સાપ્તાહિક દૈનંદિની
તા. ૧-૧૦-૨૦૨૩ થી તા. ૭-૧૦-૨૦૨૩ રવિવાર, ભાદ્રપદ વદ-૨, તા. ૧લી, ૨૦૨૩. નક્ષત્ર અશ્ર્વિની રાત્રે ક. ૧૯-૨૭ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. તૃતીયા શ્રાદ્ધ, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૦-૩૪, બુધ ક્ધયામાં રાત્રે ક. ૨૦-૩૪. શુક્ર માર્ગી થઈને સિંહમાં…
આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર શરદઋતુ), રવિવાર, તા. ૧-૧૦-૨૦૨૩, તૃતીયા શ્રાદ્ધ ભારતીય દિનાંક ૯, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૨જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૨પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩પારસી કદમી રોજ…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧-૧૦-૨૦૨૩ થી તા. ૭-૧૦-૨૦૨૩ ગ્રહગોચર: સૂર્યનારાયણ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ ક્ધયામાંથી તુલામાં તા. ૩જીએ પ્રવેશે છે. માર્ગી બુધ અતિચારી ગતિએ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. શુક્ર…
જસ્ટીન ટ્રુડોના પિતા પિયર ટ્રુડો – ઇન્દિરા ગાંધી – જગમીત સિંઘ, – નિજ્જર તથા દાળના ભાવ
વિશેષ -અભિમન્યુ મોદી બધા જાણે છે એમ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધો હાલ તંગ છે. તાજેતરમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જૂનમાં બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાન તરફી અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને ભારત વચ્ચે સંભવિત જોડાણ સૂચવ્યું ત્યારે તણાવ…
બેરોજગારીના પૂરમાં ડૂબશો નહીં
સાવધાન -કીર્તિશેખર રોજગાર પર યુનિસેફના મૂલ્યાંકન અહેવાલમાં દક્ષિણ એશિયાના દેશો, ખાસ કરીને ભારતીયો માટે ચિંતાજનક ચિંતા ઊભી થઈ છે, જો કે આ અહેવાલ બે વર્ષ જૂનો છે પરંતુ હવે તે સત્યની નજીક જઈ રહ્યો હોવાનું જણાય છે. વાસ્તવમાં યુનિસેફના આ…
- ઉત્સવ
તણાવમાં કેમ રસ ?
અમેરિકાને ભારત-કેનેડા કવર સ્ટોરી -વિજય વ્યાસ ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજજરની હત્યાના મુદ્દે તણાવ ઊભો થયો તેની વિશ્ર્વભરમાં ચર્ચા છે. કેનેડા દુનિયાના વિકસિત દેશોમાં એક છે જ્યારે ભારત ઝડપથી ઊભરી રહેલી આર્થિક મહાસત્તા છે. બંને દેશો દુનિયાના…
- ઉત્સવ
સરમુખત્યારો પીંજરામાં બંધ ઉંદર જેવા હોય છે, બહાર નીકળી ન શકે
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ બળવો કરનાર વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોઝિનનું તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. રશિયાની રાજધાની મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહેલું વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. રશિયાની એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે…
સિનેમાની સફ્રર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો)સિનેમામાં ઋતુના પ્રકારફિલ્મો પર ઋતુનો અને મોસમ પર ફિલ્મોનો પ્રભાવ પહેલેથી પડતો આવ્યો છે. આમ તો આપણે બધા જ જાણીએ છીએ કે વર્ષની ચાર ઋતુઓ હોય છે. ઠંડી, ગરમી, વરસાદ અને વસંત, પરંતુ…
- ઉત્સવ
અદાલત: હાજિર હો!
પરિસ્થિતિ એવી છે કે અદાલતમાં ચાલતા કેસનો નિર્ણય આવે ત્યાં સુધીમાં તો વકીલો અને અસીલોની પેઢીઓ બદલાય જાય છે છતાંય મામલો પૂરો જ નથી થતો શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ મહાભારતમાં જો કૌરવો અને પાંડવો એમની જમીનનો મામલો પતાવવા…
- ઉત્સવ
ગાંધીજી એક સફળ માર્કેટર
બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી આવતી કાલે ગાંધી જયંતીની દેશ વિદેશમાં ઉજવણી થશે. માર્કેટિંગની ભાષામાં કહીએ તો તેઓ એક વૈશ્ર્વિક બ્રાન્ડ છે. ગાંધીજી પાસેથી બ્રાન્ડના પાઠ શીખવા જેવા છે અને તેના પર હું આની પહેલા લખી ચુક્યો છું. આપણે…