ઝિમ્બાબ્વેમાં કોલેરાથી ૧૦૦ લોકોનાં મોત
અંતિમસંસ્કારમાં ૫૦થી વધુ લોકોને મનાઇ, સામાજિક મેળાવડા પર પ્રતિબંધ હરારે: ઝિમ્બાબ્વેમાં છેલ્લા એક મહિનાથી કોલેરાથી ૧૦૦ શંકાસ્પદ મૃત્યુ અને ૫૦૦૦થી વધુ કેસો નોંધાયા હોવાના અહેવાલો છે. પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારને રોગના ફેલાવાને રોકવા માટે અંતિમ સંસ્કારમાં મર્યાદિત સંખ્યા અને સામાજિક…
ભારતનો અવાજ વિશ્ર્વમાં સંભળાય છે: વડા પ્રધાન મોદી
જોધપુર: વિશ્ર્વભરમાં ભારતનો અવાજ સાંભળવામાં આવે છે જે કૉંગ્રેસને ગમતું નથી. તેવું વડા પ્રધાન મોદીએ ગુરુવારે રાજસ્થાનમાં કહ્યું હતું. ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાના પ્રયત્નમાં કૉંગ્રેસે ભારતનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે તેવો આક્ષેપ મોદીએ કર્યો હતો. અત્રે એક જાહેરસભાને…
સંજયસિંહ સામેના પુરાવા જાહેર કરવા ‘આપ’નો કેન્દ્રને પડકાર
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ)એ ગુરુવારે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર અમારા સાંસદ સંજય સિંહની ધરપકડ કરીને તેમને ‘ચૂપ કરાવવાની’ કોશિશ કરી રહ્યું છે. અમે ભાજપ દ્વારા શાસિત કેન્દ્ર સરકારને સંજય સિંહ સામેના પુરાવા જાહેર કરવા પડકાર ફેંકીએ છીએ.…
‘આપ’ના સંજયસિંહને ૧૦ ઑક્ટોબર સુધીની ઈડી કસ્ટડી
નવી દિલ્હી: દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મનીલૉન્ડરિંગ કેસને મામલે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ ધરપકડ કર્યાના એક દિવસ બાદ દિલ્હી હાઈ કોર્ટે ‘આપ’ના નેતા સંજય સિંહને પાંચ દિવસની એટલે કે ૧૦ ઑક્ટોબર સુધીની ઈડી કસ્ટડી ફટકારી હતી. તપાસ એજન્સી વધુ સારી રીતે…
ચીનમાં એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીના સૌથી વધુ ૮૬ મૅડલ જીત્યા
હોંગઝોઉ: ચીનમાં રમાઇ રહેલી એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારતીય ખેલાડીઓએ ઇતિહાસ રચી દીધો છે. હાલમા રમાઇ રહેલી એશિયન ગેમ્સમાં ભારતે એશિયન ગેમ્સની એક સિઝનમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વાસ્તવમાં એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતે કુલ ૮૬ મેડલ જીત્યા…
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે હૉસ્પિટલ સહિતની સુવિધાઓ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલીવાર ઊભી કરાઈ બે હૉસ્પિટલ, વીવીઆઇપી માટે બે બેડની તો સામાન્ય જનતા માટે ૬ બેડની હૉસ્પિટલ વન-ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ ૨૦૨૩ને અનુલક્ષીને ઊભી કરાઇ છે. ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્ર્વકપ ૨૦૨૩નો શુભારંભ થયો…
ગાંધીધામના અંબે માતાજીનાં મંદિરમાંથી આઠ છત્તરોની ચોરી
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રીના આગમનને હવે જયારે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરના ચારસો ક્વાર્ટરમાં આવેલા અંબે માતાના મંદિરમાંથી ચાંદીના આઠ છત્તરોની ચોરી થઇ જતાં શ્રદ્ધાળુઓ રોષે ભરાયા છે. શહેરમાં મીઠાઈની દુકાન ધરાવતા…
અંબાજીના મોહનથાળમાં નકલી ઘી વિવાદ: એક આરોપીની ધરપકડ કરવામાં આવી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓને મોહનથાળના પ્રસાદ માટે નકલી ઘી વાપરવાના વિવાદમાં આખરે પોલીસે નકલી ઘી પૂરુ પાડનારાં એક આરોપીની ધરપકડ કરી છે. હજુ પણ બીજા આરોપીના નામ ખૂલશે તેમ ધરપકડનો દોર જારી રહેશે.…
ગુજરાતમાંથી બે દિવસમાં ચોમાસું વિદાય લેશે: ભાદરવાનો તાપ શરૂ થયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતને ચાલુ વર્ષે તરબોળ કરી દેનારાં મેઘરાજાની હવે વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે. હવામાન વિભાગે બે દિવસમાં ચોમાસું વિદાય લેશે એવો વર્તારો આપ્યો છે. જ્યારે ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે રાજ્યમાં દિવસની ગરમીનો પારો ઊંચકાતાં લોકો ગરમીનો અહેસાસ…
કચ્છના અબડાસાના રાયધણઝરમાં ખનિજચોરો પર તવાઈ : બે ડમ્પર કબજે
ભુજ: કચ્છમાં વ્યાપક ખનીજચોરીના દૂષણને નાથવા ખનિજ વિભાગ દ્વારા શરૂ કરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પશ્ર્ચિમ કાંઠાના અબડાસા તાલુકાના રાયધણઝર ગામમાં થઈ રહેલાં બેન્ટોનાઈટના ગેરકાયદે ખનન અને પરિવહનની પ્રવૃત્તિ સંદર્ભે ગત રાત્રે પ્રાંત અધિકારીને સાથે રાખી ખનીજ વિભાગે દરોડા પાડી ૮…