પારસી મરણ
દીનુ દારા દેસાઇ તે મરહુમ દારા દીનશાહજી દેસાઇના ધનિયાની. તે મરહુમો તેહમીના તથા ફરામરોઝ હીલ્લુનાં દીકરી. તે મરહુમો બોમી, દારા તથા બહાદુર હીલ્લુનાં બહેન. તે શહારૂખ, કેટાયુન, ઝુબીન અને મરહુમ કમલ હીલ્લુના ફુઇજી. તે કેટાયુન તથા ખુશમન દેસાઇનાં કાકીજી. તે…
હિન્દુ મરણ
ઘોઘારી મોઢ વણિકસાયલા હાલ મુંબઇ સ્વ. વાડીલાલ મણીલાલ પારીખના પુત્ર હરેન્દ્ર પરીખ (ઉં. વ.૮૦) તે ઇન્દુબેનના પતિ. સોનલ ભવનેશ ગાંધી અને મોના મયુર મહેતાના પિતા. હંસાબેન, રજનીકાંત, સ્વ. દેવેન્દ્ર, અરુણા અને ઇલાના ભાઇ. નિપા અને ઘનશ્યામના કાકા. સ્વ. સૂરજલાલ અમૃતલાલ…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનબિદડા (ગેલાણી ફરિયો)ના અ.સૌ. પ્રભાબેન પ્રવિણ છેડા (ઉં.વ. ૭૦) બેંગ્લોર મુકામે ૨૮/૯/૨૩ના અવસાન પામેલ છે. સ્વ. રાણબાઇ, સ્વ. ભાણબાઇ ટોકરશી કાનજીના પુત્રવધૂ. પ્રવિણના ધર્મપત્ની. અલ્પા, પરાગના માતુશ્રી. ત્રગડી (સંભવપુર)ના પાનબાઇ કાનજી આણંદના પુત્રી. કલ્યાણજી, કાંડાગરાના મણીબેન ખીમજી,…
એક સહારો જિંદગી માટે…
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ આજની ફાસ્ટ અને ભૌતિક સફળતાની રેટ રેસની જિંદગીમાં લોકોને ઘણા સારા માઠા અનુભવો થતા હોય છે પણ તેમાંના કેટલાંક અનુભવો એવા ચીરસ્મરણીયહોય છે. અકસ્માત થવો એ પણ માણસની જિંદગીનો એક ભાગ જ છે. સામાન્યપણે અકસ્માત…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૧-૧૦-૨૦૨૩ થી તા. ૭-૧૦-૨૦૨૩ રવિવાર, ભાદ્રપદ વદ-૨, તા. ૧લી, ૨૦૨૩. નક્ષત્ર અશ્ર્વિની રાત્રે ક. ૧૯-૨૭ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. તૃતીયા શ્રાદ્ધ, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૦-૩૪, બુધ ક્ધયામાં રાત્રે ક. ૨૦-૩૪. શુક્ર માર્ગી થઈને સિંહમાં…
આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર શરદઋતુ), રવિવાર, તા. ૧-૧૦-૨૦૨૩, તૃતીયા શ્રાદ્ધ ભારતીય દિનાંક ૯, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૨જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૨પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩પારસી કદમી રોજ…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧-૧૦-૨૦૨૩ થી તા. ૭-૧૦-૨૦૨૩ ગ્રહગોચર: સૂર્યનારાયણ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ ક્ધયામાંથી તુલામાં તા. ૩જીએ પ્રવેશે છે. માર્ગી બુધ અતિચારી ગતિએ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. શુક્ર…
જસ્ટીન ટ્રુડોના પિતા પિયર ટ્રુડો – ઇન્દિરા ગાંધી – જગમીત સિંઘ, – નિજ્જર તથા દાળના ભાવ
વિશેષ -અભિમન્યુ મોદી બધા જાણે છે એમ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધો હાલ તંગ છે. તાજેતરમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જૂનમાં બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાન તરફી અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને ભારત વચ્ચે સંભવિત જોડાણ સૂચવ્યું ત્યારે તણાવ…
બેરોજગારીના પૂરમાં ડૂબશો નહીં
સાવધાન -કીર્તિશેખર રોજગાર પર યુનિસેફના મૂલ્યાંકન અહેવાલમાં દક્ષિણ એશિયાના દેશો, ખાસ કરીને ભારતીયો માટે ચિંતાજનક ચિંતા ઊભી થઈ છે, જો કે આ અહેવાલ બે વર્ષ જૂનો છે પરંતુ હવે તે સત્યની નજીક જઈ રહ્યો હોવાનું જણાય છે. વાસ્તવમાં યુનિસેફના આ…
- ઉત્સવ
તણાવમાં કેમ રસ ?
અમેરિકાને ભારત-કેનેડા કવર સ્ટોરી -વિજય વ્યાસ ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજજરની હત્યાના મુદ્દે તણાવ ઊભો થયો તેની વિશ્ર્વભરમાં ચર્ચા છે. કેનેડા દુનિયાના વિકસિત દેશોમાં એક છે જ્યારે ભારત ઝડપથી ઊભરી રહેલી આર્થિક મહાસત્તા છે. બંને દેશો દુનિયાના…