Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 84 of 930
  • ધર્મતેજ

    વેર- વિખેર -પ્રકરણ -૪૬

    કિરણ રાયવડેરા ડાયરી વાંચતાં કરણની આંખો ઊભરાવા લાગી :એવાં તે શું દુ:ખ આવી પડ્યાં કે પપ્પાને આત્મહત્યાનો વિચાર કરવાની જરૂર પડી?કરણે ખિસ્સામાંથી સેલ કાઢીને પપ્પાનો નંબર લગાડ્યો. સામેથી જેવો પપ્પાનો અવાજ સાંભળ્યો કે કરણે ચીસ પાડી ઊઠ્યો હતો :‘પપ્પા, તમે…

  • ધર્મતેજ

    તમે કયા પરિમાણમાં જીવો છો?

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સંસારવૃક્ષને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ તેને કર્મ સાથે જોડે છે.ભગવાન કૃષ્ણ કહે છે કે આ સંસાર-વૃક્ષનું ચાલક કર્મથી બંધાયેલ છે. અને કર્મ, સમય સાથે અનુબંધિત છે. જે સમય સમજે છે તે જ કર્મનું મહત્ત્વ સમજી…

  • હિન્દુ મરણ

    કચ્છી લોહાણામહેન્દ્રભાઇ શંકરલાલ બલિયા (ઉં. વ. ૭૫) મૂળ ગામ નાગ્રેચા સ્વ. માતુશ્રી શાંતાબેન શંકરલાલ બલિયા મૂળ ગામ નાગ્રેચા હાલ મુલુંડ ચેકનાકાના પુત્ર શુક્રવાર તા. ૨૩-૮-૨૪ના રામશરણ પામેલ છે. તે શશીકલા બેનના પતિ. તે માતુશ્રી સ્વ. જશોદાબેન લક્ષ્મીદાસ ચોથાણી મૂળ ગામ…

  • જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈનબોટાદ નિવાસી હાલ અંધેરી સ્વ. શારદાબેન શાહના પુત્રવધૂ અ. સૌ.રેખા (ઉં. વ. ૬૮) તે નીતિન ચિમનલાલ શાહના ધર્મપત્ની શુક્રવાર તા. ૨૩-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નિકેશ, જીનિશા, નિવી-હાર્દિકકુમાર જયેશભાઇ સંઘવીના માતુશ્રી. જયેશ, સ્વ. ચારુબેન દિલીપકુમાર શાહ…

  • પારસી મરણ

    રોશન અદી સરકારી તે મરહુમ અદી જાલેજર સરકારીના ધણિયાની. તે મરહુમો ચંદન મરઝબાન દારુવાલાના દીકરી. તે દેલફી મરઝીન મસાલાવાલાના મામા. તે મરહુમ મરઝીન યઝદી મસાલાવાલાના સાસુજી. તે અદીલ, નગીશ, પરવીન બામજોતના બહેન. તે મરહુમો દીના જાલેજર સરકારીના વહુ.(ઉં. વ.૭૪) રે.…

  • ઇન્ડેક્સેશન: સરકારના ફેરનિર્ણય બાદની સ્થિતિશું છે! ઘરની લેવેચ પર હવે કેટલો વેરો લાગશે?

    કેલિડોસ્કોપ-નિલેશ વાઘેલા કેન્દ્રિય અંદાજપત્રમાં સરકારે ધારણાં મુજબ જ મધ્યમવર્ગને નિરાશ તો કર્યો જ પરંતુ એ જ સાથે એક અત્યંત અણઘડ અને અતાર્કિક નિર્ણયમાં મિડલ ક્લાસને ફટકો મારતા પ્રસ્તાવમાં ઇન્ડેક્સેશનનો લાભ પાછો ખેંચી લેવાની તજવીજ કરી હતી. જોકે, સદભાગ્યે આ સંદર્ભે…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૨૫-૮-૨૦૨૪ થી તા. ૩૧-૮-૨૦૨૪ રવિવાર, શ્રાવણ વદ-૭, વિ. સં. ૨૦૮૦, તા. ૨૫મી ઓગસ્ટ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર ભરણી સાંજે ક. ૧૬-૪૪ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં રાત્રે ક. ૨૨-૨૯ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. ભાનુસપ્તમી, આદિત્ય પૂજન, શીતળા…

  • સ્પેશિયલ ફિચર્સ

    સનાતન ધર્મ સનાતન રહેશે?

    શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા શિવજી જે પ્રકારની ધ્યાન સાધના કરે છે તેના એક ટકા જેટલી સાધના આપણે શ્રાવણ જેવા ધર્મિક પવિત્ર મહિનામાં પણ કરી શકતા નથી કે કરતાં નથી. પાર્વતીજી એ જે પ્રકારના વ્રત- ઉપવાસ કર્યા હતા એ પ્રકારના ઉપવાસ પણ…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર શરદૠતુ), રવિવાર, તા. ૨૫-૮-૨૦૨૪, ભાનુસપ્તમી, શીતળા સાતમ, ભારતીય દિનાંક ૩, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૭પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪પારસી…

  • ઉત્સવ

    સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૫-૮-૨૦૨૪ થી તા. ૩૧-૮-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સમગ્ર સપ્તાહમાં સિંહ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ તા. ૨૬મીએ વૃષભમાંથી મિથુનમાં પ્રવેશે છે. વક્રી બુધ કર્ક રાશિમાં તા. ૨૮મીએ સ્તંભી થઈ માર્ગી થાય છે. બુધ મિશ્ર ગતિએ…

Back to top button