- વેપાર
સ્થાનિકમાં શુદ્ધ સોનું ₹ ૫૦૪ની તેજી સાથે ₹ ૭૧,૦૦૦ની પાર, ચાંદી ₹ ૧૭૮૧ ચમકી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગત સપ્તાહના અંતે શુક્રવારે ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બર મહિનાથી રેટ કટ શરૂ થવાના આશાવાદ સાથે હાજરમાં ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૫૦૯.૬૫ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, આજે…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનું બાઉન્સબૅક
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, ક્રૂડતેલના વાયદામાં નરમાઈ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આઠ પૈસાના બાઉન્સબૅક સાથે ૮૩.૮૭ની સપાટીએ બંધ…
પારસી મરણ
અદી રુસ્તમ દલાલ (ઉં. વ. ૭૯) તા. ૧૯-૮-૨૪એ ગુજરી ગયા છે. તે નાઝના હસબન્ડ. મરહુમ શિરીન અને મરહુમ રુસ્તમના દીકરા. અમી અને મરહુમ સુસાનના ભાઇ. મરહુમ સારાહ અને મરહુમ ઉમરના જમાઇ. ઉઠમણું તા. ૨૧-૮-૨૪ના બપોરે ૩.૪૦.
- સ્પેશિયલ ફિચર્સ
મહાદેવની યુક્તિ, બંધન ને મુક્તિ!
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા શિવની ઉપાસના કરવા માટેના શ્રેષ્ઠ મંત્રોમાં જેની ગણના થાય છે એ છે મહામૃત્યુંજય મંત્ર. આ મંત્ર જીવન મરણ અને બંધનમુક્તિની શ્રેષ્ઠ ફિલોસોફી સમજાવે છે. એ સમજીએ એ પહેલાં આજે આ લખાઈ રહ્યું છે ત્યારે દરેક જગ્યાએ લોકો…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. ૨૦-૮-૨૦૨૪,મંગલાગૌરી વ્રત, ગાયત્રી પુરશ્ર્ચરણ પ્રારંભભારતીય દિનાંક ૨૯, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૧પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે…
- એકસ્ટ્રા અફેર
એસસી-એસટી ધનિકો સ્વૈચ્છિક રીતે અનામત છોડી શકે ખરા?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અનામતમાં બંને સમુદાયની જ્ઞાતિઓને પેટા અનામત આપી શકાય એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ૭ જજોની બંધારણીય બેંચે ૪ વિરુદ્ધ ૩ જજની બહુમતી સાથેના ચુકાદામાં કહ્યું…
- તરોતાઝા
ચોમાસામાં આવા રોગથી બચજો
વિશેષ -ભરત પટેલ ભારતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વાર્ષિક વરસાદ જોવા મળે છે. કમનસીબે, એ વરસાદ ગરમીથી રાહત આપે છે તે કમનશીબે બીમારીઓ અને ચેપની લાંબી ફોજ લઈને આવે છે.. અન્ય ઋતુઓની તુલનામાં, ચોમાસામાં વાઈરસ, જંતુઓ અને અન્ય રોગોના સંપર્કમાં આવવાનું…
- તરોતાઝા
ધારણા એટલે ચિત્તનું કોઇ એક દેશવિશેષમાં સ્થિર થવું
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ)આ પદ્ધતિથી અને આ દષ્ટિકોણથી પ્રણવોપાસના કરવામાં આવે તો સાધકનો ધ્યાનાવસ્થામાં પ્રવેશ થાય છે.(૪) પ્રણવ-પ્રાણાયામ-ગાયત્રીમંત્ર દ્વારા ધ્યાનઆ સાધનામાં પ્રણવ, પ્રાણાયામ અને ગાયત્રીમંત્રનો સમન્વય કરવામાં આવેલ છે. આ સમન્વિત સાધના ઘણી કઠિન અને ઉચ્ચ કોટિની સાધના છે, તેથી…
- તરોતાઝા
લોહી શુદ્ધ કરનાર અને વધારનાર વનસ્પતિઓ
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા લોહી એક આવશ્યક જીવન શક્તિ છે જે સતત વહેતું રહે છે. લોહીમાં કોશિકા અને પ્રોટીન હોય છે જે તેને ઘટ્ટ બનાવે છે. માનવ શરીરમાં પાંચ લિટર જેટલું લોહી હોય છે. લાલ રક્ત કણિકાની આયુ…
- તરોતાઝા
વેર- વિખેર -પ્રકરણ-૪૧
કિરણ રાયવડેરા ‘બાબુ, પ્લીઝ તું મને નામ આપી દે… તને એક તક મળી છે તારા પાપને ધોઈ નાંખવાની. તારા માટે એ નામની કોઈ કિંમત નથી જ્યારે એ માણસનું નામ મારી આખી જિંદગી બદલી નાખશે.’ગોળીથી વિંધાઈને ફ્લોર પર તરફ્ફડતા બાબુ પર…