કચ્છમાં સ્વાઇન ફલૂની દસ્તક: ભુજ અને ધાણેટીમાં એક-એક દર્દીઓ સંક્રમિત
માસ્ક પહેરવાની તબીબોની સલાહ: તહેવારો બગડવાની ભીતિ સીમાવર્તી જિલ્લા કચ્છમાં એક તરફ ઋતુજન્ય રોગચાળો વકરી રહ્યો છે ત્યારે આજથી છ વર્ષ અગાઉ કાળો કેર વર્તાવનારા સ્વાઈન ફ્લૂનો પણ પગપેસારો થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે.જાણવા મળતી હકીકતો અનુસાર, ભુજ શહેર…
ગુજરાતની ૨૦૦થી વધુ ટ્રેનના સમયમાં ૧લી ઓક્ટોબરથી ફેરફાર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પશ્ર્ચિમ રેલવે દ્વારા ૧લી ઓક્ટોબરથી અમદાવાદ ડિવિઝનની મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સાત ટ્રેનોના સમયમાં હાલના સમયની સરખામણીએ વહેલો સમય નક્કી કરવામાં આવ્યો છે, જયારે શરૂઆતના સ્ટેશનથી મોડી રવાના થનારી ૨૫ સહિત કુલ ૧૮૦થી…
અમદાવાદમાં નિર્માણાધીન ઇમારતના ૧૩મા માળથી પટકાતાં ત્રણ શ્રમિકનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં નિર્માણાધિન બિલ્ડિંગ સાઇટ પર ૧૩માં માળથી નીચે પટકાતા ત્રણ શ્રમિકનાં મોત નિપજ્યાં હતાં. મોડી રાતે સાઈટ પર કામ કરવાની પરમિશન હતી. સેફ્ટીનું ધ્યાન રખાયું હતું કે કેમ, તે તમામ સવાલો ઉઠ્યા છે. ઘટનાની જાણ…
ગુજરાતમાં ૨૬ હજાર કરોડથી વધુ ₹૨૦૦૦ની નોટ જમા થઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રૂ.૨૦૦૦ના મૂલ્યની ગુલાબી નોટ હવે ભૂતકાળ બની જશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ નોટને ચલણમાંથી પરત ખેંચવા નિર્ણય લીધો હતો પરંતુ ચલણમાં જારી રાખી આ નોટ બૅન્કમાં જમા કરાવવા તારીખ ૩૦-૯-૨૦૨૩ની મુદત અપાઈ હતી. જે મુદત આજે…
ખાનગી શાળાઓની ફી વધારાની તૈયારી: નવી મર્યાદા નક્કી કરવા સરકારે કમિટી રચી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ખાનગી સ્કૂલોની ફી માટેના ફી રેગ્યુલેશન એક્ટ ૨૦૧૭ અંતર્ગત હાલના ફી મર્યાદાના સ્લેબમાં સુધારો કરવા માટે અનેકવાર સંચાલક મંડળે કરેલી રજૂઆતને પગલે સરકારે ફી સુધારા માટે કમિટી રચી છે. જેના રિપોર્ટ અને ભલામણોને આધારે સરકારે એક્ટ લાગુ…
પારસી મરણ
દીનુ દારા દેસાઇ તે મરહુમ દારા દીનશાહજી દેસાઇના ધનિયાની. તે મરહુમો તેહમીના તથા ફરામરોઝ હીલ્લુનાં દીકરી. તે મરહુમો બોમી, દારા તથા બહાદુર હીલ્લુનાં બહેન. તે શહારૂખ, કેટાયુન, ઝુબીન અને મરહુમ કમલ હીલ્લુના ફુઇજી. તે કેટાયુન તથા ખુશમન દેસાઇનાં કાકીજી. તે…
હિન્દુ મરણ
ઘોઘારી મોઢ વણિકસાયલા હાલ મુંબઇ સ્વ. વાડીલાલ મણીલાલ પારીખના પુત્ર હરેન્દ્ર પરીખ (ઉં. વ.૮૦) તે ઇન્દુબેનના પતિ. સોનલ ભવનેશ ગાંધી અને મોના મયુર મહેતાના પિતા. હંસાબેન, રજનીકાંત, સ્વ. દેવેન્દ્ર, અરુણા અને ઇલાના ભાઇ. નિપા અને ઘનશ્યામના કાકા. સ્વ. સૂરજલાલ અમૃતલાલ…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનબિદડા (ગેલાણી ફરિયો)ના અ.સૌ. પ્રભાબેન પ્રવિણ છેડા (ઉં.વ. ૭૦) બેંગ્લોર મુકામે ૨૮/૯/૨૩ના અવસાન પામેલ છે. સ્વ. રાણબાઇ, સ્વ. ભાણબાઇ ટોકરશી કાનજીના પુત્રવધૂ. પ્રવિણના ધર્મપત્ની. અલ્પા, પરાગના માતુશ્રી. ત્રગડી (સંભવપુર)ના પાનબાઇ કાનજી આણંદના પુત્રી. કલ્યાણજી, કાંડાગરાના મણીબેન ખીમજી,…
એક સહારો જિંદગી માટે…
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ આજની ફાસ્ટ અને ભૌતિક સફળતાની રેટ રેસની જિંદગીમાં લોકોને ઘણા સારા માઠા અનુભવો થતા હોય છે પણ તેમાંના કેટલાંક અનુભવો એવા ચીરસ્મરણીયહોય છે. અકસ્માત થવો એ પણ માણસની જિંદગીનો એક ભાગ જ છે. સામાન્યપણે અકસ્માત…
આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર શરદઋતુ), રવિવાર, તા. ૧-૧૦-૨૦૨૩, તૃતીયા શ્રાદ્ધ ભારતીય દિનાંક ૯, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૨જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૨પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩પારસી કદમી રોજ…