- ઉત્સવ
જીવમાત્ર પ્રત્યે દયા-કરૂણાનાં રાજ્ય સરકારનાં પ્રયાસોમાં જન સહયોગ અને સૌનો સાથ આવશ્યક છે
વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વાઈલ્ડ લાઈફ કોન્ફરન્સ યોજાઈ ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અન્વયે આયોજિત વાઇલ્ડ લાઇફ કોન્ફરન્સમાં સંબોધન કરતા આ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે…
- ઉત્સવ
ગાંધીજી વિશે અન્ય કોઇ પુસ્તક-ગ્રંથ ના હોય અને માત્ર આ આઠ ગ્રંથો રહી જાય તોયે એ સંપૂર્ણ થઇ રહે છે
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા મહાનગરી મુંબઇ એ વૈભવની નગરી છે, છતાં અહીં એવા મસ્તમૌલા, અલગારી આદમીઓ થાય છે કે જેમને વૈભવની તલમાત્ર તૃષ્ણા પણ હોતી નથી. એવા એક અલ્લડ-ઓલિયા આદમીને સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન અને ત્રણ દાયકાથી અધિક…
- ઉત્સવ
ગરીબી, મોંઘવારી, ફુગાવા, મણિપુરની હિંસા હૂતાશન વિશે એક હરફ ઉચ્ચારો તો રામદેવ બાબાની ફડકતી આંખના સમ છે!!!
વ્યંગ -બી. એચ. વૈષ્ણવ કેટલાક લોકો રોતલ હોય છે. ગમે ત્યારે, ગમે તે સ્થળે ફરિયાદ કરતા રહે છે. માનો કે આપણે કૃષિ પ્રધાન નહીં પણ ફરિયાદ પ્રધાન રાષ્ટ્ર છીએ!!! નાની વાતોને મોટું સ્વરૂપ આપે છે. ગજનું રજ અને રજનું ગજ…
- ઉત્સવ
કોઈ માણસ સુધરવા ઈચ્છતો હોય તો તેના ભૂતકાળને બદલે તેના વર્તમાનને નજર સમક્ષ રાખવો જોઈએ
સુખનો પાસવર્ડ -આશુપટેલ થોડા સમય અગાઉ પત્રકારમિત્ર ભાર્ગવ પરીખે જેલની સજા ભોગવીને બહાર આવેલા એક માણસ વિશે વાત કરી હતી. તે માણસની ભાભીએ આત્મહત્યા કરી હતી એ કેસમાં તેની નાની ઉંમરે ધરપકડ થઈ હતી. જેલમાંથી બહાર આવીને તેણે ભણવાનું શરૂ…
- ટોપ ન્યૂઝ
સાયલી સંજીવ અભિનીત મરાઠી ફિલ્મ “કાયા” નું ટીઝર પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે
સાયલી સંજીવ મરાઠી ફિલ્મ ‘કાયા’માં સુપર લેડી કોપની ભૂમિકા ભજવશે મહિલા કેન્દ્રિત ફિલ્મો હવે મોટા પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવે છે અને તે મરાઠી સિનેમામાં એક મોટા પરિવર્તન સાથે જોવા મળી રહી છે, જેમાં અભિનેત્રી સાયલી સંજીવને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી…
- નેશનલ
આરબીઆઈએ સતત ચોથી વાર વ્યાજદર યથાવત્ રાખ્યા
મુંબઈ: ફુગાવાને નિયંત્રણમાં રાખવાની દૃષ્ટિએ રિઝર્વ બૅન્કે મહત્ત્વના વ્યાજદર યથાવત્ રાખવાનો શુક્રવારે નિર્ણય જાહેર કર્યો હતો. રિઝર્વ બૅન્કની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના તમામ છ સભ્યે સર્વાનુમતે રેપો રેટ 6.50 ટકા યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. આર્થિક સ્થિરતા અને સતત આર્થિક…
શ્રીલંકામાં ભારે વરસાદ અને પૂરના પગલે છ જણનાં મોત
કોલંબો: શ્રીલંકાના ઘણાં હિસ્સામાં ભારે વરસાદના પગલે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ભૂસ્ખલનની સંખ્યાબંધ ઘટનાઓ થતા અને વૃક્ષો તૂટી પડતાં છ જણનાં મોત થયાં હતાં. કેટલાક વિસ્તારોમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી. એક સપ્તાહથી વધુ સમયથી ભારે વરસાદ પડી…
વિપક્ષને નબળું પાડવા ખોટા કેસ, દેશમાં ભયનું વાતાવરણ: કેજરીવાલ
કેન્દ્રની ભાજપ સરકાર પર સણસણતો પ્રહાર કરતા મુખ્ય પ્રધાન નવી દિલ્હી: વિપક્ષના નેતાઓ અને પક્ષોને દબાવવા અને ધમકાવવાના પ્રયાસરૂપે ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે અને ડરનું વાતાવરણ ખડું કરવામાં આવ્યું છે. જે દેશ માટે સારું નથી, તેમ દિલ્હીના મુખ્ય…
સીરિયા: ડ્રોન હુમલામાં ૮૦નાં મોત, ૨૪૦ ઘાયલ
બેરૂત: સીરિયાના શહેર હોમ્સમાં લશ્કરી પદવીદાન સમારોહ વખતે ગુરુવારે થયેલા ડ્રોન હુમલામાં મૃત્યુઆંક વધીને ૮૦ અને ઘાયલોની સંખ્યા વધીને ૨૪૦ થઈ હોવાની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી હતી. આ હુમલો તાજેતરના વર્ષોમાં સીરિયન સૈન્ય પરના સૌથી ઘાતક હુમલાઓમાંનો એક હતો.…
ભારતના સાર્વભૌમત્વ સામે પડકાર ઊભો કરવા ચીનથી ભંડોળ મોકલાયું હતું: દિલ્હી પોલીસ
નવી દિલ્હી: ભારતના સાર્વભૌમત્વ સામે પડકાર ઊભો કરવા અને દેશ સામે અસંતોષ ભડકાવવા ચીનથી મોટા પ્રમાણમાં ભંડોળ મોકલવામાં આવ્યું હતું, તેવુ દિલ્હી પોલીસની ઓનલાઈન ન્યૂઝપોર્ટલ ન્યૂઝકલીક સામેની એફઆઈઆરમાં કહેવામાં આવ્યું હતું. ન્યૂઝકલીક સામે ત્રાસવાદી વિરોધી કાયદો યુએપીએ (અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન…