નરેન્દ્ર મોદીની હત્યા અને મોદી સ્ટેડિયમને ફૂંકી મારવાની ધમકી
મુંબઈ: હાલ વર્લ્ડ કપ-૨૦૨૩ની મેચ ચાલી રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાની અને મોદી સ્ટેડિયમને ફૂંકી મારવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનારી વ્યક્તિએ ૫૦૦ કરોડ રૂપિયા ઉપરાંત ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇને છોડી દેવાની માગણી કરી છે. એનઆઇએ…
સોમવાર અને શુક્રવારે ગોરેગામ-મલાડમાં પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડ (પૂર્વ)માં આવેલી મલાડ ટેકરી જળાશય પરના ઈનલેટ અને આઉટલેટ પર રહેલા વાલ્વ બદલવા સહિતના અન્ય સમારકામ કરવામાં આવવાના છે. આ કામ બે તબક્કામાં કરવામાં આવવાના છે. તેથી સોમવાર નવ ઑક્ટોબર અને શુક્રવાર, ૧૩ ઑક્ટોબરના ગોરેગામથી મલાડ…
- આમચી મુંબઈ
વિકાસ ઓબેરોય સાર્દિનિયામાં લેમ્બોર્ગિની અકસ્માતની તપાસ હેઠળ
લંડન: મુંબઈના રિયલ્ટર્સ એક વિકાસ ઓબેરોયની સાર્દિનિયામાં ચાર સુપર કાર અને એક મિની-વાન સાથે થયેલા અકસ્માતના સંબંધમાં તપાસ ચાલી રહી છે અને જેમાં એક સ્વિસ દંપતીનું મૃત્યુ થયું હતું. ઓબેરોય અને તેની પત્ની,અભિનેત્રી ગાયત્રી જોશી, આ સોમવારે સાર્દિનિયાના એક હાઇવે…
- આમચી મુંબઈ
ભીષણ આગ
ગોરેગામની સાત માળની જયભવાની બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં સાત જણનાં મોત થયાં હતાં. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું કહેવાય છે. (જયપ્રકાશ કેળકર)
વધુ પડતો કામનો બોજો દર્દીઓનાં મૃત્યુ માટે જવાબદાર: મહારાષ્ટ્ર સરકાર
સરકાર જવાબદારીમાંથી છટકી ન શકે: હાઈ કોર્ટ મુંબઈ: તાજેતરમાં સરકાર સંચાલિત નાંદેડ અને છત્રપતિ સંભાજીનગર હૉસ્પિટલોમાં ઘણા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા એ સંદર્ભે આ સરકારી હૉસ્પિટલોમાં અત્યંત ગંભીર હાલતમાં રહેલા દર્દીઓ મોટી સંખ્યામાં પ્રાઇવેટ હૉસ્પિટલોમાંથી આવ્યા હોવાની દલીલ સરકારે કરી…
ચૂંટણી પંચમાં ભારે સંઘર્ષ: આગામી સુનાવણી નવ ઑક્ટોબરે
પવાર વિરુદ્ધ પવાર જંગ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૂંટણી પંચ સમક્ષ એનસીપીના ચિહ્ન અને પક્ષ માટેની લડાઈની પહેલી સુનાવણી શુક્રવારે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી માટે એનસીપીના સ્થાપક શરદ પવાર જાતે હાજર હતા, બીજી તરફ અજિત…
શ્રીલંકામાં ભારે વરસાદ અને પૂરના પગલે છ જણનાં મોત
કોલંબો: શ્રીલંકાના ઘણાં હિસ્સામાં ભારે વરસાદના પગલે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ભૂસ્ખલનની સંખ્યાબંધ ઘટનાઓ થતા અને વૃક્ષો તૂટી પડતાં છ જણનાં મોત થયાં હતાં. કેટલાક વિસ્તારોમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી. એક સપ્તાહથી વધુ સમયથી ભારે વરસાદ પડી…
વિપક્ષને નબળું પાડવા ખોટા કેસ, દેશમાં ભયનું વાતાવરણ: કેજરીવાલ
કેન્દ્રની ભાજપ સરકાર પર સણસણતો પ્રહાર કરતા મુખ્ય પ્રધાન નવી દિલ્હી: વિપક્ષના નેતાઓ અને પક્ષોને દબાવવા અને ધમકાવવાના પ્રયાસરૂપે ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે અને ડરનું વાતાવરણ ખડું કરવામાં આવ્યું છે. જે દેશ માટે સારું નથી, તેમ દિલ્હીના મુખ્ય…
સીરિયા: ડ્રોન હુમલામાં ૮૦નાં મોત, ૨૪૦ ઘાયલ
બેરૂત: સીરિયાના શહેર હોમ્સમાં લશ્કરી પદવીદાન સમારોહ વખતે ગુરુવારે થયેલા ડ્રોન હુમલામાં મૃત્યુઆંક વધીને ૮૦ અને ઘાયલોની સંખ્યા વધીને ૨૪૦ થઈ હોવાની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી હતી. આ હુમલો તાજેતરના વર્ષોમાં સીરિયન સૈન્ય પરના સૌથી ઘાતક હુમલાઓમાંનો એક હતો.…
ભારતના સાર્વભૌમત્વ સામે પડકાર ઊભો કરવા ચીનથી ભંડોળ મોકલાયું હતું: દિલ્હી પોલીસ
નવી દિલ્હી: ભારતના સાર્વભૌમત્વ સામે પડકાર ઊભો કરવા અને દેશ સામે અસંતોષ ભડકાવવા ચીનથી મોટા પ્રમાણમાં ભંડોળ મોકલવામાં આવ્યું હતું, તેવુ દિલ્હી પોલીસની ઓનલાઈન ન્યૂઝપોર્ટલ ન્યૂઝકલીક સામેની એફઆઈઆરમાં કહેવામાં આવ્યું હતું. ન્યૂઝકલીક સામે ત્રાસવાદી વિરોધી કાયદો યુએપીએ (અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન…