- તરોતાઝા
ચોમાસામાં આવા રોગથી બચજો
વિશેષ -ભરત પટેલ ભારતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વાર્ષિક વરસાદ જોવા મળે છે. કમનસીબે, એ વરસાદ ગરમીથી રાહત આપે છે તે કમનશીબે બીમારીઓ અને ચેપની લાંબી ફોજ લઈને આવે છે.. અન્ય ઋતુઓની તુલનામાં, ચોમાસામાં વાઈરસ, જંતુઓ અને અન્ય રોગોના સંપર્કમાં આવવાનું…
- તરોતાઝા
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- તરોતાઝા
એસિડિટીની એ-બી-સી-ડી
કવર સ્ટોરી -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આજના જમાનામાં દરેકને સદાય પજવતી પીડા છેએસિડિટી… આને તમે ખોટી લાઈફ સ્ટાઈલ – ભૂલભરેલી જીવનશૈલીની બીમારી કહી શકોએસિડિટીનાં લક્ષણ : જમ્યા પછી ઘચરકા (ખાટા ઓડકાર) આવે. (ક્યારેક કડવા કે તીખા ઓડકાર આવે.) ગળામાં, છાતીમાં કે…
- તરોતાઝા
પાણી ઉકાળીને પીવું ફાયદાકારક છે
આરોગ્ય પ્લસ -રાજેશ યાજ્ઞિક દુનિયામાં કહેવાય છે કે ‘જળ જ જીવન છે.’ એક રીતે એ સાચું પણ છે. કેમકે જે રીતે ઓક્સિજન વગર જીવન અશક્ય છે, તેવી રીતે જળ વિનાનું જીવન પણ અશક્ય છે. જીવસૃષ્ટિના જીવનચક્રમાં જળની ભૂમિકાથી આપણે અજાણ…
- તરોતાઝા
ધારણા એટલે ચિત્તનું કોઇ એક દેશવિશેષમાં સ્થિર થવું
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ)આ પદ્ધતિથી અને આ દષ્ટિકોણથી પ્રણવોપાસના કરવામાં આવે તો સાધકનો ધ્યાનાવસ્થામાં પ્રવેશ થાય છે.(૪) પ્રણવ-પ્રાણાયામ-ગાયત્રીમંત્ર દ્વારા ધ્યાનઆ સાધનામાં પ્રણવ, પ્રાણાયામ અને ગાયત્રીમંત્રનો સમન્વય કરવામાં આવેલ છે. આ સમન્વિત સાધના ઘણી કઠિન અને ઉચ્ચ કોટિની સાધના છે, તેથી…
- તરોતાઝા
પોષક તત્ત્વોનો ખજાનો ધરાવે છે પાતળી કૂણી ફણસી
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક ફણસીનો આહારમાં સમાવેશ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. સામાન્ય રીતે ઘરમાં ફણસીનું શાક બને તેની સાથે કેટલાંક કુટુંબીજનનું નાકનું ટેરવું ચઢી જાય. બહારની ચાઈનીઝ વાનગીમાં ઝીણી સમારેલી ફણસી હોય તો તેને સ્વાદથી ખાવામાં આવે. ટૂંકમાં…
- તરોતાઝા
લોહી શુદ્ધ કરનાર અને વધારનાર વનસ્પતિઓ
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા લોહી એક આવશ્યક જીવન શક્તિ છે જે સતત વહેતું રહે છે. લોહીમાં કોશિકા અને પ્રોટીન હોય છે જે તેને ઘટ્ટ બનાવે છે. માનવ શરીરમાં પાંચ લિટર જેટલું લોહી હોય છે. લાલ રક્ત કણિકાની આયુ…
- તરોતાઝા
આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતા
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતાસૂર્ય સિંહ રાશિ (સ્વગૃહી)મંગળ વૃષભ રાશિ (મિત્ર ઘર)બુધ સિંહ રાશિમાં વક્રીભ્રમણગુરુ વૃષભ રાશિ (શત્રુ રાશિ)શુક્ર સિંહ રાશિ (અગ્નિતત્ત્વ)શનિ કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણરાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ ક્ધયા રાશિ વક્રીભ્રમણઆયુ, આરોગ્ય દાતા સૂર્ય…
- તરોતાઝા
જો શરીરમાં હંમેશાં આળસ અને થાક રહેતો હોય તો આ આદતોથી અપનાવો આળસ દૂર થઈ જશે
હેલ્થ વેલ્થ -નિધિ ભટ્ટ આજકાલ લોકોનું સમયપત્રક ખૂબ જ વ્યસ્ત થઈ ગયું છે, તેઓ આખો દિવસ પોતાનાકામમાં વ્યસ્ત થઈ જાય છે, જેથી કેટલાકલોકોને આરામથી બેસીને ખાવાનો સમય પણ મળતો નથી. આવી સ્થિતિમાં, દિવસભરની ધમાલ વચ્ચે ઘણા લોકો નબળાઇ અનુભવવા લાગે…
- તરોતાઝા
વેર- વિખેર -પ્રકરણ-૪૧
કિરણ રાયવડેરા ‘બાબુ, પ્લીઝ તું મને નામ આપી દે… તને એક તક મળી છે તારા પાપને ધોઈ નાંખવાની. તારા માટે એ નામની કોઈ કિંમત નથી જ્યારે એ માણસનું નામ મારી આખી જિંદગી બદલી નાખશે.’ગોળીથી વિંધાઈને ફ્લોર પર તરફ્ફડતા બાબુ પર…