જૈન મરણ
ઝાલાવાડી સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈનવઢવાણ નિવાસી હાલ મલાડ ચંપકલાલ ગિરધરલાલ શાહ (ઉં. વ. ૯૨) તા. ૨૦-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મંજુલાબેનના પતિ. સ્વ. યશવંતભાઇ, સ્વ. હસમુખભાઇ, કનકબેન, દિલીપભાઇ, સ્વ. હર્ષદભાઇ, લીંબડી ગોપાલ સંપ્રદાયના કિર્તિદાબાઇ મહાસતીજી, સ્વ. વિપુલભાઇના મોટાભાઇ. તે…
- વેપાર
સેન્સેક્સમાં ૩૭૮ પોઈન્ટનો સુધારો, નિફ્ટી ૨૪,૭૦૦ની લગોલગ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારના મક્ક્મ સંકેત પાછળ સ્થાનિક બજારમાં બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને ઓટો શેરોની આગેવાનીએ નીકળેલી લેવાલી વચ્ચે સેન્સેક્સે ૩૭૮ પોઇન્ટનો સુધારો નોંધાવ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૪,૭૦૦ની લગોલગ પહોંચ્યો છે. ત્રીસ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૩૭૮.૧૮ પોઈન્ટ અથવા ૦.૪૭ ટકા…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ સોનું ₹ ૮૩૭ ઝળક્યું, ચાંદી ₹ ૨૦૩૦ ઊછળી
મુંબઈ: આવતીકાલે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ અને સપ્તાહના અંતના જેક્સન હૉલ ખાતેનાં વક્તવ્યમાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ વ્યાજદરમાં કપાતનો અણસાર આપે છે કે નહીં તેના પર રોકાણકારોની મીટ હોવા છતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ સાત…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો, વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સતત બીજા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં વધુ નવ પૈસા વધીને ૮૩.૭૮ની સપાટીએ બંધ…
- એકસ્ટ્રા અફેર
લેટરલ ભરતી મુદ્દે પીછેહઠ, મોદીસરકારની નવી નાલેશી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેનાં મુખ્ય કારણોમાં એક કારણ અનામત મુદ્દે કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના પક્ષોના નેતાઓએ મોદી સરકાર પર કરેલું આક્રમણ જવાબદાર હતું. મોદી સરકાર અનામત વિરોધી છે અને અનામતને નાબૂદ…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ/ શરદૠતુ), બુધવાર, તા. ૨૧-૮-૨૦૨૪, બુધપૂજન, ભદ્રાભારતીય દિનાંક ૩૦, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૨પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૧લો…
- સ્પેશિયલ ફિચર્સ
જીવન – મરણ કેવા હોવા જોઈએ?
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા ઓમ ત્ર્યંબકમ યજામહેસુગંધિમ પુષ્ટિવર્ધનમ્ઉર્વારુકમિવ બંધનાનમૃત્યોર્મોક્ષિય મામૃતાત !ઉપરોક્ત મંત્ર મહા મૃત્યુંજ્ય મંત્ર તરીકે ઓળખાય છે એનો અર્થ થાય મૃત્યુ પર વિજય અપાવે તેવો મંત્ર. પણ તમે એના એક એક શબ્દનો અર્થ સમજીને મંત્ર રટણ કરો અને આ આચરણમાં…
- Uncategorized
₹૨૦૦ કરોડની ઠગાઈ થઈ હતીડિપફેકની નકલી ઝૂમ મીટિંગથી
સાયબર સાવધાની -પ્રફુલ શાહ હૉંગકૉંગ સ્થિત મલ્ટિનેશનલ કંપનીના એકાઉન્ટ ઑફિસરે આરંભિક મેઈલની અવગણના કર્યા બાદ વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં લંડનમાં રહેતા કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઑફિસરે ઝુમ મીટિંગમાં આપેલા આદેશ મુજબ ગુપ્ત કામ માટે બૅંકના અલગ – અલગ બૅંકના ખાતામાં કુલ રૂા.…
- ઈન્ટરવલ
વેર- વિખેર -પ્રકરણ ૪૨
કિરણ રાયવડેરા પૂજાભાભી કોનું નામ લેશે? કરણ અધ્ધર શ્વાસે રાહ જોતો હતો.‘કરણભાઈ, રૂપાનો એક મિત્ર છે. એ બંનેએ મળીને તમારી પાસે રૂપિયા પડાવવાનો પ્લાન બનાવ્યો છે.’ થોડીવાર પહેલાં પૂજાભાભી બોલ્યા હતા.ભાભીને કેવી રીતે ખબર પડી કે રૂપાને ફિલ્મલાઈન અને મોડેલિંગમાં…
- ઈન્ટરવલ
‘આજ હિમાલય કી ચૌટી સે ફિર હમને લલકારા હૈ’
વિશેષ -અનંત મામતોરા સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન ફિલ્મ ‘કિસ્મત’ એવા સમયે રજૂ થઇ હતી જ્યારે ભારત છોડો આંદોલન પૂરબહારમાં ચાલી રહ્યું હતું અને દેશના મોટા ભાગના રાષ્ટ્રવાદી નેતાઓ જેલના સળિયાની પાછળ હતાં. કવિ પ્રદીપે ખૂબ હોંશિયારી સાથે આ ફિલ્મ માટે ‘…