Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 836 of 928
  • તરોતાઝા

    ઔષધ – અભિજ્ઞાન

    ઔષધોનો સ્ત્રોત અને પ્રાપ્તિની વિવિધતાનું વિજ્ઞાન કવર સ્ટોરી – અભિમન્યુ મોદી ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જો કે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી…

  • તરોતાઝા

    ઉગાડો દેશી બોરેજ, શિયાળામાં કરશે છે ઘરના વૈદ્યનું કામ

    વિશેષ – રેખા દેશરાજ દેશી બોરેજ ને આપણે ભારતીય બોરેજ એટલે કે અજમો કહી શકીએ, પરંતુ આ અજમાથી થોડી અલગ ઔષધિ છે. તમે એને ભારતમાં લોકપ્રિય થઇ રહેલ મેક્સિકન ફુદીનો કહી શકો છો. એવું માનવામાં આવે છે કે એના મૂળ…

  • તરોતાઝા

    ચોથું અંગ પ્રાણાયમ દ્વારા પ્રાણ તત્ત્વની શુદ્ધિ અને વિસ્તાર!

    અષ્ટાંગ યોગનું અનોખું વિજ્ઞાન ફિટ સોલ – ડૉ. મયંક શાહ યોગ અને પ્રાણાયમની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે. વિશ્વના અનેક દેશોમાં, આપણા દેશના આ અનોખા વિજ્ઞાને સ્વીકૃતિ મેળવી છે. પણ મોટા ભાગે યોગ સાધના કેન્દ્રોમાં યોગ આસન શરીરની કસરત…

  • તરોતાઝા

    દહીં: મંગલકારી બળવર્ધક આહાર

    શાસ્ત્રો અનુસાર ભારતીય દેશી ગૌમાતાનાં દૂધમાંથી બનાવેલ દહીંનાં પ્રભાવ પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા 1) રસ =અમ્મલ, મધુર 2) પાચન =ગુ (પચવામાં ભારે ) 3) વીર્ય =ઉષ્ણ (શરીરમાં ગરમી વધારનાર ) 4) દોષ = વાત નાશક, કફવર્ધક,શરીરમાં વધુ કફ હોય…

  • તરોતાઝા

    પાતરાંના પાનમાં છુપાયેલાં છે બિમારીથી લડવાના અનેક ગુણો

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ચોમાસું શરૂ થાય તેની સાથે ઠેર ઠેર લીલોતરી જોવા મળે. સામાન્ય રીતે નિયમિત ખવાતી ભાજીનો ઉપયોગ ચોમાસામાં ટાળવામાં આવતો હોય છે. પરંતું એવી કેટલીક ભાજી તથા પાનનો ઉપયોગ ખાસ ચોમાસામાં કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક લાભ…

  • તરોતાઝા

    ઔષધિ ગુણોથી ભરપૂર પીપળો-વડ

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા જીવનના દરેક ક્ષેત્રમાં વૃક્ષોનું મહત્ત્વ અધિક છે. આપણા સ્વાસ્થ્યથી લઈને નિવાસ સુધી વૃક્ષોનું મહત્ત્વ ગજબનું છે. લગભગ બધા જ રોગોનો ઉપચાર એ વૃક્ષો પર આધારિત છે. વૃક્ષો આપણા મિત્રો છે જે જીવનભર આપણને…

  • તરોતાઝા

    સ્નાયુ શૈથિલ્ય (માયેસ્થેનિયા ગ્રેવીસ)

    આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી `મન’ આયુર્વેદની આધારશીલા ત્રિદોષ સિદ્ધાંત ઉપર રચાયેલી છે. રોગસ્તુ દોષ વૈષમ્યમ્, દોષ સામ્યમ્‌‍ અરોગતા. અર્થાત રોગ એટલે વાત, પિત્ત અને કફમાં થતી વિકૃતિ. વાત એટલે વાયુ. વાયુનું કાર્ય શરીરની સમતુલા જાળવવાનું છે. એટલે શરીરની પ્રત્યેક…

  • મુંબઇમાં સીએનજી અને પીએનજીના દરમાં ઘટાડો

    અનુક્રમે 3 અને 2 ઓછા કરાયા મુંબઈ: મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર છે. મહાનગર ગૅસ લિમિટેડે એક મોટો નિર્ણય લીધો છે. કંપનીએ માહિતી આપી છે કે સીએનજી અને પીએનજીની કિમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મહાનગર ગૅસ લિમિટેડે એક પેસ રિલિઝ દ્વારા…

  • આમચી મુંબઈ

    સાર્વજનિક શૌચાલયોની દિવસમાં પાંચ વખત સફાઈ કરવાનો આદેશ

    ઝૂંપડપટ્ટીને સ્વચ્છ અને સુંદર બનાવો: મુખ્ય પ્રધાન (તસવીર: અમય ખરાડે)(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: સ્વચ્છતા ફક્ત કાગળો પર ન રહેતાં વાસ્તવમાં દેખાવી જોઈએ. મુંબઈના સાર્વજનિક શૌચાલયો અને સ્વચ્છતાગૃહોની દિવસમાં ઓછામાં ઓછી પાંચ વખત સફાઈ થવી જોઈએ એવા શબ્દોમાં મુખ્ય પ્રધાન એકનાથ…

  • આમચી મુંબઈ

    થાણે રાસરંગ-૨૦૨૩નું ધમાકેદાર ઉદ્ઘાટન-ભૂમિપૂજન

    મુંબઈ: પહેલી ઓક્ટોબર રવિવારના સવારના ૧૦.૦૦ કલાકે મોડેલા મિલ કમ્પાઉન્ડમાં એમ.સી.એચ.આઈ. થાણે દ્વારા આયોજિત રાસ રંગ-૨૦૨૩નું ભૂમિપૂજન અને ઈનોગ્રેશન ધમાકેદાર રહ્યું. ઈનોગ્રેશન સમયે ૮૦૦ રંગ રસિયાઓ હાજર હતા. રાસ રંગના મુખ્ય આયોજક જીતુભાઈ મહેતાએ આ વરસે કશુંક નવું આપવા ગુજરાત-મહારાષ્ટ્રના…

Back to top button