- તરોતાઝા
પાતરાંના પાનમાં છુપાયેલાં છે બિમારીથી લડવાના અનેક ગુણો
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ચોમાસું શરૂ થાય તેની સાથે ઠેર ઠેર લીલોતરી જોવા મળે. સામાન્ય રીતે નિયમિત ખવાતી ભાજીનો ઉપયોગ ચોમાસામાં ટાળવામાં આવતો હોય છે. પરંતું એવી કેટલીક ભાજી તથા પાનનો ઉપયોગ ખાસ ચોમાસામાં કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક લાભ…
- તરોતાઝા
ઔષધિ ગુણોથી ભરપૂર પીપળો-વડ
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા જીવનના દરેક ક્ષેત્રમાં વૃક્ષોનું મહત્ત્વ અધિક છે. આપણા સ્વાસ્થ્યથી લઈને નિવાસ સુધી વૃક્ષોનું મહત્ત્વ ગજબનું છે. લગભગ બધા જ રોગોનો ઉપચાર એ વૃક્ષો પર આધારિત છે. વૃક્ષો આપણા મિત્રો છે જે જીવનભર આપણને…
- તરોતાઝા
સ્નાયુ શૈથિલ્ય (માયેસ્થેનિયા ગ્રેવીસ)
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી `મન’ આયુર્વેદની આધારશીલા ત્રિદોષ સિદ્ધાંત ઉપર રચાયેલી છે. રોગસ્તુ દોષ વૈષમ્યમ્, દોષ સામ્યમ્ અરોગતા. અર્થાત રોગ એટલે વાત, પિત્ત અને કફમાં થતી વિકૃતિ. વાત એટલે વાયુ. વાયુનું કાર્ય શરીરની સમતુલા જાળવવાનું છે. એટલે શરીરની પ્રત્યેક…
મુંબઇમાં સીએનજી અને પીએનજીના દરમાં ઘટાડો
અનુક્રમે 3 અને 2 ઓછા કરાયા મુંબઈ: મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર છે. મહાનગર ગૅસ લિમિટેડે એક મોટો નિર્ણય લીધો છે. કંપનીએ માહિતી આપી છે કે સીએનજી અને પીએનજીની કિમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મહાનગર ગૅસ લિમિટેડે એક પેસ રિલિઝ દ્વારા…
- આમચી મુંબઈ
સાર્વજનિક શૌચાલયોની દિવસમાં પાંચ વખત સફાઈ કરવાનો આદેશ
ઝૂંપડપટ્ટીને સ્વચ્છ અને સુંદર બનાવો: મુખ્ય પ્રધાન (તસવીર: અમય ખરાડે)(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: સ્વચ્છતા ફક્ત કાગળો પર ન રહેતાં વાસ્તવમાં દેખાવી જોઈએ. મુંબઈના સાર્વજનિક શૌચાલયો અને સ્વચ્છતાગૃહોની દિવસમાં ઓછામાં ઓછી પાંચ વખત સફાઈ થવી જોઈએ એવા શબ્દોમાં મુખ્ય પ્રધાન એકનાથ…
- આમચી મુંબઈ
થાણે રાસરંગ-૨૦૨૩નું ધમાકેદાર ઉદ્ઘાટન-ભૂમિપૂજન
મુંબઈ: પહેલી ઓક્ટોબર રવિવારના સવારના ૧૦.૦૦ કલાકે મોડેલા મિલ કમ્પાઉન્ડમાં એમ.સી.એચ.આઈ. થાણે દ્વારા આયોજિત રાસ રંગ-૨૦૨૩નું ભૂમિપૂજન અને ઈનોગ્રેશન ધમાકેદાર રહ્યું. ઈનોગ્રેશન સમયે ૮૦૦ રંગ રસિયાઓ હાજર હતા. રાસ રંગના મુખ્ય આયોજક જીતુભાઈ મહેતાએ આ વરસે કશુંક નવું આપવા ગુજરાત-મહારાષ્ટ્રના…
ડીઆરઆઈએ ૯૫૫ કાચબા સાથે છ જણની ધરપકડ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) નાગપુર, ભોપાલ અને ચેન્નઈથી છ જણની ધરપકડ કરી વિવિધ પ્રકારના ૯૫૫ જીવંત કારચા જપ્ત કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ કાચબાની કથિત તસ્કરી અને ગેરકાયદે વેચાણમાં સંડોવાયેલી સિન્ડિકેટની માહિતી ડીઆરઆઈની ટીમને મળી હતી.…
ઈન્ટરનેટ પર મળેલા નંબરથી વાઈન મગાવવા જતાં દોઢ લાખ રૂપિયા ગુમાવ્યા
મુંબઈ: ઈન્ટરનેટ પર મળેલા વાઈન શૉપના નંબર પર કૉલ કરી વાઈન મગાવવા જતાં સિનિયર સિટિઝને દોઢ લાખ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ બાન્દ્રા પોલીસમાં નોંધાઈ હતી. બાન્દ્રા પશ્ર્ચિમમાં હિલ રોડ ખાતે રહેતા ૮૨ વર્ષના રૉબીન નાથે નોંધાવેલી ફરિયાદને આધારે બાન્દ્રા પોલીસે…
ત્રણ વર્ષ સુધી મુંબઈમાં પ્રવેશ – બહાર જવાનું મોંઘું
ટોલ ટેક્સમાં પાંચથી ૩૦ રૂપિયાનો વધારો મુંબઈ: પહેલી ઓક્ટોબર, ૨૦૨૩થી મુંબઈમાં પ્રવેશ કરવું અથવા મુંબઈની બહાર જવું ત્રણ વર્ષ માટે મોંઘું થઇ ગયું છે. મુંબઈના વિવિધ વિસ્તારમાં બનાવવામાં આવેલા ફ્લાયઓવરના નિર્માણ અને તેના સમારકામ માટે મહેસૂલ વધારવા ૨૦૦૨થી મુંબઈના પ્રવેશ…
કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹ ૨૦૯ નો વધારો
તહેવારો ટાણે મોંઘવારીનો વઘુ એક માર મુંબઇ: મોંઘવારીને કારણે ત્રાહીમામ પોકારી ઉઠેલ સામાન્ય લોકોને વધુ એક ઝાટકો બેઠો છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. ઇંધણ કંપનીઓએ વ્યાવસાયિક એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો વધારો કર્યો છે. ભાવ વધારા બાદ ૧૯ કિલોનું…