- વેપાર
જાપાનના બિઝનેસ કોન્ફિડેન્સનો વધારો અને અમેરિકાનું શટડાઉન ટળવાથી એશિયાઇ બજારોમાં સુધારો
બેંગકોક: જાપાનનો બિઝનેસ કોન્ફિડેન્સના પોઝિટીવ ડેટા સાથે અમેરિકાનું શટડાઉન ટળી ગયું હોવાના અહેવાલો વચ્ચે એશિયાઇ બજારોમાં સુધારાનો પવન ફૂંકાયો હતો. એશિયન શેરો સોમવારના ટે્રડિગમાં મોટે ભાગે ઊંચા હતા અને ઘણા બજારો રજાઓ માટે બંધ હતા. ચીનમાં બજારો અઠવાડિયાની રજા માટે…
- એકસ્ટ્રા અફેર
બિહારની વસતિ ગણતરી, નીતીશે ડૂબી મરવું જોઈએ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ બિહારની નિતિશ કુમારની સરકારે જીદે ચડીને કરાવેલી જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના આંકડા અંતે જાહેર કરી દીધા. બિહારના ચીફ સેક્રેટરી સચિવ વિવેક કુમાર સિંહે જાહેર કરેલા આંકડા પ્રમાણે બિહારમાં લગભગ 2 કરોડ 83 લાખ પરિવારો છે…
પોરબંદર કીર્તિ મંદિરમાં ગાંધીજીને પુષ્પાંજલિ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અંત્યોદયથી સર્વોદયનો મહાત્મા ગાંધીનો મંત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં રાષ્ટ્રમાં સાર્થક થયો છે. મહાત્મા ગાંધીના પ્રાર્થના અંગેના વિચારોને આત્મસાત્ કરી તેમજ પ્રાર્થનાથી આત્મ શુદ્ધિ થાય છે અને વિશ્વભરમાંથી પ્રવાસીઓ કીર્તિ મંદિર આવીને પ્રેરણા મેળવે છે એવું…
સિંગતેલમાં તેજી પણ મગફળીના ભાવમાં ઘટાડો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતમાં દર વર્ષે મગફળીના વિક્રમી ઉત્પાદન વચ્ચે પણ સિંગતેલના ભાવમાં જન્માષ્ટમીના તહેવારોથી જ દિવાળી સુધી સતત વધારો થતો રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 3000થી ઉપર ચાલી રહ્યો છે બીજી બાજુ નવી સીઝનની મગફળીની આવક…
ગુજરાતમાં દોઢ મહિનામાં ડેન્ગ્યૂના કેસમાં ચાર ગણો વધારો
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસા બાદ મચ્છરજન્ય રોગે માથું ઊંચક્યું છે. છેલ્લા દોઢ મહિનામાં ડેન્ગ્યૂના કેસમાં ચાર ગણો વધારો થયો છે. રાજ્યમાં તા.17મી સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યૂના 3334 કેસ નોંધાયા હતા અને 1 મૃત્યુ થયું હતું. ડેન્ગ્યૂ ઉપરાંત ચિકનગુનિયાના કેસમાં પણ દોઢ મહિનામાં…
નવરાત્રિમાં ખેલૈયા 38 ડિગ્રીના તાપમાનથી પરસેવાથી પલડશે
અમદાવાદ: ગુજરાતમાં આગામી અઠવાડિયામાં ચોમાસું વિદાય લેશે અને નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન આવશે નહીં, પરંતુ દિવસનું તાપમાન 38 ડિગ્રી સુધી ઊંચુ જવાને લીધે રાત્રે બફારાનું પ્રમાણ ઘણું વધી જશે. દિવસની ગરમીની અસર રાતના ગરબાના ખેલૈયાઓને પરસેવો પડાવશે. ઑકટોબરમાં તાપમાન સામાન્યથી 2થી…
કેનેડાથી ડ્રગ્સ મગાવીને ડાર્ક વેબથી પેમેન્ટ થયું: 35 શંકાસ્પદ મોબાઇલ નંબર આઇડેન્ટિફાઇ કરાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના મેગાસિટી અમદાવાદના ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં મોટા પાયે નશીલા પદાર્થોનું સેવન વધ્યું છે. રાજ્યનું યુવા ધન નશીલા પદાર્થોનાં બંધાણી થઇ રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે તાજેતરમાં શહેરમાં પકડાયેલા ડ્રગ્સના ક્નસાઇન્મેન્ટનું પગેરું છેક કેનેડા સુધી પહોંચ્યું હતું. આ…
પારસી મરણ
સામ સાવક મોરેના તે મરહુમો મની તથા સાવક મોરેનાના દીકરા, તે કેશમીરા નૌશીરવાન ભાથેનાના ભાઈ. તે બુરઝીન નૌશીરવાન ભાથેનાના મામાજી. તે મરહુમ નૌશીરવાન ર. ભાથેનાના સાલાજી. તે અરનાવાઝ ફ. પટેલ, સામ મ. મોરેના તથા ફરોખ મ. મોરેનાના કઝીન. (ઉં.વ.70) ઠે:…
હિન્દુ મરણ
કોળી પટેલગામ કછોલી નિવાસી (હાલ મલાડ) સ્વ. સવિતાબેન તથા સ્વ. ડાહ્યાભાઈના સુપુત્ર પ્રમોદભાઈ (ઉં. વ. 47) તા. 29-9-23 ના રોજ દેવલોક પામ્યા છે. તે પુષ્પાબેનના પતિ, ગૌરવ તથા સ્મિતના પપ્પા, લક્ષ્મીબેન તથા અશ્વિનભાઈના ભાઈ, મેઘાબેનના જેઠ, તક્ષના મોટા પપ્પા. ગામ…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનનાની તુંબડીના વિધીકાર પ્રવિણ ગાંગજી સાવલા (ઉં.વ. 56) તા. 30-9-23ના અવસાન પામેલ છે. માતુશ્રી રતનબાઈ ગાંગજીના પુત્ર. સરીતાના પતિ. અંકિતના પિતા. હરેશ, જીગ્નેશ, સ્વ. બેબીના ભાઈ. જબલપુર પુષ્પાબેન સુખચેનલાલ જૈનના જમાઈ. પ્રા.શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં.…