Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 854 of 928
  • અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાના ચાર દિવસમાં ૨૦ લાખ ભક્તોએ માતાજીનાં કર્યા દર્શન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળાનો બુધવારે પાંચમો દિવસ છે. મેળાના ચોથા દિવસે સાત લાખથી વધુ માઈભક્તોએ આરાસૂરી અંબાનાં દર્શન કર્યાં છે આમ ચાર દિવસમાં મા અંબાના ૨૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં છે, જ્યારે…

  • વાપીમાં બૅંકના આસિસ્ટન્ટ મેનેજરે જ એટીએમમાંથી ₹ ૧૫.૨૬ લાખની કરી ચોરી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વલસાડના વાપી જીઆઈડીસીમાં આવેલા એક બૅન્કના આસિસ્ટન્ટ મેનેજર દ્વારા જ ફ્રોડ કરવામાં આવ્યો હતો. આસિસ્ટન્ટ મેનેજર દ્વારા એટીએમમાંથી પૈસા ભરવાના બહાને પોતાના જ અંગત કામ માટે વપરાશ કરતો હતો. દરમિયાન બૅન્ક મેનેજર દ્વારા તપાસ કરતા આસિસ્ટન્ટ મેનેજરનો…

  • ગુજરાતમાં લોકસભા-૨૦૨૪ની ચૂંટણીની તૈયારી: ઑક્ટોબરથી ઇવીએમનુ ચેકિંગ શરૂ

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: દેશમાં સંભવત: મે ૨૦૨૪માં યોજોનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે જેના ભાગરૂપે ગુજરાતમાં પણ પોલીંગ સ્ટાફની તાલીમ અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોની વ્યવસ્થા ઊભી કરાઇ રહી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોનું ફર્સ્ટ લેવલ…

  • પારસી મરણ

    ખુરશેદ નાનાભાઈ સરકાવાલા તે રોશનના પતિ. તે જેનિફર અને જેહાનના પિતા. તે મરહુમ નાનાભાઈ અને મરહુમ હફરિઝના પુત્ર. તે મરહુમ હોશંગ અને મરહુમ નજામાઈના જમાઈ. તે ફિરોઝ, કાશ્મીરા નવરોઝ દાપોતવાલા, જાન્ગુ અને મરહુમ અર્નવાઝ જેમી ખાનના ભાઈ. તે જેમી ખાન…

  • હિન્દુ મરણ

    શિહોર સં. ઔ. અગિયારશે બ્રાહ્મણગામ કમળેજ હાલ નાલાસોપારા સ્વ. રમેશભાઈ અમૃતલાલ કનાડા (ઉં. વ. ૭૦) તા. ૨૫-૯-૨૩ને સોમવારના કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. રમાબેન અમૃતલાલ કનાડાના પુત્ર. તે સ્વ. રમાબેન છત્રભુજ દેસાઈ (દકાના)ના જમાઈ. તે ગં. સ્વ. હંસાબેન કનાડાના પતિ.…

  • વેપાર

    વૈશ્ર્વિક સોનું એક મહિનાના તળિયે: સ્થાનિક સોનામાં ₹ ૪૭૯નો અને ચાંદીમાં ₹ ૬૨૭નો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતાઓ વચ્ચે આજે ડૉલર ઈન્ડેક્સ ૧૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યાના નિર્દેશો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો અને ભાવ…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો

    મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સતત બે સત્ર સુધી ડૉલર સામે રૂપિયામાં જોવા મળેલો ઘટાડો અટક્યો હતો અને ગઈકાલના બંધ સામે છ પૈસાના સુધારા સાથે ૮૩.૨૨ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય…

  • પુરુષ

    સિદ્ધિવિનાયક ..તારાં રૂપ-સ્વરૂપ કેટલાં ?!

    દુંદાળા દેવના આગમનથી વિદાય સુધી અત્યારે દેશભરમાં મહોત્સવનો માહોલ છે ત્યારે ચાલો, ડોકિયું કરીએ, વિખ્યાત સેકસોલોજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારીએ સંઘરેલી ગણપતિ બાપ્પાની વિરલ ક્લાકૃતિઓના ખજાનામાં ! ક્લોઝ અપ -ભરત ઘેલાણી ગણપતિ બાપ્પા .!આ નામ લેતાં ને એનાં દર્શન કરતાં જ…

  • એકસ્ટ્રા અફેર

    ભાગવતની વાત સાચી, આ દેશ મુસ્લિમોનો જ નહીં બધાનો છે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભાજપની પિતૃ સંસ્થા મનાતા રાષ્ટ્રીય સ્વંયસંસેવક સંઘના વડા મોહન ભાગવતે થોડા દિવસ પહેલાં અનામત મુદ્દે ગુલાંટ લગાવીને સૌને આંચકો આપી દીધેલો. વરસોથી સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં લાગુ કરાતી અનામત પ્રથાની સમીક્ષાની વાતો કરીને આડકતરી રીતે…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદઋતુ), ગુરુવાર, તા. ૨૮-૯-૨૦૨૩,અનંત ચતુર્દશી, વ્રતની પૂનમભારતીય દિનાંક ૬, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૧૪જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૪પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૨જો અર્દીબહેશ્ત,…

Back to top button