- ધર્મતેજ
તમે કયા પરિમાણમાં જીવો છો?
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સંસારવૃક્ષને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ તેને કર્મ સાથે જોડે છે.ભગવાન કૃષ્ણ કહે છે કે આ સંસાર-વૃક્ષનું ચાલક કર્મથી બંધાયેલ છે. અને કર્મ, સમય સાથે અનુબંધિત છે. જે સમય સમજે છે તે જ કર્મનું મહત્ત્વ સમજી…
- ધર્મતેજ
મુક્તાનંદ સ્વામી મહત્તા ન્ો મૂલ્યવત્તા
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની (ભાગ-૧૩)‘શ્રીમદ્ ભવગદ્ગીતા’ ભાષાટીકાશ્રીમદ્ ભાગવતપુરાણ અંતર્ગત કૃષ્ણ-અર્જુનના સંવાદરૂપની અઢાર અધ્યાયની ‘શ્રીમદ્ ભગવત ગીતા’ન્ો નજર સમે રાખીન્ો રામાનુજાચાર્યકૃત ‘ગીતા ભાષ્ય’ન્ો આધારે ભગવત્ ગીતાનું પદ્યમાં અર્થઘટન ચોપાઈ બંધમાં ગીતાના મૂળ પાઠન્ો આધારે હિન્દી ભાષામાં ટીકાગ્રંથ ઈ.સ. ૧૮૨૬, વિ.સં.…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ધર્મતેજ
ભગવાન કૃષ્ણ કહે છે સત્સંગ કરો સત્સંગ બુદ્ધિને નિર્મળ ને સાફ કરે છે
માનસ મંથન -મોરારિબાપુ तात स्वर्ग अपबर्ग सुख धरिअ तुला एक अंग |तूल न ताहि सकल मिलि जो सुख लव सत्संग ||મારાં ભાઈ-બહેનો, કૃષ્ણ ચરિત્રમાં વિરહ બહુ છે. કૃષ્ણનો આખો કાર્યકાળ છે, મથુરાની જેલથી લઈ અને પ્રાચીના પીપળાના ઝાડ સુધીનો જે…
- ધર્મતેજ
વેર- વિખેર -પ્રકરણ -૪૬
કિરણ રાયવડેરા ડાયરી વાંચતાં કરણની આંખો ઊભરાવા લાગી :એવાં તે શું દુ:ખ આવી પડ્યાં કે પપ્પાને આત્મહત્યાનો વિચાર કરવાની જરૂર પડી?કરણે ખિસ્સામાંથી સેલ કાઢીને પપ્પાનો નંબર લગાડ્યો. સામેથી જેવો પપ્પાનો અવાજ સાંભળ્યો કે કરણે ચીસ પાડી ઊઠ્યો હતો :‘પપ્પા, તમે…
- ધર્મતેજ
શ્રીકૃષ્ણની મધુરતમ મધુરતા
મનન -હેમંત વાળા આ વિશે તો ઘણું કહેવાઈ ગયું છે. શ્રીકૃષ્ણ મધુરતાના અધિપતિ છે, સ્વામી છે તેથી તેમની દરેક વાતો મધુર હોય તે સ્વાભાવિક છે. શ્રીકૃષ્ણ મધુરતાના સર્જક છે તેથી મધુરતા સાથેનું તેમનું સાંનિધ્ય સહજતામાં સ્થાપિત થઈ જાય. શ્રીકૃષ્ણ મધુરતાના…
શું તમે ઈશ્ર્વરની ઈચ્છાને પડકારો છો?આ રહ્યા માનસિક શાંતિના સચોટ ઉપાયો
આચમન -અનવર વલિયાણી સામાન્ય માન્યતા એવી છે કે માનસિક શાંતિ માટે તંદુરસ્ત શરીર અને આર્થિક સદ્ધરતા અનિવાર્ય છે, પરંતુ હકીકતમાં આ બંને હોવા છતાં પણ, ઘણા મનુષ્યો સતત માનસિક અશાંતિમાં જ જીવન જીવતા જણાય છે. શું તમે આ કક્ષામાં આવો…
- ધર્મતેજ
કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણનું વિરાટ ક્ષેત્રધર્મક્ષેત્ર – કુરુક્ષેત્ર
પ્રાસંગિક -ગુણવંત શાહ ગીતાનો પ્રારંભ બે મધુર શબ્દોથી થાય છે: ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર. ધર્મક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર, જેમાં માનવતા ટકી રહે એવા અનુશાસન માટેના નિયમોની આણ હોય. એ ધર્મ એટલે religion નહીં. એ ધર્મનો ખરો સંબંધ માનવતા સાથે છે. જે…
- ધર્મતેજ
કૃષ્ણ એટલે કૃષ્ણ
ચિંતન -હેમુ ભીખુ કૃષ્ણને ક્યારેય પકડી ન શકાય. જો કે કૃષ્ણને પકડવાનો વિચાર આવે તે જ એક અકલ્પનીય ઘટના છે. તેમને પકડી ન શકાય પણ પ્રેમ કરી શકાય. તેમને જાણી ન શકાય પણ પામી શકાય. તેમને સમજી ન શકાય પણ…
- ધર્મતેજ
‘વૉટ્સઅપ’ કરવાનું બંધ કરો, શ્યામ! હવે રૂબરૂમાં આવવાનું રાખો.
કૃષ્ણ કવિતા -ભાગ્યેશ જહા ‘વૉટ્સઅપ’ કરવાનં ુબંધ કરો, શ્યામ!હવે રૂબરૂમાં આવવાવું રાખો.વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યા છે,મોરલી મોબાઇલ જેવી રાખો…..સાઇબર કાફેમાં હવે સર્ફિંગ કરે છે,પેલી ગોપીઓની યુગજૂની આંખો,ઇચ્છાના ગોધણને વાળો, હો શ્યામ!હવે ગોવર્ધન માગે છે પાંખો,ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ,અને…