Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 883 of 928
  • લાડકી

    મહાભારત આવું પણ હોઈ શકે

    લાફ્ટર આફ્ટર – પ્રજ્ઞા વશી મને એક વાર એક બહેને પૂછેલું કે, મહાભારતની શરૂઆત ક્યારે થઈ હશે ? મેં એ બહેનના ગહન પ્રશ્નનો જવાબ પણ ગહન રીતે જ આપ્યો. આમ તો બહેન, આ પ્રશ્ર્નનો જવાબ હજી સુધી કોઈ આપી શક્યું…

  • આમચી મુંબઈ

    ગણેશોત્સવ માટે પોલીસ દળ સજ્જ

    રિદ્ધિ દે સિદ્ધિ દે, અષ્ટ નવ નિદ્ધિ દે…આજથી શરૂ થનારો ગણેશોત્સવ દરેકના જીવનમાં સુખ-શાંતિ લાવે, સૌના ઘરે રિદ્ધિ-સિદ્ધિ આવે એવી બાપ્પા ચરણે પ્રાર્થના. ગણેશોત્સવ માટે પ્રશાસને સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે. ગિરગામ ચોપાટી ખાતે વિસર્જન માટેની તૈયારીઓ પણ કરી લેવાઇ…

  • ઘાટકોપર હિંગવાલા ઉપાશ્રય ફરી એક વાર ચર્ચાના ચકડોળે

    પર્યુષણના દિવસોમાં જ પળોજણ સંઘના કારોબારી સભ્ય હરેશ અવલાણીને પ્રવીણ છેડાએ સંઘના પ્રાંગણમાં જ આપી ધમકી સંઘનું ભેદી મૌન: પ્રમુખ ટ્રસ્ટી કહે છે, આમાં સંઘ શું કરે, જ્યારે અન્ય ટ્રસ્ટીનું માનવું છે કે છેડાએ ખુલાસો આપવો જોઇએ બે વર્ષ પહેલાં…

  • શિંદે અને અન્યો સામેની અપાત્રતાના નિર્ણય માટે ટાઈમલાઈન નક્કી કરો: સુપ્રીમ કોર્ટ

    નવી દિલ્હી: મહારાષ્ટ્રના વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સુપ્રીમ કોર્ટે સોમવારે મુખ્ય પ્રધાન અને અન્ય વિધાનસભ્યોની સામેની અપાત્રતાની પિટિશન પર નિર્ણય લેવા માટે સમયબદ્ધ કાર્યપદ્ધતિ ઘડી કાઢીને તેની માહિતી એક અઠવાડિયામાં કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જૂન-૨૦૨૨માં શિવસેનાના એક જૂથે…

  • ડ્રાઈવિંગ લાઈસન્સ માટેની ટેસ્ટ ‘એઆઈ’ આધારિત

    ફક્ત દસ સેક્ધડમાં અરજદારની પાત્રતા નક્કી કરાશે મુંબઈ: રાજ્યમાં અકસ્માતો પર નિયંત્રણ અને માર્ગ સુરક્ષામાં વૃદ્ધિ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ)નો ઉપયોગ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. રાજ્યની ૧૭ આરટીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત ટેસ્ટ ટ્રૅક બનાવવામાં આવશે. એ ટ્રૅક…

  • ભાદરવો ભરપૂર: ગુજરાતમાં નદીઓ ગાંડીતૂર

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં શ્રાવણ મહિનો કોરોધોકાર ગયાં બાદ બેસતાં ભાદરવે જ પૂર બહાર ખીલેલા મેઘરાજાએ શનિવારથી શરૂ કરેલા આખરી દોરમાં સમગ્ર રાજ્યને પાણી પાણી કરી મૂક્યું હતું. રવિવારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ સતત બીજા દિવસે સોમવારે…

  • સંસદની જૂની ઈમારત નવી પેઢી માટે પ્રેરણારૂપ: મોદી

    નવી દિલ્હી: સંસદ ભવનની જૂની ઈમારતને બાય બાય કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ તેમ જ લાલ બહાદુર શાસ્ત્રી, ઈંદિરા ગાંધી, પી. વી. નરસિંહ રાવ અને અટલ બિહારી વાજપેયી સહિતના નેતાઓની પ્રશંસા કરી હતી. જોકે,…

  • રાજસ્થાનમાં ભારે વરસાદ: ઓરેન્જ એલર્ટ જારી

    જયપુર: રાજસ્થાનના કેટલાક ભાગોમાં સોમવારે સવારે ભારે વરસાદ પડ્યો હતો. જેના લીધે ઉત્તર-પશ્ર્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોની અવર-જવર ખોરવાઇ ગઇ હતી. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.ગુજરાતમાં પશ્ર્ચિમ રેલવેના વડોદરા…

  • સતત છઠ્ઠા દિવસે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ

    સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ પહાડી વિસ્તારમાં છેલ્લા સતત છ દિવસથી સેના અને આતંકવાદી વચ્ચે ચાલી રહેલી અથડામણ સમસ્યા બની ગઈ છે.અથડામણના ૧૫૦ જેટલા કલાક બાદ પણ સુરક્ષા દળ આતંકવાદીઓના મૃત્યુને સમર્થન આપવાની સ્થિતિમાં નથી. જોકે, રવિવારે મોડી…

  • એકસ્ટ્રા અફેર

    ચીફ જસ્ટિસની વાત સાચી, પણ રાજદ્રોહની કલમ જશે ક્યારે?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાં રાજદ્રોહની કલમ હોવી જોઈએ કે ના હોવી જોઈએ એ મુદ્દે લાંબા સમયથી ચર્ચા ચાલે છે. અંગ્રેજોએ પોતાની સામે ઉઠનારા અવાજને દબાવી દેવા અને ભારતમાં એકહથ્થુ સત્તા સાચવવા માટે બનાવેલી આ કલમની હવે જરૂર નથી…

Back to top button