Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 824 of 928
  • મેટિની

    કેરોલિના રીપર પ્રકરણ-૨૩

    આચરેકરે નજીક પડેલો પાણીનો ભરેલો ગ્લાસ ટીવી પર ફેંક્યો પ્રફુલ શાહ બત્રાને થયું કે આજે સેલ્ફી પડાવવામાં લોકો જીવ આપી દે છે તો એનડી કેમ ફોટો પડાવવાનો વિરોધી હતો? કિરણ આઈ.સી.યુ.ની બહાર એકલી બેઠી હતી. ખૂબ આગ્રહ કરીને કે કહો…

  • મેટિની

    ૨૩ કલાક ૫૨ મિનીટ

    “આપણું બટાટાવડા ખાવાવાળું ઑડિયન્સ આ ક્યારેય નહીં સ્વીકારે તખ્તાની પેલે પાર -વિપુલ વિઠલાણી ડાબેથી પ્રતાપ સચદેવ, સ્વ. દીપક દવે, અન્ય કલાકાર અને કમાન્ડર ગોરી (ફોટો સૌજન્ય: શિરીષ પટેલ) શૈલેષ દવે. ગુજરાતી રંગભૂમિનું એક એવું નામ જે દાયકાઓ સુધી નાટ્યરસિકોની યાદોમાં…

  • મેટિની

    ઓસ્કાર ૨૦૨૪માં બોલીવુડને સ્થાન ન મળ્યું, પરંતુ મલયાલમ ફિલ્મ ‘૨૦૧૮’ને મળી એન્ટ્રી

    આ ફિલ્મોએ ગુમાવી તક?ભારતની ઓસ્કાર માટેની એન્ટ્રી માટે ધ કેરળ સ્ટોરી (હિન્દી), રોકી ઔર રાની કી પ્રેમ કહાની (હિન્દી), શ્રીમતી ચેટર્જી વિર્સજ નોર્વે (હિન્દી),બાલાગમ (તેલુગુ), વલાવી (મરાઠી), બાપલ્યોક (મરાઠી) અને ૧૬ ઓગસ્ટ ૧૯૪૭ (તમિલ) સહિત ૨૨ ફિલ્મો પર વિચારણા કરવામાં…

  • ભારતમાં ટેલિવિઝનનું આગમન અને રંગીન ટેલિવિઝનના રંગીન ૪૧ વર્ષ

    સાંપ્રત -રાજેશ યાજ્ઞિક ટેલિવિઝનની શોધ જ્હોન એલ. બિલિયર્ડ દ્વારા ૧૯૨૦માં કરવામાં આવી હતી. ભારતે જાન્યુઆરી ૧૯૫૦ માં તેનો પહેલો પ્રાયોગિક ટીવી ડેમો યોજ્યો હતો, જ્યારે બી. શિવકુમારન, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ કેથોડ-રે ટ્યુબ અથવા સીઆરટી સ્ક્રીન પર સ્કેન કરેલા અક્ષરની છબી…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૬-૧૦-૨૦૨૩, અષ્ટમી શ્રાદ્ધ, કાલાષ્ટમીભારતીય દિનાંક ૧૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૭જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૭પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૨જો અર્દીબહેશ્ત,…

  • મેટિની

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • સરકારનો આદેશ સારો હોવા છતાં બિલ્ડરોને છૂટો દોર મળવાની ભીતિ

    રિડેવલપમેન્ટમાં અવરોધ લાવનારાની બળજબરીથી હકાલપટ્ટી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા મંગળવારની કેબિનેટની બેઠકમાં શહેરના અટકી પડેલા રિડેવલપમેન્ટને ઝડપી બનાવવા માટે એક મહત્ત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં રિડેવલપમેન્ટનો વિરોધ કરનારા ભાડુતો/ધારકોને બળજબરી મકાન ખાલી કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે.…

  • નાંદેડ ઘટના પર હાઈ કોર્ટે રાજ્ય સરકારને ઝાટકી

    વિગતો મગાવી તાત્કાલીક જવાબ આપવાનો આદેશ મુંબઇ: બોમ્બે હાઈ કોર્ટે બુધવારે નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરમાં આવેલી સરકારી હૉસ્પિટલોમાં થયેલા દર્દીઓના મૃત્યુ અંગે સુઓ મોટો લઇ મહારાષ્ટ્ર સરકાર પાસે બનાવની વિગતો રજૂ કરતો વિસ્તૃત અહેવાલ માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી. કે.…

  • આમચી મુંબઈ

    પ. રેલવેના પ્રવાસીઓ કલાકો સુધી રઝળ્યા

    યાર્ડમાં જતી લોકલ ટે્રન ખડી પડતાં ટે્રનસેવા ખોરવાઇ મુંબઈ: મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન નજીક બુધવારે એક લોકલ ટે્રન યાર્ડમાં જઇ રહી હતી તેનો એક કોચ ખડી પડવાને કારણે પશ્ચિમ રેલવેની સેવાને અસર થઇ હતી, એવું પશ્ચિમ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું.…

  • ડીન પાસે શૌચાલય સાફ કરાવનાર સાંસદ સામે ગુનો: માર્ડની આંદોલનની ચીમકી

    છત્રપતિ સંભાજીનગર: નાંદેડની સરકારી હોસ્પિટલમાં 48 કલાકમાં 31 જણનાં મોત થયા હોવાના એક દિવસ બાદ ડીન પાસે હોસ્પિટલના ગંદાં શૌચાલયો અને યુરિનલ સાફ કરાવવાનું સાંસદ હેમંત પાટીલને ભારે પડ્યું હતું. પોલીસે આ કેસમાં શિવસેનાના સાંસદ હેમંત પાટીલ વિરુદ્ધ ગુનો નોંધ્યો…

Back to top button