- ઉત્સવ
સરમુખત્યારો પીંજરામાં બંધ ઉંદર જેવા હોય છે, બહાર નીકળી ન શકે
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ બળવો કરનાર વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોઝિનનું તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. રશિયાની રાજધાની મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહેલું વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. રશિયાની એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે…
સિનેમાની સફ્રર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો)સિનેમામાં ઋતુના પ્રકારફિલ્મો પર ઋતુનો અને મોસમ પર ફિલ્મોનો પ્રભાવ પહેલેથી પડતો આવ્યો છે. આમ તો આપણે બધા જ જાણીએ છીએ કે વર્ષની ચાર ઋતુઓ હોય છે. ઠંડી, ગરમી, વરસાદ અને વસંત, પરંતુ…
- ઉત્સવ
અદાલત: હાજિર હો!
પરિસ્થિતિ એવી છે કે અદાલતમાં ચાલતા કેસનો નિર્ણય આવે ત્યાં સુધીમાં તો વકીલો અને અસીલોની પેઢીઓ બદલાય જાય છે છતાંય મામલો પૂરો જ નથી થતો શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ મહાભારતમાં જો કૌરવો અને પાંડવો એમની જમીનનો મામલો પતાવવા…
- ઉત્સવ
ગાંધીજી એક સફળ માર્કેટર
બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી આવતી કાલે ગાંધી જયંતીની દેશ વિદેશમાં ઉજવણી થશે. માર્કેટિંગની ભાષામાં કહીએ તો તેઓ એક વૈશ્ર્વિક બ્રાન્ડ છે. ગાંધીજી પાસેથી બ્રાન્ડના પાઠ શીખવા જેવા છે અને તેના પર હું આની પહેલા લખી ચુક્યો છું. આપણે…
- ઉત્સવ
ઑપરેશન તબાહી-૫૪
‘તમારા હાથમાં યુદ્ધ કરવાની બહુ ચળ ઊપડી લાગે છે… બીજા હાથે હાથને ખુજલાવીને બેસી રહો’ અનિલ રાવલ ગોપીનાથ રાવ વડા પ્રધાનને થેન્ક યુ કહીને કેબિનમાંથી બહાર નીકળી ગયા. સંરક્ષણ પ્રધાન ચૌહાણ અને ડિફેન્સ સેક્રેટરી રામ મોહન માટે દુવિધા ઊભી થઇ……
- ઉત્સવ
ઓડકાર
ટૂંકી વાર્તા -બી. એચ. વૈષ્ણવ “ઇનફ ઇઝ ઇનફ! વોટ નોન સેન્સ! વોટ ઇઝ ગોઇંગ? આર યુ ચીફ સેક્રેટરી ઓર માય મિનિસ્ટર. હું સૂચના આપું તે ઝાંપા સુધી છે? મેં કેટલી વાર ઓર્ડર કર્યો કે ડોન્ટ શો ધીસ બ્લડી હેલ ફાઇલ.…
- ઉત્સવ
વન પતળ્યું – કુહાડીમાં હાથો ભળ્યો
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી એકતા એક એવી સાંકળ છે જેની સામે ભલભલા હથોડા હાંફી જાય. સંપીને રહેતા હોય એમાં ફાટફૂટ ન પડી શકે, પણ એકવાર એ સાંકળની એક કડી પણ તૂટે તો દુશ્મન સામે ટકી રહેવું મુશ્કેલ બની જાય…
- ઉત્સવ
સ્વ. મહારાજાની સામે મોગલ બાદશાહ રમ્યો બેવડી ચાલ
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ ઔરંગઝેબની મોગલ સેના અને મહારાજા જસવંતસિંહ પ્રેમીઓની જોધપુરની સેના ગમે તે ઘડીએ લડીને રક્તપાત શરૂ કરી દેશે એવો સીનારિયો રચાઈ ગયો હતો. હકીકતમાં તો મહારાજા જસવંતસિંહનું નિધન તો ઔરંગઝેબને સારા સમાચાર લાગ્યા. આ સાથે એ પણ…
- ઉત્સવ
શ્યામજી કૃષ્ણવર્મા- ‘ધ મેઝિની ઓફ ઇંડિયા’
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી ઓક્ટોબર આમ તો શક્તિ સાધનાનાં સર્વાધિક મહાત્મ્ય સાથે જોડયેલું છે, અને નવા સંવિધાન ભવનમાં સર્વાનુમતે નારીશક્તિ વંદના ખરડો પસાર થયા બાદ સશક્તિકરણની દિશા વધુ ઉજળી થશે એવું લાગે છે. સાથે દશેરા પણ ઉજવતા હોઈએ છીએ…
- ઉત્સવ
એક જમાનામાં બધા પર પ્રભુત્વ જમાવતા લિબરલો શા માટે અપ્રસ્તુત બની ગયા?
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ આજથી લગભગ ત્રણ દાયકા પહેલાં કહેવાતા લિબરલો અને સેક્યુલરિસ્ટોનો ડંકો દેશભરમાં વાગતો હતો. દેશનો રાજકીય એજન્ડા લિબરલો નક્કી કરતા હતા. શિક્ષણ, રાજકારણ, ન્યાયતંત્ર, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, મીડિયા, યુનિવર્સિટી… જેવાં ક્ષેત્રોમાં તમારે ટકી રહેવું હોય અને પ્રગતિ…