- ઉત્સવ
કોમી એકતાનું ઉદાહરણ એટલે કાલાવડનું શીતળા માતાજીનું મંદિર, જ્યાં મુસ્લિમ ફકીરના વંશજો કરે છે પૂજા
પ્રાસંગિક -ડો. ભુપેન્દ્રસિંહ વી. અભાણી વિવિધતામાં એકતા એટલે આપણો ભારત દેશ. આપણા દેશમાં એટલા તો ધર્મ અને સંપ્રદાયો છે કે જે અન્ય દેશોમાં ક્યાંય જોવા મળતા નથી. આટલા ધર્મ અને સંપ્રદાયો સાથે જોડાયેલા કેટલાક ધર્મઝનૂની લોકો પોતાના સ્વાર્થ સાધવા માટે…
- ઉત્સવ
રિસર્ચ ઓર નોટ ટુ રિસર્ચ….
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી સર્ચ આજના સમયનો દિવસમાં વધુ પડતો વપરાતો શબ્દ હશે. નાનામાં નાની વાતથી લઈને મોટામાં મોટી વાતો માટે સર્ચ તે રામબાણ ઈલાજ છે. આજના સંદર્ભમાં ગૂગલની મદદથી રિસર્ચનું કામ ઘણુ આસાન થઈ ગયું છે. આજનો…
- ઉત્સવ
આઈડિયા વીથ ઈનોવેશન જર્મન ટૅકનોલૉજીથી ખેતીને ફાયદો
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ એપ્લિકેશનમાં ઈનોવેશનથી અનેક ક્ષેત્રમાં મોટો અને સીધો ફાયદો થયો છે. ગણતરીની મિનિટોમાં મળતું આઉટપૂટ સરળતા અને સચોટતાથી કામ પાર પાડી દે છે. આપણા દેશમાં જર્મની કંપનીઓની ઉત્પાદકતાનું મોટું યોગદાન રહ્યું છે. ખાસ કરીને ખેતીક્ષેત્રને લગતી કેટલીક…
- ઉત્સવ
બેરોજગારી બેમિસાલ: મહિલાઓના હાલહવાલ
આજકાલ -પ્રથમેશ મહેતા આપણે હાલમાં જ સ્વાતંત્ર્ય દિવસ ઉજ્વ્યો. આઝાદ થયાને ૭૭ વર્ષ પૂરા થયા પણ બેકારીને પૂર્ણપણે માત કરી શક્યા નથી એ કમનસીબી છે. નવમી ઑગસ્ટનો એ દિવસ જ્યારે મુંબઇ યુનિવર્સિટી ગ્રાઉન્ડની બહાર જે દૃશ્ય સર્જાયુંહતું એ ખરેખર દયનીય…
- ઉત્સવ
સૂર્યની ગરમી સહન કરવામાં અસમર્થ જેલીફિશ
આજકાલ -કે.પી. સિંહ જેલીફિશ શરીરની અનોખી રચના ધરાવતું દરિયાઈ પ્રાણી છે. જેલીફિશનું મોટાભાગનું શરીર જેલી જેવું હોય છે, તેથી તેને જેલીફિશ કહેવામાં આવે છે. તે તેના છત્રી જેવા શરીરને ખસેડીને તરે છે. તે દરિયાઈ છોડ અને ખડકોને વળગી રહે છે…
પારસી મરણ
દોલત રુસ્તમ ઇરાની તે મરહુમ રુસ્તમ ઇરાનીના ધનિયાની. તે મરહુમો હોમાય રૂસ્તમના દીકરી. તે જહાંગીર, રોશન, ફરામરોઝના માતાજી. તે મેઝબીન ને ઝીનોબીયાના સાસુજી. તે પરવેઝના સાસુજી. તે અફશીન, આફરીન, મેહરનોઝના બપઇજી. (ઉં. વ. ૮૮) રે. ઠે. જુબીલી મેન્શન, ૧લે માળે,…
જૈન મરણ
ધનેશભાઇ રસિકલાલ શાહ (કોલસાવાલા)ના ધર્મપત્ની અ. સૌ. રેખાબેન (ઉં.વ. ૭૮) તા. ૨૨-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અમી પ્રેમલ વોરા અને રેશમા સ્નેહલ ઝવેરીના માતુશ્રી. તે સ્વ. ભાનુબેન શાંતિલાલ અજમેરાના સુપુત્રી. તે સ્વ. કનુભાઇ, સ્વ. અરવિંદાબેન, સ્વ. હસમુખભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ.ભુપેન્દ્રભાઇ,…
હિન્દુ મરણ
ઘોઘારી દશા દિશાવળ વણિકરોહીસા નિવાસી હાલ વિલેપાર્લે ચંદ્રકાન્ત જાટકીયા (ઉં. વ.૮૪) તે સ્વ. કંચનબેન ભીખાલાલ જાટકીયાના પુત્ર. સ્વ. માલતીબેન જાટકીયાના પતિ. પ્રજ્ઞેશ, સમીર, શીતલ-કમલેશ સીરોદરિયા તથા હેતલ રણજીત નાયરના પિતા. હેમાલી તથા કોમલના સસરા. સ્વ. રજનીકાંત, અરુણકાંત, જગદીશ, મધુકાન્તા હરકિસનદાસ…
- શેર બજાર
પોવેલની સ્પીચ પહેલાની સાવચેતી વચ્ચે અફડાતફડીમાંથી પસાર થયા બાદ બેન્ચમાર્ક પોઝિટિવ ઝોનમાં માંડ ટકી શક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલની સ્પીચ પહેલા શેરબજાર બંને છેડે ઝોલા ખાતું અથડાઇ ગયું હતું અને અંતે માંડ માંડ પઝિટિવ ઝોનમાં ટકી શક્યું હતું. જેક્સન હોલ સિમ્પોસિયમમાં યુએસ ફેડના અધ્યક્ષના ભાષણ પહેલાં મિશ્ર વૈશ્ર્વિક વલણો વચ્ચે આઇસીઆઇસીઆઇ…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં આજના જેક્શન હૉલ ખાતેના વક્તવ્ય પૂર્વે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સાવચેતીના અભિગમને કારણે પાંખાં કામકાજો વચ્ચે ડૉલર સામે રૂપિયો સાંકડી રેન્જમાં અથડાઈને ગઈકાલના બંધ સામે ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૮૯ની સપાટીએ બંધ…