• વીક એન્ડ

    વેર-વિખેર – પ્રકરણ-૪૫

    કિરણ રાયવડેરા ‘મમ્મી, મારે તારી સાથે વાત કરવી છે.’ રેવતીએ મમ્મીના બેડરૂમમાં પ્રવેશતાં કહ્યું. ‘અરે આવને બેટા, હું તો ખુદ તારી પાસે આવી હતી પણ તારો મૂડ બરાબર ન લાગ્યો એટલે પાછી આવી ગઈ.’ પ્રભાએ દીકરીને પલંગ પર બેસવા કહ્યું.…

  • વીક એન્ડ

    કૉવિડ પ્રત્યેનો સ્થાપત્યકિય પ્રતિભાવ

    સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા કૉવિડ મહામારીએ ઘણાની જિંદગી બદલી નાખી. કૉવિડે સમાજને ઘણા પાઠ પણ ભણાવ્યા. કૉવિડના લીધે શૈક્ષણિક ક્ષેત્ર અને કોર્પોરેટ વિશ્ર્વમાં પણ ઘણા બદલાવ આવ્યા. સામાજિક સંપર્કના સિદ્ધાંતો બદલાઈ ગયા. કોવિડમાં તંદુરસ્તીનું મહત્ત્વ પણ સમજાયું, વારંવાર સાબુથી…

  • વીક એન્ડ

    અડધી દુનિયા વિના આપણે વિકસિત દેશ બની શકતા નથી

    ફોકસ – કિરણ ભાસ્કર જો ભારતને ૨૦૪૭ સુધી દુનિયાના વિકસિત દેશોમાં સામેલ કરવો છે તો તેની અર્થવ્યવસ્થામાં વર્તમાનમાં મહિલાઓની જે મહત્ત્વ ૨૦ ટકા ભાગીદારી છે તેમને વધારીને ૫૦ ટકા કરવી પડશે. આ કહેવું છે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષનું. પરંતુ એકલું આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ…

  • શાશ્ર્વત સુખનો રાજમાર્ગ

    પ્રાસંગિક – હેમુ ભીખુ શાસ્ત્રમાં એક સરસ વાત કહેવામાં આવી છે. બ્રહ્મ સમજવા માટે શરૂઆત અન્નથી થાય છે. અન્ન બ્રહ્મ છે કારણ કે તેનાથી જીવ ઉત્પન્ન પણ થાય છે અને જીવનુ રક્ષણ પણ થાય છે. અન્નના અભાવે જીવ મૃત્યુ પામે…

  • પારસી મરણ

    મેહરુ અદી હલદવાલા તે મરહુમ અદી દારાબશાહ હલદવાલાના ધનિયાની. તે મરહુમો દીનબઇ જહાંગીરજી પટેલના દીકરી. તે મરહુમો આલુ પટેલ ને રતિ જા અમરીયાના બહેન. તે ઝરીનના મમા. તે મરહુમો બનુબઇ દારાબશાહ દોશાભાઇ હલદવાલાના વહુ. તે મરહુમો શીરીન, રૂસી વાડિયા, મીનુ…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ ધમડાછા (હાલ મુંબઈ)ના કાંતાબેન(ઉં. વ. ૮૫) તા. ૧૮-૮-૨૪ને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સુખાભાઈ મગનભાઈના પત્ની. તે અશોકભાઈ, કિશોરભાઈ, ભરતભાઈ, નિર્મળાબેનના માતુશ્રી. તે ધનસુખલાલ, ભક્તિબેન, કવિતાબેન, અમિતાબેનના સાસુ. તે પવન, રાહુલ, પ્રથમેશ, મેઘના, ધરતીના દાદી. તે નિલેશ,…

  • જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનક જૈનરાણપુર નિવાસી હાલ સુરત પ્રભાબેન શાંતિલાલ મગનલાલ ખાટડીયા (શાહ)ના જયેષ્ઠ પુત્ર જયકરભાઇ (ઉં. વ. ૮૦) તા. ૨૦-૮-૨૪ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રીટાબેનના પતિ. શીષીરભાઇ, વૈશાલીબેન વશા, તન્વીબેન મેઘાણીના પિતાશ્રી. નીશાબેન, નીલેશકુમાર વશા, રાજેશકુમાર…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો ઘટાડો

    મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો અવિરત બાહ્ય પ્રવાહ ઉપરાંત આજે ડૉલરમાં આયાતકારોની આક્રમક લેવાલી નીકળતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસાના ઘટાડા સાથે ૮૩.૯૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને વિશ્ર્વ…

  • વેપાર

    સોનામાં ₹ ૧૨૦નો અને ચાંદીમાં ₹ ૯૩ની નરમાઈ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની ગઈકાલે જાહેર થયેલી છેલ્લી નીતિવિષયક બેઠકમાં મહદ્ અંશે નીતિ ઘડવૈયાઓ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવા માટે સહમત થયા હોવાનું જણાતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ધીમો સુધારો અને વાયદામાં ધીમો…

  • શેર બજાર

    વિશ્ર્વ બજારના મજબૂત સંકેત સાથે સેન્સેક્સમાં ૧૪૭ પોઇન્ટનો સુધારો, નિફ્ટી ૨૪,૮૦૦ની ઉપર

    મુંબઈ: વૈશ્ર્વિક બજારોમાં મજબૂત વલણ વચ્ચે કોમોડિટી, ટેલિકોમ અને ક્ધઝ્યુમર શેરોમાં સારી લેવાલી નીકળતાં ઈક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ગુરુવારે ૮૧,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરવામાં સફળ થયો હતો જ્યારે નિફ્ટી ૨૪,૮૦૦ની ઉપર બંધ રહ્યો હતો. સતત ત્રીજા દિવસે વધીને ત્રીસ શેરો…

Back to top button