ઈન્દ્રિયોનું દમન એટલે જબરજસ્તી નથી જ
વિશેષ -રાજેશ યાજ્ઞિક શ્રીમદ ભગવદ્ ગીતાના સોળમાં અધ્યાયમાં સાધુ પુરુષો, અર્થાત કે સજજનોના લક્ષણ વર્ણવતા ભગવાન કૃષ્ણએ પ્રથમ શ્ર્લોકમાં જ કહ્યું છે, ‘દમશ્ર્ચ’. એટલેકે ઇન્દ્રયોનું દમન. આજના કાળમાં દમન શબ્દનો અર્થ ખૂબ નકારાત્મક રીતે લેવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં લખાયેલા…
શું તમે ઈશ્ર્વરની ઈચ્છાને પડકારો છો?આ રહ્યા માનસિક શાંતિના સચોટ ઉપાયો
આચમન -અનવર વલિયાણી સામાન્ય માન્યતા એવી છે કે માનસિક શાંતિ માટે તંદુરસ્ત શરીર અને આર્થિક સદ્ધરતા અનિવાર્ય છે, પરંતુ હકીકતમાં આ બંને હોવા છતાં પણ, ઘણા મનુષ્યો સતત માનસિક અશાંતિમાં જ જીવન જીવતા જણાય છે. શું તમે આ કક્ષામાં આવો…
- ધર્મતેજ
વેર- વિખેર -પ્રકરણ -૪૬
કિરણ રાયવડેરા ડાયરી વાંચતાં કરણની આંખો ઊભરાવા લાગી :એવાં તે શું દુ:ખ આવી પડ્યાં કે પપ્પાને આત્મહત્યાનો વિચાર કરવાની જરૂર પડી?કરણે ખિસ્સામાંથી સેલ કાઢીને પપ્પાનો નંબર લગાડ્યો. સામેથી જેવો પપ્પાનો અવાજ સાંભળ્યો કે કરણે ચીસ પાડી ઊઠ્યો હતો :‘પપ્પા, તમે…
- ધર્મતેજ
‘વૉટ્સઅપ’ કરવાનું બંધ કરો, શ્યામ! હવે રૂબરૂમાં આવવાનું રાખો.
કૃષ્ણ કવિતા -ભાગ્યેશ જહા ‘વૉટ્સઅપ’ કરવાનં ુબંધ કરો, શ્યામ!હવે રૂબરૂમાં આવવાવું રાખો.વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યા છે,મોરલી મોબાઇલ જેવી રાખો…..સાઇબર કાફેમાં હવે સર્ફિંગ કરે છે,પેલી ગોપીઓની યુગજૂની આંખો,ઇચ્છાના ગોધણને વાળો, હો શ્યામ!હવે ગોવર્ધન માગે છે પાંખો,ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ,અને…
પારસી મરણ
રોશન અદી સરકારી તે મરહુમ અદી જાલેજર સરકારીના ધણિયાની. તે મરહુમો ચંદન મરઝબાન દારુવાલાના દીકરી. તે દેલફી મરઝીન મસાલાવાલાના મામા. તે મરહુમ મરઝીન યઝદી મસાલાવાલાના સાસુજી. તે અદીલ, નગીશ, પરવીન બામજોતના બહેન. તે મરહુમો દીના જાલેજર સરકારીના વહુ.(ઉં. વ.૭૪) રે.…
હિન્દુ મરણ
કચ્છી લોહાણામહેન્દ્રભાઇ શંકરલાલ બલિયા (ઉં. વ. ૭૫) મૂળ ગામ નાગ્રેચા સ્વ. માતુશ્રી શાંતાબેન શંકરલાલ બલિયા મૂળ ગામ નાગ્રેચા હાલ મુલુંડ ચેકનાકાના પુત્ર શુક્રવાર તા. ૨૩-૮-૨૪ના રામશરણ પામેલ છે. તે શશીકલા બેનના પતિ. તે માતુશ્રી સ્વ. જશોદાબેન લક્ષ્મીદાસ ચોથાણી મૂળ ગામ…
જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈનબોટાદ નિવાસી હાલ અંધેરી સ્વ. શારદાબેન શાહના પુત્રવધૂ અ. સૌ.રેખા (ઉં. વ. ૬૮) તે નીતિન ચિમનલાલ શાહના ધર્મપત્ની શુક્રવાર તા. ૨૩-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નિકેશ, જીનિશા, નિવી-હાર્દિકકુમાર જયેશભાઇ સંઘવીના માતુશ્રી. જયેશ, સ્વ. ચારુબેન દિલીપકુમાર શાહ…
ઇન્ડેક્સેશન: સરકારના ફેરનિર્ણય બાદની સ્થિતિશું છે! ઘરની લેવેચ પર હવે કેટલો વેરો લાગશે?
કેલિડોસ્કોપ-નિલેશ વાઘેલા કેન્દ્રિય અંદાજપત્રમાં સરકારે ધારણાં મુજબ જ મધ્યમવર્ગને નિરાશ તો કર્યો જ પરંતુ એ જ સાથે એક અત્યંત અણઘડ અને અતાર્કિક નિર્ણયમાં મિડલ ક્લાસને ફટકો મારતા પ્રસ્તાવમાં ઇન્ડેક્સેશનનો લાભ પાછો ખેંચી લેવાની તજવીજ કરી હતી. જોકે, સદભાગ્યે આ સંદર્ભે…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૨૫-૮-૨૦૨૪ થી તા. ૩૧-૮-૨૦૨૪ રવિવાર, શ્રાવણ વદ-૭, વિ. સં. ૨૦૮૦, તા. ૨૫મી ઓગસ્ટ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર ભરણી સાંજે ક. ૧૬-૪૪ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં રાત્રે ક. ૨૨-૨૯ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. ભાનુસપ્તમી, આદિત્ય પૂજન, શીતળા…
- ઉત્સવ
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૫-૮-૨૦૨૪ થી તા. ૩૧-૮-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સમગ્ર સપ્તાહમાં સિંહ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ તા. ૨૬મીએ વૃષભમાંથી મિથુનમાં પ્રવેશે છે. વક્રી બુધ કર્ક રાશિમાં તા. ૨૮મીએ સ્તંભી થઈ માર્ગી થાય છે. બુધ મિશ્ર ગતિએ…