હિમાચલના હજારો લોકોએ ક્રિપ્ટો કૌભાંડમાં 200 કરોડ ગુમાવ્યા
સિમલા: હિમાચલ પ્રદેશના હજારો લોકોએ વર્ષ 2018થી અત્યાર સુધીમાં ક્રિપ્ટોકરન્સી છેતરપિંડીમાં રૂ. 200 કરોડ કરતા પણ વધુ ગુમાવ્યા છે. જોકે, આ છેતરપિંડીના માસ્ટરમાઈન્ડને શોધી કાઢવામાં પોલીસને હજુ સુધી સફળતા નથી મળી. ક્રિપ્ટોમાં રોકાણ કરનારને ટૂંકાગાળામાં જ વધુ વળતર આપવાની લાલચ…
કોવિડ વૅક્સિન તૈયાર કરનારા બે વૈજ્ઞાનિકને મેડિસિનનો નોબેલ
સ્ટોકહોમ: કોવિડ-19 સામેની અસરકારક એમઆરએનએ વેક્સિન તૈયાર કરવામાં ભાગ ભજવનારા બે વૈજ્ઞાનિકને મેડિસિન માટેના નોબેલ પુરસ્કાર વિજેતા જાહેર કરાયા હતા. યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા સાથે સંકળાયેલા કેટેલિન કેરિકો અને ડ્રુ વેઈસમેનને આ અવોર્ડ આપવાનું સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું. નોબેલ પ્રાઈઝનો…
અમેરિકાએ ભારતને લૉસ ઍન્જલસમાં એલચી કચેરી ખોલવાની વિનંતી કરી
નવી દિલ્હી: લૉસ ઍન્જલસના મેયર અને અમેરિકાસ્થિત ભારતીય સમુદાયના લોકોએ ભારત સરકારને અમેરિકાના બીજા ક્રમાંકના સૌથી મોટા શહેર અને વિશ્વની મનોરંજનની રાજધાની ગણાતા લૉસ ઍન્જલસમાં એલચીકચેરી ખોલવાની વિનંતી કરી છે. વર્તમાનમાં અમેરિકાના ન્યૂ યૉર્ક, સૅન ફ્રન્સિસ્કો, શિકાગો, હ્યૂસ્ટન અને ઍટલાન્ટા…
ગાંધીજી, લાલબહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અપાઇ
શ્રદ્ધાંજલિ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે સોમવારે દિલ્હીના રાજઘાટ ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી રહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ. (એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રના પ્રધાનો સહિત દેશના અનેક મહાનુભાવોએ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને સોમવારે શ્રદ્ધાંજલિ આપી હતી.…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદૠતુ), મંગળવાર, તા. 3-10-2023, પંચમી શ્રાદ્ધ, કૃતિકા શ્રાદ્ધ ભારતીય દિનાંક 11, માહે આશ્વિન, શકે 1945 વિક્રમ સંવત 2079, શા. શકે 1945, ભાદ્રપદ વદ-5 જૈન વીર સંવત 2549, માહે ભાદ્રપદ, તિથિ વદ-5 પારસી શહેનશાહી રોજ…
- વેપાર
ડૉલર મજબૂત થતાં વૈશ્વિક સોનું સાત મહિનાના તળિયે
લંડન: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સોનાના ભાવ અંદાજે એક ટકાના ઘટાડા સાથે સાત મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ ડૉલરની મજબૂતીથી સોનામાં સલામતી માટેની માગનો પણ અભાવ રહે છે. જોકે, આજે સ્થાનિક ઝવેરી…
- વેપાર
જાપાનના બિઝનેસ કોન્ફિડેન્સનો વધારો અને અમેરિકાનું શટડાઉન ટળવાથી એશિયાઇ બજારોમાં સુધારો
બેંગકોક: જાપાનનો બિઝનેસ કોન્ફિડેન્સના પોઝિટીવ ડેટા સાથે અમેરિકાનું શટડાઉન ટળી ગયું હોવાના અહેવાલો વચ્ચે એશિયાઇ બજારોમાં સુધારાનો પવન ફૂંકાયો હતો. એશિયન શેરો સોમવારના ટે્રડિગમાં મોટે ભાગે ઊંચા હતા અને ઘણા બજારો રજાઓ માટે બંધ હતા. ચીનમાં બજારો અઠવાડિયાની રજા માટે…
- એકસ્ટ્રા અફેર
બિહારની વસતિ ગણતરી, નીતીશે ડૂબી મરવું જોઈએ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ બિહારની નિતિશ કુમારની સરકારે જીદે ચડીને કરાવેલી જ્ઞાતિ આધારિત વસતી ગણતરીના આંકડા અંતે જાહેર કરી દીધા. બિહારના ચીફ સેક્રેટરી સચિવ વિવેક કુમાર સિંહે જાહેર કરેલા આંકડા પ્રમાણે બિહારમાં લગભગ 2 કરોડ 83 લાખ પરિવારો છે…
પોરબંદર કીર્તિ મંદિરમાં ગાંધીજીને પુષ્પાંજલિ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અંત્યોદયથી સર્વોદયનો મહાત્મા ગાંધીનો મંત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં રાષ્ટ્રમાં સાર્થક થયો છે. મહાત્મા ગાંધીના પ્રાર્થના અંગેના વિચારોને આત્મસાત્ કરી તેમજ પ્રાર્થનાથી આત્મ શુદ્ધિ થાય છે અને વિશ્વભરમાંથી પ્રવાસીઓ કીર્તિ મંદિર આવીને પ્રેરણા મેળવે છે એવું…
સિંગતેલમાં તેજી પણ મગફળીના ભાવમાં ઘટાડો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતમાં દર વર્ષે મગફળીના વિક્રમી ઉત્પાદન વચ્ચે પણ સિંગતેલના ભાવમાં જન્માષ્ટમીના તહેવારોથી જ દિવાળી સુધી સતત વધારો થતો રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 3000થી ઉપર ચાલી રહ્યો છે બીજી બાજુ નવી સીઝનની મગફળીની આવક…