી-ડી
કવર સ્ટોરી -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આજના જમાનામાં દરેકને સદાય પજવતી પીડા છેએસિડિટી… આને તમે ખોટી લાઈફ સ્ટાઈલ – ભૂલભરેલી જીવનશૈલીની બીમારી કહી શકોએસિડિટીનાં લક્ષણ : જમ્યા પછી ઘચરકા (ખાટા ઓડકાર) આવે. (ક્યારેક કડવા કે તીખા ઓડકાર આવે.) ગળામાં, છાતીમાં કે…
- તરોતાઝા
લોહી શુદ્ધ કરનાર અને વધારનાર વનસ્પતિઓ
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા લોહી એક આવશ્યક જીવન શક્તિ છે જે સતત વહેતું રહે છે. લોહીમાં કોશિકા અને પ્રોટીન હોય છે જે તેને ઘટ્ટ બનાવે છે. માનવ શરીરમાં પાંચ લિટર જેટલું લોહી હોય છે. લાલ રક્ત કણિકાની આયુ…
- તરોતાઝા
આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતા
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતાસૂર્ય સિંહ રાશિ (સ્વગૃહી)મંગળ વૃષભ રાશિ (મિત્ર ઘર)બુધ સિંહ રાશિમાં વક્રીભ્રમણગુરુ વૃષભ રાશિ (શત્રુ રાશિ)શુક્ર સિંહ રાશિ (અગ્નિતત્ત્વ)શનિ કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ ક્ધયા રાશિ વક્રીભ્રમણઆયુ, આરોગ્ય દાતા સૂર્ય…
- તરોતાઝા
જો શરીરમાં હંમેશાં આળસ અને થાક રહેતો હોય તો આ આદતોથી અપનાવો આળસ દૂર થઈ જશે
હેલ્થ વેલ્થ -નિધિ ભટ્ટ આજકાલ લોકોનું સમયપત્રક ખૂબ જ વ્યસ્ત થઈ ગયું છે, તેઓ આખો દિવસ પોતાનાકામમાં વ્યસ્ત થઈ જાય છે, જેથી કેટલાકલોકોને આરામથી બેસીને ખાવાનો સમય પણ મળતો નથી. આવી સ્થિતિમાં, દિવસભરની ધમાલ વચ્ચે ઘણા લોકો નબળાઇ અનુભવવા લાગે…