આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૬-૧૦-૨૦૨૩, અષ્ટમી શ્રાદ્ધ, કાલાષ્ટમીભારતીય દિનાંક ૧૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૭જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૭પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૨જો અર્દીબહેશ્ત,…
સરકારનો આદેશ સારો હોવા છતાં બિલ્ડરોને છૂટો દોર મળવાની ભીતિ
રિડેવલપમેન્ટમાં અવરોધ લાવનારાની બળજબરીથી હકાલપટ્ટી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા મંગળવારની કેબિનેટની બેઠકમાં શહેરના અટકી પડેલા રિડેવલપમેન્ટને ઝડપી બનાવવા માટે એક મહત્ત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં રિડેવલપમેન્ટનો વિરોધ કરનારા ભાડુતો/ધારકોને બળજબરી મકાન ખાલી કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે.…
નાંદેડ ઘટના પર હાઈ કોર્ટે રાજ્ય સરકારને ઝાટકી
વિગતો મગાવી તાત્કાલીક જવાબ આપવાનો આદેશ મુંબઇ: બોમ્બે હાઈ કોર્ટે બુધવારે નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરમાં આવેલી સરકારી હૉસ્પિટલોમાં થયેલા દર્દીઓના મૃત્યુ અંગે સુઓ મોટો લઇ મહારાષ્ટ્ર સરકાર પાસે બનાવની વિગતો રજૂ કરતો વિસ્તૃત અહેવાલ માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી. કે.…
- આમચી મુંબઈ
પ. રેલવેના પ્રવાસીઓ કલાકો સુધી રઝળ્યા
યાર્ડમાં જતી લોકલ ટે્રન ખડી પડતાં ટે્રનસેવા ખોરવાઇ મુંબઈ: મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન નજીક બુધવારે એક લોકલ ટે્રન યાર્ડમાં જઇ રહી હતી તેનો એક કોચ ખડી પડવાને કારણે પશ્ચિમ રેલવેની સેવાને અસર થઇ હતી, એવું પશ્ચિમ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું.…
ડીન પાસે શૌચાલય સાફ કરાવનાર સાંસદ સામે ગુનો: માર્ડની આંદોલનની ચીમકી
છત્રપતિ સંભાજીનગર: નાંદેડની સરકારી હોસ્પિટલમાં 48 કલાકમાં 31 જણનાં મોત થયા હોવાના એક દિવસ બાદ ડીન પાસે હોસ્પિટલના ગંદાં શૌચાલયો અને યુરિનલ સાફ કરાવવાનું સાંસદ હેમંત પાટીલને ભારે પડ્યું હતું. પોલીસે આ કેસમાં શિવસેનાના સાંસદ હેમંત પાટીલ વિરુદ્ધ ગુનો નોંધ્યો…
બાંધકામો પર નિયંત્રણ લાદતા સંરક્ષણ મંત્રાલયના ફરમાનો હાઈ કોર્ટે ફગાવ્યા
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્રોને ફગાવી દીધા છે જેમાં સંરક્ષણ સંસ્થાઓની આસપાસના બાંધકામો પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે આવા એક્ઝિક્યુટિવ ફરમાનો દ્વારા મિલકતના અધિકારને ઘટાડી શકાય નહીં. “ભારતના બંધારણની કલમ 300એ હેઠળ…
કમાઠીપુરા હાઉસિંગ પ્રોજેક્ટના પુન:વિકાસ તરફ એક પગલું
સલાહકારની નિમણૂક કરવા રાજ્યની મંજૂરી મુંબઈ: કમાઠીપુરા હાઉસિંગ પ્રોજેક્ટના પુન:વિકાસ તરફ એક પગલું આગળ વધતા, રાજ્યની ઉચ્ચસ્તરીય સમિતિએ પ્રોજેક્ટનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે સલાહકારની નિમણૂક કરવાની મંજૂરી આપી છે. ક્નસલ્ટન્ટ દરખાસ્ત માટે વિનંતી પણ તૈયાર કરશે જેના પછી…
પાલિકાના કામ કરાવવા હવે મલાડ પશ્ચિમ સુધી લાંબા નહીં થવું પડે
મલાડ, કુરારના સાત લાખ રહેવાસીઓને હાશકારો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડ (પૂર્વ)માં રહેતા રહેવાસીઓને આખરે હાશકારો થયો છે. સિવિકને લગતા જુદા જુદા કામ માટે અત્યાર સુધી મલાડના નાગરિકોને મુંબઈ મહાનગરપાલિકાની મલાડ(પશ્ચિમ)માં આવેલી ઑફિસ સુધી લાંબા થવું પડતું હતું. જોકે હવે મલાડ…
- આમચી મુંબઈ
ઓપન ડબલ ડેકરની આજે છેલ્લી સવારી
પચીસ વર્ષ સેવા આપનારી બેસ્ટની બસને બાય-બાય મુંબઈ: દર્શન કરાવતી અને પર્યટકો માટે હંમેશાં આકર્ષણ કરાવતી નોન એસી છેલ્લી ઓપન ડેક બસ (નિલાંબરી) ગુરુવારે પાંચમી ઓક્ટોબરે દોડશે. છેલ્લાં પચીસ વર્ષથી સેવા આપનારી આ બસ સેવામાંથી હદપાર થશે. જોકે નજીકના સમયમાં…