જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનનાની તુંબડીના વિધીકાર પ્રવિણ ગાંગજી સાવલા (ઉં.વ. 56) તા. 30-9-23ના અવસાન પામેલ છે. માતુશ્રી રતનબાઈ ગાંગજીના પુત્ર. સરીતાના પતિ. અંકિતના પિતા. હરેશ, જીગ્નેશ, સ્વ. બેબીના ભાઈ. જબલપુર પુષ્પાબેન સુખચેનલાલ જૈનના જમાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં.…
- તરોતાઝા
કેરોલિના રીપર પ્રકરણ-20
પ્રફુલ શાહ અચાનક કોઇ મોટું ટેન્શન આવી ગયું રાજાબાબુ પર? આસિફ પટેલે સાફ શબ્દોમાં કીધું: બાદશાહ જીવનમાં પહેલીવાર તને મારી વાત જામી નથી. કંઇક ગરબડ લાગે છે શહેરની નામાંકિત હૉસ્પિટલના સ્પેશ્યલ રૂમમાં રાજાબાબુ મહાજન બેભાન અવસ્થામાં પડ્યા હતા. મોટા રૂમમાં…
- તરોતાઝા
ફેશન નહીં ફિટનેસ માટે જરૂરી છે બ્રા
ફિટનેસ – પ્રતિમા અરોરા આમ તો બ્રા ને સારા ફિગર સાથે જોડીને જોવાય છે. ભલે એમ કહેવાતું હોય કે બ્રા નહીં પહેરો તો બ્રેસ્ટ શેપમાં નહીં રહે. ભલે બ્રાને ખુબસુરતી અને આકર્ષણ સાથે જોડીને જોવાતું હોય, પણ બ્રા આ બધાથી…
- તરોતાઝા
ખાંડ ખાવી કે ન ખાવી?
મૂંઝવણ – કિરણ ભાસ્કર ખાંડ કદાચ રસોડામાં એક માત્ર એવી વસ્તુ છે જેને ખાવાના ફાયદા કરતાં વધુ નુકસાન છે. જો તમે દિવસ દરમિયાન એક વ્યક્તિ ખાંડની ટીકા કરતા જોશો, તો સાંજ સુધીમાં તમને કોઈ અન્ય વ્યક્તિ મળી શકે છે જે…
- તરોતાઝા
ફન વર્લ્ડ
`મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે 6:00 સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- તરોતાઝા
ઉગાડો દેશી બોરેજ, શિયાળામાં કરશે છે ઘરના વૈદ્યનું કામ
વિશેષ – રેખા દેશરાજ દેશી બોરેજ ને આપણે ભારતીય બોરેજ એટલે કે અજમો કહી શકીએ, પરંતુ આ અજમાથી થોડી અલગ ઔષધિ છે. તમે એને ભારતમાં લોકપ્રિય થઇ રહેલ મેક્સિકન ફુદીનો કહી શકો છો. એવું માનવામાં આવે છે કે એના મૂળ…
- તરોતાઝા
ચોથું અંગ પ્રાણાયમ દ્વારા પ્રાણ તત્ત્વની શુદ્ધિ અને વિસ્તાર!
અષ્ટાંગ યોગનું અનોખું વિજ્ઞાન ફિટ સોલ – ડૉ. મયંક શાહ યોગ અને પ્રાણાયમની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે. વિશ્વના અનેક દેશોમાં, આપણા દેશના આ અનોખા વિજ્ઞાને સ્વીકૃતિ મેળવી છે. પણ મોટા ભાગે યોગ સાધના કેન્દ્રોમાં યોગ આસન શરીરની કસરત…
- તરોતાઝા
દહીં: મંગલકારી બળવર્ધક આહાર
શાસ્ત્રો અનુસાર ભારતીય દેશી ગૌમાતાનાં દૂધમાંથી બનાવેલ દહીંનાં પ્રભાવ પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા 1) રસ =અમ્મલ, મધુર 2) પાચન =ગુ (પચવામાં ભારે ) 3) વીર્ય =ઉષ્ણ (શરીરમાં ગરમી વધારનાર ) 4) દોષ = વાત નાશક, કફવર્ધક,શરીરમાં વધુ કફ હોય…
- તરોતાઝા
પાતરાંના પાનમાં છુપાયેલાં છે બિમારીથી લડવાના અનેક ગુણો
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ચોમાસું શરૂ થાય તેની સાથે ઠેર ઠેર લીલોતરી જોવા મળે. સામાન્ય રીતે નિયમિત ખવાતી ભાજીનો ઉપયોગ ચોમાસામાં ટાળવામાં આવતો હોય છે. પરંતું એવી કેટલીક ભાજી તથા પાનનો ઉપયોગ ખાસ ચોમાસામાં કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક લાભ…
- તરોતાઝા
ઔષધિ ગુણોથી ભરપૂર પીપળો-વડ
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા જીવનના દરેક ક્ષેત્રમાં વૃક્ષોનું મહત્ત્વ અધિક છે. આપણા સ્વાસ્થ્યથી લઈને નિવાસ સુધી વૃક્ષોનું મહત્ત્વ ગજબનું છે. લગભગ બધા જ રોગોનો ઉપચાર એ વૃક્ષો પર આધારિત છે. વૃક્ષો આપણા મિત્રો છે જે જીવનભર આપણને…