Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 817 of 928
  • આજનું પંચાંગ

    ડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌરશરદઋતુ), શનિવાર, તા. 7-10-2023,નવમી શ્રાદ્ધ, સૌભાગ્યવતીનું શ્રાદ્ધ* ભારતીય દિનાંક 15, માહે આશ્વિન, શકે 1945* વિક્રમ સંવત 2079, શા. શકે 1945, ભાદ્રપદ વદ-8* જૈન વીર સંવત 2549, માહે ભાદ્રપદ, તિથિ વદ-8* પારસી શહેનશાહી રોજ 23મો દએપદીન,…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનૅટરી પૉલિસી કમિટીએ આજે સતત ચોથી નાણાનીતિની સમીક્ષાના અંતે વ્યાજદર યથાવત રાખ્યાના અહેવાલ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલો સુધારો ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી ધીમી પડતાં આજે ફોરેક્સ માર્કેટમાં…

  • વેપાર

    ચાંદીમાં ₹ ૧૦૯નો અને સોનામાં ₹ ૧૬નો સાધારણ ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે મોડી સાંજે થનારી અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા અને વાયદામાં ઘટ્યા મથાળેથી ૦.૨ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ૦.૪ ટકાનો…

  • વેપાર

    રિઝર્વ બૅન્કે રિપો રેટ યથાવત્ રાખતાં સેન્સેક્સમાં ૩૬૪ પૉઈન્ટની આગેકૂચ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનૅટરી પૉલિસી કમિટીની બેઠકનાં અંતે રિપો રેટ યથાવત્ રાખતા આજે ખાસ કરીને વ્યાજ સંવેદનશીલ ફાઈનાન્સ, રિયલ્ટી અને ઑટો ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોની નીકળેલી લેવાલી ઉપરાંત યુરોપ તથા એશિયન બજારોમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાના…

  • દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો કર્ટેન રેઇઝર નવી દિલ્હીમાં યોજાશે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દેશની રાજધાનીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો, રોકાણકારો સમક્ષ ગુજરાતની વાઇબ્રન્ટ વિકાસ ગાથાની બે દાયકાની સફળતા વર્ણવતા જણાવ્યું હતુ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપ અને નિરંતર માર્ગદર્શનમાં ગુજરાત પ્રોએક્ટિવ પોલિસી – લેડ એપ્રોચ…

  • ગુજરાત લોકસભાની તમામ ૨૬ બેઠકો પાંચ લાખથી વધુની લીડથી જીતીશું: સી.આર. પાટીલ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ જંગી બહુમતી મેળવશે. જેમાં ગુજરાતની તમામ ૨૬ બેઠક પર પાંચ લાખ કરતાં વધુની લીડથી જીત મેળવશું અને હંમેશની માફક યુવાનો-મહિલાઓને તક આપવામાં આવશે એવું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે રાજકોટની મુલાકાત દરમિયાન…

  • (no title)

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ : ગુજરાતમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે, ઉપરાંત તેમનું આર્થિક ભારણ પણ ઘટે તે માટે રાજ્ય સરકાર દ્વારા માત્ર રૂપિયા પાંચના રાહત દરે તેમને ભરપેટ ભોજન આપવામાં આવે છે. રાજ્યમાં…

  • અમદાવાદમાં નવરાત્રીને લઈ પોલીસે બહાર પાડી ગાઈડલાઇન

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અમદાવાદ સહિતના મહાનગરો અને શહેરો અને ગામોમાં નવરાત્રીને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. અમદાવાદમાં ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ અને કલબમાં ગરબાનું વિશાળ આયોજન કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન…

  • પારસી મરણ

    માનેક બહાદુર પસ્તાકીયા તે મરહુમ બહાદુર જાલેજર પસ્તાકીયાનાં ધનિયાની. તે મરહુમો દીનબઇ તથા રૂસ્તમજી ગાંધીનાં દીકરી. તે નૌશાદ તથા ફ્રેનીનાં માતાજી. તે માહાબાનુ નૌશાદ પસ્તાકીયાનાં સાસુજી. તે મરહુમો દોલતબાનુ, કેકી, પેરીન, દારબ, ફીરોઝ નોશીર હોમાય તથા સોલીનાં બહેન. તે આરીઆનાનાં…

  • હિન્દુ મરણ

    મીતા દીલીપભાઇ ઠક્કર (ઉં. વ. ૪૦), તે નીલાબેન તથા દિલીપભાઇ ઠક્કરની સુપુત્રી અને અ. સૌ. પ્રીતીબેન જયકુમાર ઠક્કર તથા ચિ. વિરેનભાઇના બેન શુક્રવાર તા. ૬-૧૦-૨૩ના મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.કોળી પટેલગામ ખરસાડ ઓરી…

Back to top button