Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 83 of 928
  • જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈનબોટાદ નિવાસી હાલ અંધેરી સ્વ. શારદાબેન ચીમનલાલ શાહના પુત્રવધૂ રેખા (ઉં. વ. ૬૮) તે નીતિન શાહના પત્ની શુક્રવાર તા. ૨૩-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નિકેશ-જીનીશા, નિવી-હાર્દિકકુમાર જયેશભાઇ સંઘવીના માતુશ્રી. તે જયેશ, સ્વ. ચારુબેન દિલીપકુમાર શાહ તથા…

  • વેપારWith the retreat in the dollar index, in gold Rs. 234 and in silver Rs.171 Amendment

    સપ્તાહના અંતે સપ્ટેમ્બરથી રેટ કટનો પૉવૅલનો અણસાર, વૈશ્ર્વિક સોનું એક ટકો ઉછળ્યું

    કોમોડિટી -રમેશ ગોહિલ વીતેલા સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં રોકાણકારોની નજર સપ્તાહના અંતે શુક્રવારે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં જેક્સન હૉલ ખાતેના વક્તવ્ય પર સ્થિર થઈ હોવાથી રોકાણકારોએ ખાસ કરીને સોનામાં નવી ખરીદીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી ભાવ બેતરફી…

  • વેપાર

    આવતીકાલે નવી મુંબઈની બજારોમાં વિવિધ સમસ્યાના ઉકેલ માટે પ્રતિકાત્મક બંધ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: સ્થાનિક એપીએમસી માર્કેટની વિવિધ સમસ્યાઓનાં ઉકેલ માટે સરકાર દ્વારા આંખ આડા કાન થઈ રહ્યા હોવાથી મહારાષ્ટ્ર રાજ્યના તમામ વેપારીઓનું આવતીકાલ તા. ૨૭ ઑગસ્ટ, ૨૦૨૪ના રોજ મહારાષ્ટ્ર રાજ્ય વેપારી કૃતિ સમિતિ તરફથી એક દિવસ માટે રાજ્ય સ્તરીય…

  • એકસ્ટ્રા અફેર

    નવી પેન્શન સ્કીમ, વાર્યા ના વળે એ હાર્યા વળે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ગુજરાતીમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા વળે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના કિસ્સામાં આ કહેવત બિલકુલ સાચી પડી છે. લોકસભાની ચૂંટણી પહેલાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરાવવા માટે તૂટીને ત્રણ થઈ ગયેલા…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), સોમવાર, તા. ૨૬-૮-૨૦૨૪,શ્રી કૃષ્ણ જયંતી ઉપવાસભારતીય દિનાંક ૪, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ -૮પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૧લો…

  • સ્પેશિયલ ફિચર્સ

    મંત્રની અસર થાય છે? હા થાય છે

    શિવવિજ્ઞાન – મુકેશ પંડ્યા આજે ફરી એક શ્રાવણિયો સોમવાર. દર સોમવારે શિવમંદિરમાં જઇએ છીએ.જળાભિષેક અને દુગ્ધાભિષેક કરીએ છીએ. બીલીપત્ર ચઢાવીએ છીએ. આ બધી થઇ ભગવાનની દ્રવ્યપૂજા. પરંતુ ‘ઓમ નમ:શિવાય’ મંત્રનું શ્રદ્ધાપૂર્વક રટણ પણ એટલું જ કદાચ એથી વિશેષ મહત્ત્વ ધરાવે…

  • ધર્મતેજ

    જો તમે જગતના સંચાલનમાં ખરેખર સમર્થ હો તો…આ તણખલું મૂકયું છે એ તમારી ઇચ્છાનુસાર હલાવીને બતાવો

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)વરદાન મળ્યા બાદ શરૂઆતમાં વિદલ અને ઉત્પલ ધર્મનું આચરણ કરી રહ્યા હતા, પણ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ તેમનામાં અસુરી વૃત્તિનું ઉત્થાન થવા લાગ્યું, પોતાની શક્તિઓ અજય છે તેવું સમજાતા તેઓએ પૃથ્વીલોક પર…

  • ધર્મતેજ

    તમે કયા પરિમાણમાં જીવો છો?

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સંસારવૃક્ષને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ તેને કર્મ સાથે જોડે છે.ભગવાન કૃષ્ણ કહે છે કે આ સંસાર-વૃક્ષનું ચાલક કર્મથી બંધાયેલ છે. અને કર્મ, સમય સાથે અનુબંધિત છે. જે સમય સમજે છે તે જ કર્મનું મહત્ત્વ સમજી…

  • ધર્મતેજ

    કૃષ્ણ એટલે કૃષ્ણ

    ચિંતન -હેમુ ભીખુ કૃષ્ણને ક્યારેય પકડી ન શકાય. જો કે કૃષ્ણને પકડવાનો વિચાર આવે તે જ એક અકલ્પનીય ઘટના છે. તેમને પકડી ન શકાય પણ પ્રેમ કરી શકાય. તેમને જાણી ન શકાય પણ પામી શકાય. તેમને સમજી ન શકાય પણ…

  • ધર્મતેજ

    મુક્તાનંદ સ્વામી મહત્તા ન્ો મૂલ્યવત્તા

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની (ભાગ-૧૩)‘શ્રીમદ્ ભવગદ્ગીતા’ ભાષાટીકાશ્રીમદ્ ભાગવતપુરાણ અંતર્ગત કૃષ્ણ-અર્જુનના સંવાદરૂપની અઢાર અધ્યાયની ‘શ્રીમદ્ ભગવત ગીતા’ન્ો નજર સમે રાખીન્ો રામાનુજાચાર્યકૃત ‘ગીતા ભાષ્ય’ન્ો આધારે ભગવત્ ગીતાનું પદ્યમાં અર્થઘટન ચોપાઈ બંધમાં ગીતાના મૂળ પાઠન્ો આધારે હિન્દી ભાષામાં ટીકાગ્રંથ ઈ.સ. ૧૮૨૬, વિ.સં.…

Back to top button