- આમચી મુંબઈ
મલાડમાં એસ.વી.રોડને પહોળો કરવા આડે આવતા બાંધકામ તોડી પડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડ પશ્ર્ચિમમાં સ્વામી વિવેકાનંદ રોડ (એસ.વી.)પરની ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે લાંબા સમયથી મુંબઈ મહાનગરપાલિકા મોટા પ્રમાણમાં ડિમોલીશનની કાર્યવાહી કરી રહી છે, જે હેઠળ બુધવારે મલાડમાં અમુક બાંધકામને તોડી પાડવામાં આવ્યા હતા. પાલિકાના પી-ઉત્તર વોર્ડ દ્વારા ગોરેગામથી…
હૉસ્પિટલમાં ચાર મહિનામાં સકારાત્મક ફેરફાર જોવા મળશે: પ્રધાનની ખાતરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરની સરકારી હૉસ્પિટલમાં થોડા સમયમાં થયેલા મૃત્યુ સંબંધે રાજ્યના પ્રધાન હસન મુશ્રીફે ગુરુવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર સંચાલિત હોસ્પિટલોના કારભારમાં ચાર મહિનામાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્ય…
રાજ્યમાં દર્દીઓ મરી રહ્યા છે, જ્યારે દવાના ₹ ૭૦૦ કરોડ ધૂળ ખાય છે
મુંબઈ: સરકારી હૉસ્પિટલોમાં ઔષધની ખરીદી માટેની જવાબદારી હજી હમણાં સુધી હાફકિન બાયોફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડની હતી અને રાજ્યની હૉસ્પિટલોમાં મૃત્યુ દર વધી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર્ના જાહેર આરોગ્ય વિભાગ તરફથી તબીબી પુરવઠા માટે આપવામાં આવેલા ૭૦૦ કરોડ રૂપિયા વપરાયા વિના પડ્યા…
નાંદેડની હૉસ્પિટલના ડીન, ડૉક્ટર સામે એફઆઈઆર
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હૉસ્પિટલમાં ૩૦ સપ્ટેમ્બરથી ૪૮ કલાકમાં નવજાત બાળકો સહિત ૩૧ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, પોલીસે કાર્યકારી ડીન અને ડૉક્ટર સામે હત્યાના આરોપમાં એફઆઈઆર નોંધી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બીજી થી ત્રીજી ઑક્ટોબર દરમિયાન આ હૉસ્પિટલમાં…
રાજ્યમાં દર્દીઓ મરી રહ્યા છે, જ્યારે દવાના ₹ ૭૦૦ કરોડ ધૂળ ખાય છે
મુંબઈ: સરકારી હૉસ્પિટલોમાં ઔષધની ખરીદી માટેની જવાબદારી હજી હમણાં સુધી હાફકિન બાયોફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડની હતી અને રાજ્યની હૉસ્પિટલોમાં મૃત્યુ દર વધી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર્ના જાહેર આરોગ્ય વિભાગ તરફથી તબીબી પુરવઠા માટે આપવામાં આવેલા ૭૦૦ કરોડ રૂપિયા વપરાયા વિના પડ્યા…
ઐરોલી-મુલુંડ ફ્લાયઓવર પર શનિવાર સુધી રાત્રે વાહનવ્યવહાર બંધ
નવી મુંબઈ: ઐરોલી-કાટઈ પુલના બાંધકામમાં ઐરોલી-મુલુંડ રોડ પર પુલના ગર્ડરને નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. સાતમી ઓક્ટોબર સુધી રાતના ૧૨થી સવારે ૬ વાગ્યા સુધીમાં આ ગર્ડર નાખવાનું કામ હાથ ધરવામાં આવશે. આ દિવસ દરમિયાન રાતના સમયમાં ઐરોલીથી મુંબઈ, થાણે,…
- આમચી મુંબઈ
માતાના આગમનની તૈયારી:
નવરાત્રીના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે બજારોમાં રંગબેરંગી ગરબાઓ દેખાવા લાગ્યા છે. (જયપ્રકશ કેળકર)
રેલ કામો પૂરાં ન થતાં ટ્રાન્સ-હાર્બર સેવાને અસર: પ્રવાસીઓએ રોષ ઠાલવ્યો
મુંબઈ: મધ્ય રેલવેએ બુધવારે હાથ ધરવામાં આવેલા બ્લોક દરમિયાન નિર્ધારિત સમયમાં કામ પૂરું કરવામાં નિષ્ફળ ગયા બાદ ગુરુવારે સવારે મુંબઈ નજીકનાં બેલાપુર અને પનવેલ સ્ટેશનો વચ્ચે ટ્રાન્સ-હાર્બર લાઈન પર લોકલ ટ્રેનની કામગીરીને સ્થગિત કરી દીધી હતી, એવું રેલવે અધિકારીએ જણાવ્યું…
દરેક જિલ્લામાં એર એમ્બ્યુલન્સ હેલીપેડ: સુવિધાઓ નિર્માણની જવાબદારી એમએડીસીની
મુંબઈ: રાજ્યમાં હવે એર એમ્બ્યુલન્સનો માર્ગ સરળ બન્યો છે. જે અંતર્ગત દરેક જિલ્લામાં એર એમ્બ્યુલન્સ હેલીપેડ બનાવવામાં આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સુવિધાઓના નિર્માણની જવાબદારી મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (એમએડીસી)ને સોંપવામાં…
દાદરના વેપારી સાથે ₹ બે કરોડની છેતરપિંડી: પાંચ જણ સામે ગુનો
મુંબઈ: દાદરના વેપારી સામેની એફઆઇઆર રદ કરાવવા અને લિકર લાઇસન્સ કઢાવી આપવાને બહાને પ્રધાનના કર્મચારીના સ્વાંગમાં પાંચ જણની ટોળકીએ રૂ. બે કરોડની છેતરપિંડી આચરી હતી. માટુંગા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે અલી રઝા શેખ, જય રાજુ મંગલાની, વાલ્મિક ગોલ્હર, વિજય નાડર…