- તરોતાઝા
સિંગતેલમાં ₹ ૧૦નો ઘટાડો
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં ૪૦ રિંગિટનો સુધારો આવ્યો હતો, જ્યારે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે શિકાગો ખાતેના સોયાતેલના વાયદાના પ્રોજેક્શનમાં ૧૧ પૉઈન્ટનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. આમ વિશ્ર્વ બજારનાં મિશ્ર અહેવાલ અને…
જૈન મરણ
પેથાપુર વિશા પોરવાલ જૈનપેથાપુર નિવાસી હાલ મુંબઈ અંધેરીના સુધાબેન તેજપાલ શાહ (ઉં. વ. ૮૧), સોમવાર, તા. ૧૯-૮-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. તેજપાલ બુધાલાલ શાહના ધર્મપત્ની. તે જયેશભાઈ તથા મનીષાબેનના માતુશ્રી. તે નેમકુમારભાઈ તથા પાયલબેનના સાસુ. તે આકોલા નિવાસી સ્વ.…
- વેપાર
સ્થાનિકમાં શુદ્ધ સોનું ₹ ૫૦૪ની તેજી સાથે ₹ ૭૧,૦૦૦ની પાર, ચાંદી ₹ ૧૭૮૧ ચમકી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગત સપ્તાહના અંતે શુક્રવારે ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બર મહિનાથી રેટ કટ શરૂ થવાના આશાવાદ સાથે હાજરમાં ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૫૦૯.૬૫ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, આજે…
હિન્દુ મરણ
ઘોઘારી લોહાણાનલિનીબેન હંસરાજ લીલાધર ઠક્કર (ધાબલીવાલા) (ઉં. વ. ૬૯) તે જયશ્રીબેન વાસુદેવન, ગં.સ્વ. દીપાબેન યોગેન્દ્ર શ્રોફ, તે ગં.સ્વ. નયાબેન બીપીનભાઈ કોટક, સ્વ. ભરતભાઈ હંસરાજ ઠક્કર, સ્વ. પ્રતિમાબેન હંસરાજ ઠક્કરના બેન. કલ્પના ભરતભાઈ ઠક્કરના નણંદ તથા આદિત્ય પ્રતિક ભાવિકના માસી. પૌલોમી,…
- સ્પેશિયલ ફિચર્સ
મહાદેવની યુક્તિ, બંધન ને મુક્તિ!
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા શિવની ઉપાસના કરવા માટેના શ્રેષ્ઠ મંત્રોમાં જેની ગણના થાય છે એ છે મહામૃત્યુંજય મંત્ર. આ મંત્ર જીવન મરણ અને બંધનમુક્તિની શ્રેષ્ઠ ફિલોસોફી સમજાવે છે. એ સમજીએ એ પહેલાં આજે આ લખાઈ રહ્યું છે ત્યારે દરેક જગ્યાએ લોકો…
- એકસ્ટ્રા અફેર
એસસી-એસટી ધનિકો સ્વૈચ્છિક રીતે અનામત છોડી શકે ખરા?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અનામતમાં બંને સમુદાયની જ્ઞાતિઓને પેટા અનામત આપી શકાય એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ૭ જજોની બંધારણીય બેંચે ૪ વિરુદ્ધ ૩ જજની બહુમતી સાથેના ચુકાદામાં કહ્યું…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. ૨૦-૮-૨૦૨૪,મંગલાગૌરી વ્રત, ગાયત્રી પુરશ્ર્ચરણ પ્રારંભભારતીય દિનાંક ૨૯, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૧પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે…
- તરોતાઝા
ચોમાસામાં આવા રોગથી બચજો
વિશેષ -ભરત પટેલ ભારતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વાર્ષિક વરસાદ જોવા મળે છે. કમનસીબે, એ વરસાદ ગરમીથી રાહત આપે છે તે કમનશીબે બીમારીઓ અને ચેપની લાંબી ફોજ લઈને આવે છે.. અન્ય ઋતુઓની તુલનામાં, ચોમાસામાં વાઈરસ, જંતુઓ અને અન્ય રોગોના સંપર્કમાં આવવાનું…
- તરોતાઝા
ધારણા એટલે ચિત્તનું કોઇ એક દેશવિશેષમાં સ્થિર થવું
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ)આ પદ્ધતિથી અને આ દષ્ટિકોણથી પ્રણવોપાસના કરવામાં આવે તો સાધકનો ધ્યાનાવસ્થામાં પ્રવેશ થાય છે.(૪) પ્રણવ-પ્રાણાયામ-ગાયત્રીમંત્ર દ્વારા ધ્યાનઆ સાધનામાં પ્રણવ, પ્રાણાયામ અને ગાયત્રીમંત્રનો સમન્વય કરવામાં આવેલ છે. આ સમન્વિત સાધના ઘણી કઠિન અને ઉચ્ચ કોટિની સાધના છે, તેથી…
- તરોતાઝા
એસિડિટીની એ-બી-સી-ડી
કવર સ્ટોરી -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા આજના જમાનામાં દરેકને સદાય પજવતી પીડા છેએસિડિટી… આને તમે ખોટી લાઈફ સ્ટાઈલ – ભૂલભરેલી જીવનશૈલીની બીમારી કહી શકોએસિડિટીનાં લક્ષણ : જમ્યા પછી ઘચરકા (ખાટા ઓડકાર) આવે. (ક્યારેક કડવા કે તીખા ઓડકાર આવે.) ગળામાં, છાતીમાં કે…