- Mumbai SamacharSeptember 22, 2023પારસી મરણપારસી મરણ ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી. 
- Mumbai SamacharSeptember 22, 2023જૈન મરણવિશા નીમા જૈનચુણેલ હાલ નાલાસોપારા અરુણભાઈ શાંતિલાલ શાહ (ઉં. વ. ૬૦) તે દીપાબેનના પતિ. અશોકભાઈ, ઇન્દ્રવદનભાઈ, પ્રવીણભાઈના ભાઈ. ૧૩/૯/૨૩ ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈનસુરેન્દ્રનગર હાલ બોરીવલી સ્વ. જગદીશચંદ્ર મોહનલાલ… 
-  મેટિની Mumbai SamacharSeptember 22, 2023 Mumbai SamacharSeptember 22, 2023ફન વર્લ્ડ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.… 
-  મેટિની Mumbai SamacharSeptember 22, 2023 Mumbai SamacharSeptember 22, 2023સંબંધ મનથી હોવો જોઈએ, મતલબથી નહિસાત્વિકમ્ શિવમ્ – અરવિંદ વેકરિયા મેક-અપ મેન આવી ગયો અને મને ‘રંગવા’ની શરૂઆત કરી દીધી. આજે મેક-અપ એ આરામથી કરતો હતો. મેં પૂછ્યું, ‘કેમ આજે આટલા આરામથી કામ કરે છે?’ મને કહે, ‘સવારે રમેશ મહેતાને તૈયાર કરી નાખ્યા. કલ્પનાબેન તો… 
-  મેટિની Mumbai SamacharSeptember 22, 2023 Mumbai SamacharSeptember 22, 2023કેરોલિના રીપર – પ્રકરણ-૧૨પ્રફુલ શાહ દગડુ એ બતાવેલી જગ્યાએ જઈને જે જોયું તો ચીસ નીકળી ગઈ પંડિતજી બોલ્યા: આચરેકરજી આપનો સમય ખૂબ મુશ્કેલ છે. હજી મુશ્કેલી આવશે એટીએસના પરમવીર બત્રામાં રોષ અને જોશ એટલા છલકાતા હતા કે કોઈને માથામાં મુક્કો મારે તો પેલો… 
-  મેટિની Mumbai SamacharSeptember 22, 2023 Mumbai SamacharSeptember 22, 2023…કે દિલ અભી ભરા નહીંહેમા શાસ્ત્રી દેવ આનંદની ફિલ્મ કારકિર્દી વિશે વાત માંડીએ ત્યારે એમની ફિલ્મના ગીત – સંગીત વિશે વાત કર્યા વિના ચાલે નહીં. દેવસાહેબનાં યાદગાર-મજેદાર ગીતો અઢળક છે. એમાંથી વીણવા એ ગુલાબના બગીચામાંથી ગુલાબ પસંદ કરવા જેવું અઘરું કામ છે. આખો બગીચો… 
-  મેટિની Mumbai SamacharSeptember 22, 2023 Mumbai SamacharSeptember 22, 2023દેવ આનંદ, સુરૈયા અને ગ્રેગરી પેક એક અનોખો ત્રિકોણદિવ્યકાંત પંડ્યા દેવસાહેબે પોતાની આત્મકથામાં લખ્યું છે કે સુરૈયા જ પ્રથમ પ્રેમ છે સુરૈયા અને દેવ આનંદનો અધૂરો પ્રેમ જાણીતો છે. દેવ સાહેબને ભારતના ગ્રેગરી પેક કહેવામાં આવતા એ વાત પણ જાણીતી છે. પણ આ બંને ભિન્ન લાગતી બાબતો એકબીજા… 
-  મેટિની Mumbai SamacharSeptember 22, 2023 Mumbai SamacharSeptember 22, 2023અઠ્યાસી વ૨સના હી૨ોનું અંડ૨૨ેટેડ ૨હેલું યોગદાનનરેશ શાહ આપણી વચ્ચેથી એકઝિટ લઈ ગયેલાં ધ૨મદેવ પિશો૨ીમલ આનંદ ઉર્ફે દેવ આનંદસાહેબ આજે હયાત હોત તો સોમા વરસમાં પ્રવેશ્યા હોત. તેમના માટે એવ૨ગ્રીન યા સદાબહા૨ વિશેષ્ાણ વપ૨ાતું ૨હ્યું છે અને એ સર્વથા યોગ્ય છે કારણકે ૮૮ વ૨સની ઉંમ૨ે, ૨૦૧૧માં,… 
-  મેટિની Mumbai SamacharSeptember 22, 2023 Mumbai SamacharSeptember 22, 2023દેવ આનંદ ૭૦ એમએમ, હિરોઈન ૩૫ એમએમઅનિલ રાવલ દેવ આનંદ પરદા પર હોય ત્યારે મજાલ છે કોઇની કે એ આજુબાજુ જુએ. દેવ આનંદ પડદા પર કંઈ પણ કરે એ અભિનય હોય. એ એની આગવી વેગીલી ચાલે ચાલે.. હાથમાં સૂકું સાંઠીકડું ઝાલીને સીધી સડક પર આડો ચાલે…… 
-  મેટિની Mumbai SamacharSeptember 22, 2023 Mumbai SamacharSeptember 22, 2023રાજ કપૂરે જ્યારે ઝીનતને ‘આંચકી’ લીધીઆરતી ભટ્ટ દેવ આનંદે અનેક હિરોઈન સાથે કામ કર્યું છે, પણ સુરૈયાને જીવનસાથી ન બનાવી શક્યા પછી કલ્પના કાર્તિકને પરણી જનારા દેવસાબનું નામ ક્યારેય કોઈ હિરોઈન સાથે રોમેન્ટિક રીતે જોડાયું નહોતું. દેવ આનંદે કાયમ એક અંતર રાખ્યું. જોકે, ઝીનત અમાન… 
- પારસી મરણ- પારસી મરણ ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી. 
- જૈન મરણ- વિશા નીમા જૈનચુણેલ હાલ નાલાસોપારા અરુણભાઈ શાંતિલાલ શાહ (ઉં. વ. ૬૦) તે દીપાબેનના પતિ. અશોકભાઈ, ઇન્દ્રવદનભાઈ, પ્રવીણભાઈના ભાઈ. ૧૩/૯/૨૩ ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈનસુરેન્દ્રનગર હાલ બોરીવલી સ્વ. જગદીશચંદ્ર મોહનલાલ… 
 
  
 






