- ઈન્ટરવલ
પ્રેમલગ્ન કાયદેસર થાય એ માટે વિઠ્ઠલભાઈએ પ્રયાસ કર્યા હતાં
વીર વિઠ્ઠલભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતી ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી સ્ત્રીઓના હક્કો વિશે વાત કરવી અને એ યુગમાં સામા પ્રવાહમાં ક્રાંતિકારી પ્રસ્તાવ રજૂ કરવામાં આસમાન જમીનનો ફર્ક છે. ભારતમાં સો વર્ષ પહેલાં આંતરજ્ઞાતીય લગ્ન કાયદેસર ગણવામાં આવતા નહિ, સરળ…
- ઈન્ટરવલ
સર્વોત્કૃષ્ટ ગૂંથણકળાથી માળો બનાવી માદાને રિઝવતો નર સુઘરી!
તસવીરની આરપાર -ભાટી એન. જેની લાઈફસ્ટાઈલ ક્રિએટિવિટી કરવાની હોય. કલાત્મક આશિયાનો બનાવાનો અદ્ભુત શોખ હોય! વૈશ્વિક સ્તરે પક્ષીઓની નાતમાં આર્કિટેક્ટ એન્જિનિયરની' આભા બનાવી હોય, ચતુરાઈપૂર્વક માળાનું સર્જન કરી શકે છે. મહેનત અને સલામતીનો સરવાળો ને સર્વોત્કૃષ્ઠ કલાકાર એટલેસુઘરી’ તેનો માળો…
રૂઢિપ્રયોગ કાવ્યના સહોદર સમાન છે
કચ્છી ચોવક -કિશોર વ્યાસ રૂઢિપ્રયોગ અને ચોવક એ કચ્છી સાહિત્યમાં સહોદર સમાન છે. નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે કચ્છ દેશના દેવી, જગદંબા આશાપુરાની શક્તિવંદના કરવા માટે વપરાયેલા એક રૂઢિપ્રયોગનું સ્મરણ થાય છે. બહુ માણવા જેવો રૂઢિપ્રયોગ છે. “અસીં જાણો…
આજનું પંચાંગ
ચપંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદઋતુ), બુધવાર, તા. 4-10-2023, ષષ્ઠી શ્રાદ્ધ, ભદ્રા પ્રારંભભારતીય દિનાંક 12, માહે આશ્વિન, શકે 1945વિક્રમ સંવત 2079, શા. શકે 1945, ભાદ્રપદ વદ-6જૈન વીર સંવત 2549, માહે ભાદ્રપદ, તિથિ વદ-6પારસી શહેનશાહી રોજ 20મો બહેરામ, માહે 2જો…
- એકસ્ટ્રા અફેર
બોનીએ આટલાં વર્ષે શ્રીના ક્રેશ ડાયેટની વાત કેમ કરી?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ હિંદી ફિલ્મોની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું 2018ના ફેબ્રુઆરીમાં અચાનક મોત થયું ત્યારે આખો દેશ સ્તબ્ધ થઈ ગયેલો કેમ કે શ્રીદેવીની વય માત્ર 54 વર્ષ હતી. સામાન્ય સંજોગોમાં 54 વર્ષની ઉંમર ગુજરી જવાની નથી. તેમાં પણ જેમની પાસે…
- નેશનલ
નાંદેડની સરકારી હૉસ્પિટલમાં 24 કલાકમાં 12 નવજાત બાળક સહિત 24નાં મૃત્યુ
હાફકિન ઇન્સ્ટિટ્યૂટે ઔષધ ખરીદી બંધ કરતા સરકારી હૉસ્પિટલોમાં દવાની તીવ્ર અછત નાંદેડ: થાણાની પાલિકા હૉસ્પિટલમાં એક જ દિવસમાં 18 જણનું મૃત્યુ થયું હતું એ દુર્ઘટનાની યાદ હજુ તાજી છે ત્યાં મહારાષ્ટ્રના નાંદેડમાંથી એવા જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. નાંદેડ સરકારી…
બિહારમાં 63 ટકા પછાત લોકો: સવર્ણો કરતાં મુસ્લિમો વધુ
જૈનો, શીખો અને અન્ય ધર્મ-જાતિના લોકો એક ટકાથી પણ ઓછા પટણા: બિહારમાં નીતીશ કુમારની સરકારે સોમવારે બહાર પાડેલા જાતિ પર આધારિત વસતિગણતરીના આંકડા મુજબ રાજ્યની કુલ વસતિના 63 ટકા એટલે કે અંદાજે બે-તૃતીયાંશ લોકો અન્ય પછાત જાતિ (અધર બૅકવર્ડ ક્લાસ…
હિમાચલના હજારો લોકોએ ક્રિપ્ટો કૌભાંડમાં 200 કરોડ ગુમાવ્યા
સિમલા: હિમાચલ પ્રદેશના હજારો લોકોએ વર્ષ 2018થી અત્યાર સુધીમાં ક્રિપ્ટોકરન્સી છેતરપિંડીમાં રૂ. 200 કરોડ કરતા પણ વધુ ગુમાવ્યા છે. જોકે, આ છેતરપિંડીના માસ્ટરમાઈન્ડને શોધી કાઢવામાં પોલીસને હજુ સુધી સફળતા નથી મળી. ક્રિપ્ટોમાં રોકાણ કરનારને ટૂંકાગાળામાં જ વધુ વળતર આપવાની લાલચ…
કોવિડ વૅક્સિન તૈયાર કરનારા બે વૈજ્ઞાનિકને મેડિસિનનો નોબેલ
સ્ટોકહોમ: કોવિડ-19 સામેની અસરકારક એમઆરએનએ વેક્સિન તૈયાર કરવામાં ભાગ ભજવનારા બે વૈજ્ઞાનિકને મેડિસિન માટેના નોબેલ પુરસ્કાર વિજેતા જાહેર કરાયા હતા. યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા સાથે સંકળાયેલા કેટેલિન કેરિકો અને ડ્રુ વેઈસમેનને આ અવોર્ડ આપવાનું સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું. નોબેલ પ્રાઈઝનો…
અમેરિકાએ ભારતને લૉસ ઍન્જલસમાં એલચી કચેરી ખોલવાની વિનંતી કરી
નવી દિલ્હી: લૉસ ઍન્જલસના મેયર અને અમેરિકાસ્થિત ભારતીય સમુદાયના લોકોએ ભારત સરકારને અમેરિકાના બીજા ક્રમાંકના સૌથી મોટા શહેર અને વિશ્વની મનોરંજનની રાજધાની ગણાતા લૉસ ઍન્જલસમાં એલચીકચેરી ખોલવાની વિનંતી કરી છે. વર્તમાનમાં અમેરિકાના ન્યૂ યૉર્ક, સૅન ફ્રન્સિસ્કો, શિકાગો, હ્યૂસ્ટન અને ઍટલાન્ટા…